37.6 C
junagadh
Friday, March 29, 2024
Home News

News

What we read is what we become. This said, we are here with all the Positive activities going on around us but which goes unnoticed most of the time by the current News Media.We do this to create an everlasting impact on our society by setting examples to follow which in turn leads to our image of an ideal city.News Agency Junagadh

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં થઈ રહ્યો છે વૃક્ષ વાવેતરનો અનોખો યજ્ઞ, 25 હજાર જેટલાં વૃક્ષો વાવી...

જૂનાગઢ : આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક...

હવામાન ખાતા એ વાવાઝોડા “ઓખી” ની આગાહી કરેલ છે.

"હવામાન ખાતા એ વાવાઝોડા "ઓખી" ની આગાહી કરેલ છે." જેના પગલે જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જેને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે....
કોરોના

અમદાવાદમાં 1000થી વધુ કેસ સાથે રાજ્યમાં કોરોના પહોંચ્યો આટલે…ચાલો જાણીએ 11:30 AM સુધીની સ્થિતિ

ગુજરાતમાં છેલ્લા થોડાક કલાકોમાં જે રીતે કોરોના અસરગ્રસ્ત દર્દીઓના આંકડા સામે આવી રહ્યા છે તે ખરેખર ચિંતાજનક છે. ગઈકાલે એક જ રાતમાં નવા 228...

Junagadh News : ગિરનારની પરિક્રમામાં સ્વચ્છતા રહે તે માટે ખાસ દેખરેખ રખાશે; પરિક્રમાને લઈને...

Junagadh News : ગિરનારની પરિક્રમામાં સ્વચ્છતા રહે તે માટે ખાસ દેખરેખ રખાશે; પરિક્રમાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિટિંગનું આયોજન થયું. આગામી તા.23 નવેમ્બર...

Poor Line Benefits : ગરીબી રેખા નીચે જીવતા લોકોને સરકાર તરફથી મળી રહ્યો છે...

Poor Line Benefits : ગરીબી રેખા નીચે જીવતા લોકોને સરકાર દ્વારા અત્યંત રાહત દરે અનાજ આપવામાં આવે છે. જેના માટે સરકાર દ્વારા કેટલાક નિતી...

Junagadh News: જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં ટ્રાકીકનો ભંગ કરનાર 674 તથા...

Junagadh News: જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં ટ્રાકીકનો ભંગ કરનાર 674 તથા પ્રોહીબિશનને લગત 100 ઇસમ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી! નાતાલ તથા...
Junagadh News

Junagadh News : દિવાળીના તહેવારો દરમિયાન તા.10 થી 15 નવેમ્બર સુધી ટ્રાફિક નિયમન માટે...

Junagadh News : દિવાળીના તહેવારો દરમિયાન તા.10 થી 15 નવેમ્બર સુધી ટ્રાફિક નિયમન માટે વાહનો માટે પ્રવેશબંધી રહેશે. દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં ખરીદીના હેતુથી...
Junagadh News

Junagadh News : ગિરનારની લીલી પરીક્રમામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, શ્રધ્ધાળુઓની સુરક્ષાને લઈ...

Junagadh News : ગિરનારની લીલી પરીક્રમામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, શ્રધ્ધાળુઓની સુરક્ષાને લઈ જૂનાગઢ પોલીસે ફૂટ પેટ્રોલીંગ કર્યું. આગામી તા.23 નવેમ્બર થી તા.27...
કોરોના

10 કલાકમાં ફરી વધ્યા કોરોના 34 નવા કેસ…ચાલો જાણીએ આજરોજ સાંજે 8:30 વાગ્યા સુધીની...

એક જ દિવસમાં ફરી કોરોના ના નવા 34 કેસ સામે આવ્યા છે. છેલ્લા થોડાક કલાકોમાં નોંધાયેલા કેસની સાપેક્ષમાં આજના કેસ કંઈક અંશે રાહતપૂર્ણ ગણી...
જૂનાગઢ

આવો જાણીએ જૂનાગઢ જંકશનની જુનવાણી વાતો

જૂનાગઢ એક પ્રાચીન નગર છે. અનેક પૌરાણિક અને ઐતિહાસિક સ્થળો ધરાવતા આ નગરની વાત જ કઇંક અનોખી છે. આ શહેરની મુલાકાત લેવા માટે દર...
કોરોના

કોરોના : દેશમાં તા.4થી જૂન, 5:00PM સુધીમાં અત્યાર સુધીના સૌથી વધારે 9,000થી વધુ કેસ...

ભારતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસનો આંકડો 2 લાખને પાર થઈ ગયો છે, તો સાથે જ કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા પણ 1 લખને પાર...
સોમનાથ

સોમનાથ ના દરિયામાં ન્હાવા પર લાગ્યો પ્રતિબંધ, સામે આવ્યા અનેક કારણો!

સોમનાથ માં આવેલું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ છે. સોમનાથ મહાદેવજી સાથે અતૂટ શ્રદ્ધાને કારણે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટતા હોય છે. આ...

Junagadh News: જૂનાગઢની પિતા-પુત્રીની જોડીએ વડાપ્રધાન મોદીના પેઇન્ટિંગ બનાવી ‘ઈનફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’...

Junagadh News: જૂનાગઢની પિતા-પુત્રીની જોડીએ વડાપ્રધાન મોદીના પેઇન્ટિંગ બનાવી 'ઈનફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો વડોદરા ગ્રૂપના 34 કલાકારોએ વિવિઘ માધ્યમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...
ફ્રેન્ડશીપ બેલ્ટ

વ્રુદ્ધઆશ્રમ જઈને વડીલોને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને આ દિવસની ઉજવણી કરી હતી

ફ્રેન્ડશીપ બેલ્ટ : મિત્ર તો ગમે તેટલી ઉંમરનો હોય હેં ને ? આ જ મૂળ વિચારને લઈ દર વર્ષે 'સ્વપ્ન યુવા વિકાસ મંડળ' લગભગ...
ઉપરકોટ

ગુજરાત પ્રવાસન મંત્રીએ ઉપરકોટ ના વિકાસ ઉપરાંત સૌરાષ્ટ્રને પ્રવાસન હબ બનાવવા ફાળવ્યા કરોડો રૂપિયા!

ઉપરકોટ : ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાનશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ટુરિઝમને વેગવંતો કરીને ચોમેર ગુજરાતની ખ્યાતિ પ્રસરાવ્યા બાદ ગુજરાતમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો હતો....
Mahashivratri 2020

Mahashivratri 2020 : નાગા સાધુબાવા ની રવાડી: જૂનાગઢ શિવરાત્રી મેળાનું મુખ્ય આકર્ષણ

Mahashivratri 2020 : મહાશિવરાત્રીનું નામ પડે એટલે સૌપ્રથમ આપણી નજર સમક્ષ ભવનાથનો મેળો જ આવી જાય! જ્યારે ભવનાથના મેળાનું ચિત્ર નજર સમક્ષ આવે ત્યારે...
કોરોના

ચાલો જાણીએ એક જ દિવસમાં અધધ 55 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોના વાઇરસનો ગ્રાફ...

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો અત્યારે 200થી ઉપરનો થઈ ચૂક્યો છે. ગઈકાલે એક જ દિવસમાં નવા 55 કેસ નોંધાયા, જેમાંના 50 કેસ માત્ર અમદાવાદમાં...
Junagadh News

Junagadh News: જૂનાગઢ યાર્ડમાં ગત શનિવારે 1.54 લાખ કિલો સોયાબીનની આવક થઇ, પ્રતિ મણ...

Junagadh News: જૂનાગઢ યાર્ડમાં ગત શનિવારે 1.54 લાખ કિલો સોયાબીનની આવક થઇ, પ્રતિ મણ રૂ.880 થી 950 ભાવ રહ્યો. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં હાલમાં દરરોજ...
સ્કૂલવાન

જો તમારું બાળક સ્કૂલવાન માં જાય છે, તો એક જાગૃત વાલી તરીકે આટલી તકેદારીઓ...

સ્કૂલવાન : દરેક માતાપિતા પોતાના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ હોય એવું ઇચ્છતા હોય છે. આ માટે તેઓ પોતાના બાળકની ખૂબજ કાળજી રાખતા હોય છે. એમને...

Junagadh News : આગામી તા.12 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી સુધી વેરાવળ-સુરત સાપ્તાહિક ટ્રેન શરૂ થશે.

Junagadh News : આગામી તા.12 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી સુધી વેરાવળ-સુરત સાપ્તાહિક ટ્રેન શરૂ થશે. રેલવે તંત્ર દ્વારા પશ્ચિમ રેલવેએ યાત્રિકોની સુવિધા માટે વેરાવળથી સુરત...

LATEST NEWS