28.4 C
junagadh
Tuesday, March 19, 2024

Beautiful Beach of Mangrol : મુંબઈની મરીન ડ્રાઈવ કે મિયામીનું બીચ...

Beautiful Beach of Mangrol : ગુજરાતીઓ ફરવાના બહુ શોખીન હોય છે, તેમાં પણ ઉનાળાનું વેકેશન આવે એટલે ગુજરાતી સહેલાણીઓ વિશ્વભરમાં ફરવા માટે પહોચી જાય...

માનનીય મુખ્યમંત્રીશ્રીને સિંહના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ કરતો ખુલ્લો પત્ર

તા: ૧૧/૦૫/૨૨૦૨૦ સોમવાર જય હિન્દ ખમ્મા ગીરને વિષય: શહીદ સિંહ ની કુરબાની અને એના અિસ્તત્વ પર આવેલો ખતરો અખંડ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી (સેવક) શ્રી વિજય રૂપાણી સાહેબ. જય જય ગરવી ગુજરાત જય સીયારામ સાહેબ,...

શિવરાત્રી મેળો શાંતિપૂર્ણ, તસવીરોમાં જુઓ પ્રથમ વખત બનેલી ઐતિહાસિક ઘટના!

શિવરાત્રી મેળો : આપણાં જૂનાગઢની આગવી ઓળખ કહી શકાય, તેવો મહાશિવરાત્રીનો મેળો ગઈકાલે તા.21મી ફેબ્રુઆરીના રોજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો. નાગા સાધુઓની રવેડી અને...

Lion Census Gir : શું તમે જાણો છો કે, સૌપ્રથમ સિંહ...

Lion Census Gir : આપણે સૌ જાણીએ છીએ કે, વર્ષ 2020માં ઉનાળાના સમયગાળા દરમિયાન સિંહ ગણતરી થવા જઈ રહી છે. છેલ્લે વર્ષ 2015માં સિંહની...

શું તમે જાણો છો કે, આખા ભારતમાં સિંહ શા માટે સાસણ...

સમગ્ર વિશ્વમાં માત્ર બે જ સ્થળ એવાં છે જ્યાં સિંહ જોવા મળે છે; એક તો આફ્રિકા ખંડના ગીચ જંગલોમાં અને બીજું એશિયા ખંડના ભારતમાં...

Junagadh Before Independent : આઝાદી પહેલાનું જાજરમાન જૂનાગઢ

Junagadh Before Independent : જૂનાગઢ આ નામ સાંભળતા જ જૂનાગઢવાસીઓની છાતી ગજગજ ફૂલવા માંડે! જૂનાગઢ જેટલું જૂનું છે, એટલું જ રૂડું અને સૌ કોઈનું...

ભાલકાતીર્થ માં યોજાયેલ સુવર્ણ શિખર મહોત્સવ તથા આ તીર્થક્ષેત્ર સાથે જોડાયેલી...

આહીર સમાજ આયોજિત સુવર્ણ શિખર ધર્મધ્વજા મહોત્સવનો 10 ઑક્ટોબરે સાંજે 5 વાગે દ્વારકાધીશને ધ્વજા ચઢાવ્યા બાદ દ્વારકાથી પ્રારંભ થયો હતો. જે બીજા દિવસે ધર્મયાત્રામાં...

Veer Hamirji Gohil Somnath : સોમનાથ પર થયેલા આક્રમણમાં મુઠ્ઠીભર શૂરવિરો...

Veer Hamirji Gohil Somnath : ભારત દેશમાં ઘણા વીર યોધ્ધાઓ થયા છે કે, જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે. કોઈએ મંદીરના રક્ષણ માટે...

જાણો કાળવા ચોક ના નામકરણ અને ત્યાં ઊભેલી પ્રતિમાનો ઉજળો ઇતિહાસ

તેં કીધી કાળવા, લાખાત વાળી લી, સુબો નવ સોરઠ તણો, તેને દંડયો ધોળે દી. કાળવા ચોક : પોરબંદર પંથકના ઓડદર ગામે વિક્રમ સંવત 1796 વૈશાખ...

સોમનાથ મંદિરને ‘ સ્વચ્છ આઇકોનિક પ્લેસ ’નો એવોર્ડ મળ્યો, જાણો ત્યાંની...

ગુજરાતમાં આવેલું જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ એટલે સોમનાથ મહાદેવ મંદિર, કે જે સૌરાષ્ટ્રની શાન કહી શકાય. અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર ન કેવળ પવિત્ર...

Malbapa Manekvada : બે ગામના કજિયા વચ્ચે એક સાપએ ચિરાઈને પોતાનો...

Malbapa Manekvada : જૂનાગઢથી ૩૦ કિલોમીટરના અંતરે વેરાવળ ફોરલાઈન હાઇવે પર જતા અને કેશોદ તરફથી 15 કિલોમીટરના અંતરે સાબરી નદીના કાંઠે માણેકવાડા ગામ આવેલું...

આવો જાણીએ જૂનાગઢ જંકશનની જુનવાણી વાતો

જૂનાગઢ એક પ્રાચીન નગર છે. અનેક પૌરાણિક અને ઐતિહાસિક સ્થળો ધરાવતા આ નગરની વાત જ કઇંક અનોખી છે. આ શહેરની મુલાકાત લેવા માટે દર...

ચેલૈયાની જગ્યા : શેઠ સગાળશા અને ચંગાવતીએ કરેલી શ્રીહરિની મહેમાનગતિની ગાથા

ચેલૈયાની જગ્યા : એક દંતકથા અનુસાર, બિલખા એ બલિ રાજાનું રહેઠાણ- બલિસ્થાન હતું, એમ જાણવા મળેલ છે. બિલખામાં ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે જેમ...

Narsinh Mehta Lake : શહેરની મધ્યમાં આવેલું બ્યુટીફુલ સ્ટ્રેસ રિલિવર સ્પોટ...

Narsinh Mehta Lake : મોટા ભાગે જ્યારે કોઈ સ્થળ વિશે વાત કરવાની હોય, તો વાતની શરૂઆત તેના ઐતિહાસિક મૂળ દ્વારા કે તેના ઈતિહાસના સંદર્ભમાં...

વિલિંગ્ડન ડેમ ની મુલાકાત તમને જૂનાગઢ અને પ્રકૃતિના પ્રેમમાં પાડી દેશે!

વિલિંગ્ડન ડેમ : આપણે જૂનાગઢવાસીઓ હરવા ફરવાના શોખીન તો ખરાં જ, બરાબર ને!! ફરવાની વાત આવે એટલે આપણે સૌ હંમેશા તૈયાર જ હોઈએ. ખાસ...

સતાધાર : સોરઠના સંતોનો સંગ થતાં જ, એક પશુ પણ પીર...

જૂનાગઢ થી 37 કિલોમીટર દૂર સતાધાર ધામ આવેલું છે. સતાધાર એટલે આપાગીગાનો ઓટલો. સતાધારનીજગ્યામાં ઘણા સંતો થઈ ગયા છે કે, જેણે માનવ સેવા, ગૌ...

Trambkeshwar Mahadev : જાણો બે નંદી ધરાવતા જૂનાગઢ ની નજીક આવેલા...

Trambkeshwar Mahadev : શીર્ષક વાંચતાં જ એમ થાય કે એકજ મંદિરમાં બે પોઠિયા હોય એ શક્ય જ નથી! સાચું ને? પણ, આ શક્ય છે....

વિલિંગ્ડન ડેમ કે કિલિંગડન ડેમ?

વિલિંગ્ડન ડેમ : આર્ટિકલનું શીર્ષક વાંચીને તમને કદાચ ચિત્ર તો સ્પષ્ટ થઈ ગયું હશે, કે આજે વિલિંગ્ડન ડેમની વાત કરવાના છીએ! જી હા વાત...

જૂનાગઢ માં આવેલા આ શિવલિંગની સ્થાપના ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા થઈ હતી…

ઈતિહાસ પાને એક આગવી ઓળખ ધરાવતું આપણું શહેર જૂનાગઢ અનેક પૌરાણિક મંદિરોથી સજ્જ છે. દરેક મંદિર સાથે એક રોચક કથા ચોક્કસ જોડાયેલી હોય છે,...

ઉપરકોટ માં સ્થિત થયેલી તોપો ધરાવે છે આ રોચક ઇતિહાસ!

ઉપરકોટ : જૂનાગઢ શહેર પ્રકૃતિના ખોળે વસતું એક ઐતિહાસિક નગર છે. વિવિધ રાજાશાહી સ્થાપત્યની ઝાંખી કરાવતું આ નગર પોતે જ એક પૌરાણિક વારસો છે,...

LATEST NEWS