સક્કરબાગ માં આવ્યા નવા રહેવાસીઓ, જેમાનું એક વિશ્વનું પાંચમા નંબરનું સૌથી વજનદાર પ્રાણી છે!
સક્કરબાગ : આપણાં જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના જૂનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇ.સ.1863માં થઈ હતી. જે ભારતના જૂનામાં જૂના પ્રાણી સંગ્રહાલયમાંનું એક છે....
જૂનાગઢ શહેરમાં તા.19મી જૂન, સવારે 11 વાગ્યા સુધીમાં વધુ 2 કેસ સાથે કોરોના ની...
જૂનાગઢ શહેર સહિત સમગ્ર જીલ્લામાં કોરોના ના કેસમાં ફરી ગતિ જોવા મળી છે. શહેરમાં ફરી 2 કોરોનાના કેસ નોંધાયા છે અને તે સાથે જીલ્લામાં...
જૂનાગઢ માં પ્રથમ POPSK (પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર) નો પ્રારંભ થયો.
જૂનાગઢ ની જાહેર જનતા માટે ખુશખબર. હવે પાસપોર્ટ બનાવવું થયું સરળ.આજરોજ માનનીય સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા ( Rajesh Chudasama ) ના વરદ હસ્તે...
વૃદ્ધા આશ્રમ ખાતે વડીલો ની સાથે હોળી ની ઉજવણી કરવામાં આવી હતી.
આજ રોજ (02/03/2018) સ્વપ્ન યુવા વિકાસ મંડળ અને ગજજુ મેનટાલીટી (યુ ટ્યુબ ચેનલ) ની ટીમ દ્વારા જૂનાગઢ શહેર ના અપના ઘર વૃદ્ધા આશ્રમ ખાતે...
Junagadh News : પ્રદૂષણ કે સ્વદૂષણ?
Junagadh News : આપણાં દેશને આપણે માંનો દરજ્જો આપ્યો છે, ખરુંને! પરંતુ આ ભારત માં પ્રત્યેની આપણી ફરજો શું સાચા અર્થમાં અદા કરી રહ્યા...
Junagadh News : આવો જાણીએ આગામી લોકસભા ચૂંટણી માટે લેવાયેલા જરૂરી નિર્ણયો તથા મહત્વની...
Junagadh News : ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જૂનાગઢ લોકસભા બેઠક વિસ્તારમાં ચુંટણી અંગેની થયેલી તૈયારીઓ અને થનાર વ્યવસ્થાઓ અંગે...
છેલ્લા 24 કલાકમાં નવા 217 કેસ સાથે આંકડો થયો આટલો! 8:30PM સુધીની રાજ્યની કોરોના...
ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગના અગ્રસચિવશ્રીની ગઈ કાલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ આજે સાંજ સુધીમાં નવા 217 કોરોના ના દર્દીઓ સામે આવ્યા છે. આ સાથે જ...
Junagadh News : 09 ડિસેમ્બર 2023 ના રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો છેલ્લો...
Junagadh News : 09 ડિસેમ્બર 2023 ના રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો છેલ્લો દિવસ; નામ દાખલ, સુધારો અને કમી કરવાની પ્રક્રિયા કરી લેવા...
કોરોના : 10 કલાકમાં નોંધાયા 78 નવા કેસ! હવે આંકડો પહોંચ્યો આટલે…આજ 8:30 PM...
કોરોના : આરોગ્ય વિભાગના અગર સચિવશ્રીની સવારે યોજાયેલી પત્રકાર પરિષદ બાદ 10 કલાકમાં ફરી નવા 78 કેસ સામે આવ્યા છે. આ એક ચિંતાનો વિષય...
Junagadh News : હર શિખર તિરંગા’ અભિયાન સાથે આવેલા કર્નલ રણવીરસિંહ જામવાલે ગોરખનાથ શિખર...
Junagadh News : હર શિખર તિરંગા' અભિયાન સાથે આવેલા કર્નલ રણવીરસિંહ જામવાલે ગોરખનાથ શિખર પર તિરંગો લહેરાવ્યો!
કર્નલ રણવીરસિંહ જામવાલ આર્મીમેન હોવાની સાથે એક...
જૂનાગઢ શહેરનો એકમાત્ર કોરોના પોઝીટીવ દર્દી આજ તા.19મી મેના રોજ ડિસ્ચાર્જ થયો.
ટુક સમય પહેલા ગુજરાતમાં માત્ર જૂનાગઢ અને અમરેલી એ બે જિલ્લાઓમાં જ કોરોના વાઇરસ પ્રવેશ્યો ન હતો, પરંતુ જૂનાગઢમાં ગત તા.5મી મેના રોજથી કોરોના...
Junagadh News: જૂનાગઢ યાર્ડમાં ગત શનિવારે 1.54 લાખ કિલો સોયાબીનની આવક થઇ, પ્રતિ મણ...
Junagadh News: જૂનાગઢ યાર્ડમાં ગત શનિવારે 1.54 લાખ કિલો સોયાબીનની આવક થઇ, પ્રતિ મણ રૂ.880 થી 950 ભાવ રહ્યો.
જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં હાલમાં દરરોજ...
અમૃત આહાર ઉત્સવ : સંપૂર્ણપણે પ્રાકૃતિક અને ભેળસેળ રહિત વસ્તુઓ, ખેડૂતો પાસેથી...
અમૃત આહાર ઉત્સવ : આજકાલ બજારમાં આપણે કોઈપણ ખાદ્યપદાર્થ ખરીદવા જઈએ તો, તેમાં ભેળસેળ હોવાનો ભય હંમેશા આપણાં મનમાં રહેતો હોય છે.બજારમાં એવી કેટલીય...
રાજ્યમાં સતત વધી રહ્યો છે કોરોના રિકવરી રેટ, તા.13મી મે, 8:30 PM સુધીમાં કુલ...
ગુજરાતમાં દિવસે ને દિવસે રિકવરી રેટમાં સતત વધારો દેખાઈ રહ્યો છે. સાથે જ મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. ભારતમાં પણ આજે કોરોના સંક્રમિત...
પાન-માવાથી વિશ્વમાં સૌથી વધુ મોઢાના કેન્સર નું ભોગ બને છે સૌરાષ્ટ્ર
"પાન-માવાથી વિશ્વમાં સૌથી વધુ મોઢાના કેન્સર નું ભોગ બને છે સૌરાષ્ટ્ર"
ઇંગ્લેન્ડના તબીબ અને જૂનાગઢના વતની ડો.રમેશ શાહે જણાવ્યું હતું કે, પાન-માવા, બીડી-સિગારેટ જેવા વ્યસનોથી...
Junagadh News : જૂનાગઢ એસ.ટી.વર્કશોપમાં પાણી ઘુસી જતા અંદાજે 45 લાખનું નુકસાન; ઉપરાંત તણાયેલા...
Junagadh News : જૂનાગઢ એસ.ટી.વર્કશોપમાં પાણી ઘુસી જતા અંદાજે 45 લાખનું નુકસાન; ઉપરાંત તણાયેલા 4500 ટાયરમાંથી હજુ 2800 જ રિકવર થયાં.
જૂનાગઢમાં આવેલ જળપ્રલયથી...
એક રાતમાં કોરોના નોંધાયા 25 કેસ અને 1 મૃત્યુ. ચાલો જાણીએ તા.12મી એપ્રિલ સવારે...
સમગ્ર રાજ્યમાં આજે કોરોના વાઇરસ અતિવેગથી પ્રસરી રહ્યો છે, પરંતુ આ મહામારીની સૌથી વધુ અસર અમદાવાદમાં વર્તાઈ રહી છે. કારણ કે ગત એક જ...
ગિરનાર અને ગિરીકંદરાઓ રોક ક્લાઈમ્બિંગ માટે મનાય છે અત્યંત મહત્ત્વના…
ગરવો ગિરનાર એ વાદળથી વાત્યુ કરે... આ પંક્તિ દરેક સોરઠવાસીએ સાંભળી જ હોય, પરંતુ આ ગરવો ગિરનાર ખાલી પોતે જ વાદળ સાથે વાતું નથી...
૪૫ જેટલા દિવ્યાંગો પ્રથમ વાર વીવીપેટ સાથે વોટ કરશે.
વિધાનસભા ની આવનારી ચૂંટણી માં જૂનાગઢ ની મંગલમુર્તિ સંસ્થાના ૪૫ જેટલા દિવ્યાંગો પ્રથમ વાર વીવીપેટ સાથે વોટ કરશે. આ દિવ્યાંગ મતદારો ને વીવીપેટ અંગે...
દેશમાં 24 કલાક બાદ કોરોના ના 22 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા, સાથે જ...
કોરોના : દેશમાં હવે કોરોનાના કેસમાં દરરોજ ધરખમ વધારો થઈ રહ્યો છે. જેના કારણે સમગ્ર દેશમાં કોરોનાના કુલ કેસ 6 લાખ 50 હજાર થવા...