32.6 C
junagadh
Friday, April 26, 2024
Home News

News

What we read is what we become. This said, we are here with all the Positive activities going on around us but which goes unnoticed most of the time by the current News Media.We do this to create an everlasting impact on our society by setting examples to follow which in turn leads to our image of an ideal city.News Agency Junagadh

વૃદ્ધા આશ્રમ ખાતે વડીલો ની સાથે હોળી ની ઉજવણી કરવામાં આવી હતી.

આજ રોજ (02/03/2018) સ્વપ્ન યુવા વિકાસ મંડળ અને ગજજુ મેનટાલીટી (યુ ટ્યુબ ચેનલ) ની ટીમ દ્વારા જૂનાગઢ શહેર ના અપના ઘર વૃદ્ધા આશ્રમ ખાતે...

જૂનાગઢ : આઝાદ ચોકમાં પ્રથમ વખત ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જેમાં...

જૂનાગઢ મધુર સોશ્યલ ગૃપ દ્વારા મંદિર, મસ્જીદ, કબ્રસ્તાથી લઇ ગીરનાં અભ્યારણ્ય સુધી ધ્વજ વંદનનાં કાર્યક્રમ કરવામાં આવ્યાં છે. પ્રમુખ સલીમ ગુજરાતીએ જણાવ્યું કે, આ...
Junagadh News

Junagadh News : બાળકો વેકેશનની ખરી મજા માણી શકે તે માટે જૂનાગઢમાં યોજાશે આ...

Junagadh News : વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓએ પરિક્ષાના માહોલમાં વ્યસ્ત થઈ ગયા છે, સાથે તેમના વાલીઓ પણ પરિક્ષાલક્ષી તૈયારીમાં કોઈ કચાસ ન રહી જાય તેનું...
Junagadh News

Junagadh News : ખોડલધામ વિદ્યાર્થી સમિતિના ભાઈઓ દ્વારા દાતાર સફાઇ અભીયાન કરવામાં આવ્યું.

Junagadh News : ખોડલધામ વિદ્યાર્થી સમિતિના ભાઈઓ દ્વારા દાતાર સફાઇ અભીયાન કરવામાં આવ્યું. આજરોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ ચાલતી યુવા પાંખ શ્રી...
ભવનાથ મહાદેવ

ભવનાથ મહાદેવ : ગિરનાર ક્ષેત્રમાં બિરાજતા સ્વયંભૂ મહાદેવ

ભવનાથ મહાદેવ : ગિરનારની તળેટીમાંલિંગ સ્વરૂપે બિરાજતાં સ્વયંભૂ મહાદેવ. ભવનાથને લોકભાષામાં ભવેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભવનાથ મહાદેવના દર્શન માત્રની અનેક પ્રકારના પાપનો...

સાસણ ગીર ખાતે આજે 3 માર્ચ એ વિશ્વ વન્ય જીવ દિવસ આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં...

સાસણ ગીર ખાતે આજે 3 માર્ચ એ વિશ્વ વન્ય જીવ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ડો. હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય...

Junagadh News – જૂનાગઢમાં ધોરણ-12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે આગામી 20-21 જાન્યુઆરીના રોજ બોર્ડને સમકક્ષ...

Junagadh News- જૂનાગઢમાં ધોરણ-12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે આગામી 20-21 જાન્યુઆરીના રોજ બોર્ડને સમકક્ષ પ્રી-બોર્ડ પરીક્ષા લેવામાં આવશે. બોર્ડની પરીક્ષા નજીક આવતા જ વિદ્યાર્થીઓ અને...
કોરોના

ફરી એક દિવસમાં નવા 247 કેસ આવતા તા.27મી એપ્રિલ 8:30PM સુધીમાં કોરોના ના પોઝીટીવ...

ગુજરાતના અગ્રસચિવશ્રીની ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદ બાદ 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 247 કેસ સામે આવ્યા છે. સાથે જ સમગ્ર ભારતમાં પણ કોરોના વાઇરસ...

Junagadh News : પરિક્રમાના 6 દિવસ દરમિયાન જૂનાગઢ પોલીસે વિખૂટા [પડેલા 138 બાળકો સહિત...

Junagadh News : પરિક્રમાના 6 દિવસ દરમિયાન જૂનાગઢ પોલીસે વિખૂટા [પડેલા 138 બાળકો સહિત 1003 ભાવિકોનો મેળાપ કરાવ્યો. જૂનાગઢ લીલી પરિક્રમા દરમિયાન જૂનાગઢ પોલીસે...

1927 જેટલા દિવ્યાંગોને મફત મુસાફરી કરવા માટેના આજીવન પાસ કરાવી આપવામાં આવ્યા છે

જુનાગઢમાં સમાજ સુરક્ષા યોજના હેઠળ 1927 જેટલા દિવ્યાંગોને મફત મુસાફરી કરવા માટેના આજીવન પાસ કરાવી આપવામાં આવ્યા છે. વર્ષ 2017 માં 383 દિવ્યાંગોને સાધન...
કોરોના

જૂનાગઢમાં 2 દિવસના વિરામ બાદ તા.8મી જૂન, 11AM સુધીમાં કોરોના ના નવા 4 કેસ...

જૂનાગઢમાં કોરોના ના કેસની સંખ્યા ધીમી પણ મક્કમ ગતિએ વધતી જઈ રહી છે. જેના કારણે હાલ જૂનાગઢમાં કોરોનાના પોજીટીવ કેસ 35 જેટલા થઈ ગયા...

Junagadh News : ગુજરાત સરકારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની ઈનામી રાશિમાં વધારો

Junagadh News : ગુજરાત સરકારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની ઈનામી રાશિમાં વધારો , અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનારને ૫૦,૦૦૦ જગ્યાએ રૂ.૧...
Junagadh News

Junagadh News : જિલ્લા રોજગાર કચેરીનું બહુમાળી ભવનમાં અને અભિલેખાગાર કચેરીનું ગાંધી ચોક ખાતે...

Junagadh News : જિલ્લા રોજગાર કચેરીનું બહુમાળી ભવનમાં અને અભિલેખાગાર કચેરીનું ગાંધી ચોક ખાતે સ્થળાંતર કરાયું. જૂનાગઢ જિલ્લાના રોજગાર ઇચ્છુક યુવાનોને રોજગારલક્ષી સેવાઓ અસરકારક...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દિવ્યભાસ્કર અને કૃષિ મહિલા મંડળ દ્વારા મહિલા સશક્તિકરણ પર સેમિનારનું...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દિવ્યભાસ્કર અને કૃષિ મહિલા મંડળ દ્વારા મહિલા સશક્તિકરણ, મહિલા સ્વાતંત્ર્ય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે.વિનામૂલ્યે આ કાર્યક્રમમાં જોડાવા માટે...
કોરોના

ગુજરાતમાં કોરોના ના કારણે થયેલ મૃત્યુઆંક 1,300ને પાર, સાથે જ જાણીએ દેશની કોરોનાની સ્થિતિ...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસમાં 470 દર્દીઓનો વધારો નોંધાયો છે, જો કે રાજ્યમાં અને દેશમાં કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા પણ...
The Plight of Asiatic Lions

The Plight of Asiatic Lions , Sasan Gir , Lions , how to save...

The Plight of Asiatic Lions : સમગ્ર એશિયામાં એક માત્ર જૂનાગઢમાજ જોવા મળતાં એશિયાઈ સિંહો એ જુનાગઢનું આગવું ગૌરવ છે. પરંતુ વર્તમાન સમયમાં જંગલ...
Parul University

Parul University : ઈજિપ્ત ખાતે આયોજિત વૈશ્વિક લોકકલા મહોત્સવમાં પારુલ યુનિવર્સિટીના યુવા કલાકારોએ ગરબાના...

Parul University : ઈજિપ્ત ખાતે આયોજિત વૈશ્વિક લોકકલા મહોત્સવમાં પારુલ યુનિવર્સિટીના યુવા કલાકારોએ ગરબાના તાલે ભારતની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય આપ્યો! તાજેતરમાં ઈજિપ્તની રાજધાની કાઈરો...
કોરોના

જૂનાગઢમાં તા 27મી મેના રોજ બપોરે 12:30 વાગ્યા સુધીમાં કોરોના 3 લોકો ડિસ્ચાર્જ...

જૂનાગઢમાં જેમ જેમ કોરોના વાઇરસના કેસ સામે આવી રહ્યા છે, તેમ તેમ રિકવર થતા દર્દીઓના આંકડામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. આજ તા.27મી મે...

Junagadh News : પ્રજાસત્તાક દિવસે 20 મિનિટની કલ્ચરલ મેગા ઈવેન્ટમાં એક સાથે 13 કલા...

Junagadh News : પ્રજાસત્તાક દિવસે 20 મિનિટની કલ્ચરલ મેગા ઈવેન્ટમાં એક સાથે 13 કલા જૂથો પ્રસ્તુતિ આપીને સૌરાષ્ટ્ર-ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરની ઝાંખી કરાવશે. 26મી જાન્યુઆરી...
Mahobat Maqbara

Mahobat Maqbara : વ્યસ્ત સડકોની વચ્ચે ધબકતું જૂનાગઢનું હૃદય

Mahobat Maqbara : જૂનાગઢ નગર પર કાળક્રમે કેટલાંય રાજાઓએ શાસન કર્યું. જેમાં જૂનાગઢ પર રાજ કરનારા અંતિમ શાસકો એટલે બાબી વંશજો. બાબી વંશના રાજાઓ...

LATEST NEWS