Happy Mahavir Jayanti
Mahavir Jayanti is celebrated by Jains and it marks the day of the birth of Lord Mahaveer who is the 24th and the last...
જૂનાગઢમાં આજીવિકા દિવસની કરાઇ ઉજવણી
જૂનાગઢ તા.૫, પંડીત દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મીશન હેળ આયોજીત ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જૂનાગઢ કૃષિ યુનિનાં...
ભોલેનાથ ટ્રસ્ટ દ્વારા જુનાગઢથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે
હવે શ્રાવણ માસ નજીક આવતા શિવભક્તો આતુરતાથી આ પવિત્ર માસની રાહ જોઈ રહયા છે. આપણા જૂનાગઢના ભોલેનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા નવ વર્ષથી દર વર્ષે...
“સેવા સેતુ” કાર્યક્રમના ચોથા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું
સરકારની વિવિધ લોકોપયોગી યોજનાઓ, પ્રવૃત્તિઓ વીશે પ્રજાને માહીતી મળે, સરળતાથી આ લાભ મેળવી શકે તથા તેમના પ્રશ્નોનો ઝડપી નીકાલ લાવી શકાય તે હેતુ થી...
જૂનાગઢની સરકારી શાળાના વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે ગાંધીજીના વિચારો પર સોનેરી કાર્યો
મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે ગાંધીજીના જન્મ મૃત્યુ પર્યંત સુધીના કુલ 150 જેટલા ફોટોગ્રાફ્સનું પ્રદર્શન તા.24, જાન્યુઆરીના રોજ કન્યા શાળા નંબર-4 પ્રા. શાળા...
સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ મતદાન આપણાં જૂનાગઢમાં થયું હતું! જાણીએ એ ઐતિહાસિક દિવસની સંપૂર્ણ માહિતી…
15મી ઓગષ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો. એ સમયે જૂનાગઢનાં નવાબ ભારતમાં ભળવાને બદલે પાકિસ્તાનમાં ભળવા માંગતા હતાં. ત્યારે અનેક આગેવાનો દ્વારા જૂનાગઢને...
અનેક જંગો જીતીને, જિંદગી સામે હારી જનાર બે જીગરજાન સિંહમિત્રોની અનોખી મિત્રતા
ગીરની લીલુડી ધરતી, અને આ ધરતીના બે જોરાવર હાવજ, ગીરને અલવિદા કહીને નીકળી ગયા! બાડો અને નાગરાજ નામ પડે એટલે ભલભલા માલધારીઓના કલેજા કાંપવા...
જૂનાગઢ જિલ્લામાં થઈ રહ્યો છે વૃક્ષ વાવેતરનો અનોખો યજ્ઞ, 25 હજાર જેટલાં વૃક્ષો વાવી...
આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ...
ઔદ્યોગિક તાલીમ આપીને યુવતીઓને પગભર બનાવે છે “જૂનાગઢ મહિલા આઈટીઆઈ”.
ગુજરાત સરકાર મહિલાઓ માટે સતત કાર્યશીલ રહે છે. કોઈને કોઈ યોજના થકી બહેનોને સ્વાવલંબન આપવા માટે ગુજરાત સરકાર સાથે જૂનાગઢ તંત્ર પણ સતર્ક રહે...
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર! ફરી વધ્યા પોઝીટીવ કેસ…આજરોજ સવારે 11:30 વાગ્યા સુધીની સ્થિતિ
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના અતિવેગથી ફેલાઈ રહ્યો છે. જો કે તેની લડાઈ માટે પ્રધાનમંત્રીશ્રી દ્વારા લોકડાઉન 2.0 અમલમાં મુકવામાં આવ્યું છે. જેના કારણે...
રાજ્યમાં વધુ 300 લોકોના ડિસ્ચાર્જ સાથે જાણીએ તા.18મી મે, 5:00PM સુધીની દરેક જિલ્લાઓની સ્થિતિ
સતત વેગથી ફેલાતા કોરોનાના કારણે હાલ ગુજરાતમાં કોરોનાનો આંક 11,000ને પાર થઈ ચૂક્યો છે, તો ભારતમાં પણ કોરોનાના આંકડા 95 હજારને પાર થઈ ચૂક્યા...
તા.27મી મે, 5:00PM સુધીમાં ગુજરાત સહિત ભારતમાં નવા નોંધાયેલા કેસનો આંકડો આટલો થયો…
સમગ્ર દેશમાં વ્યાપી ગયેલો કોરોના વાઇરસ ભારત અને ગુજરાતમાં પણ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. જો કે તેની સામે રિકવર થતા લોકોની સંખ્યામાં પણ...
ગુજરાતમાં નવા 510 કેસ સાથે જાણીએ દેશની કોરોનાની સ્થિતિ વિશે…
ગુજરાત અને ભારતમાં કોરોનાના આંકડા ખૂબ ઝડપી ગતિએ વધી રહ્યા છે. જેના થકી દેશમાં અત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 3 લાખ 66 હજાર...
આજે નોંધાયેલા 34 કેસની વિસ્તાર પ્રમાણે માહિતી મેળવીએ.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં હવે કોરોનાના કેસ બમણી ગતિએ વધી રહ્યા છે. જો કે આ ગતિ ખાસ કરીને Unlock1.0 અને Unlock2.0માં વધી ચુકી હોય...
PrakrutiMitra really made this “Lili Parikrama” a “Green Parikrama” with their efforts.
ગિરનાર ખાતે પરિક્રમા પુરી થઇ ગઈ છે અને બધાએ ખુબ જ ઉત્સાહ સાથે આ પરિક્રમા માં ભાગ લીધો હતો. દર વર્ષે લાખો લોકો પરિક્રમા...
જૂનાગઢ બે બહેનો રોજ ચલાવે છે 60 કિ.મી. સાઇકલ
ખામધ્રોળમાં ખેતી કામ કરતા નારણભાઇ માવદીયાની બે પુત્રીઓ સ્પોર્ટસ ક્ષેત્રે પોતાનું નામ ઉંચુ કરી રહી છે, સાધારણ સાધનોની મદદથી આ બહેનો સતત સંઘર્ષ કરી...
A Happy Women’s Day to all the women going strong!
Women are the real architects of our society, the building blocks of our home, the foundation of our lives.
A Happy Women's Day to all...
7 day adventure course
આજના સ્પર્ધાત્મક અને ડિજિટલ યુગમાં બાળકો પ્રકૃતિથી દૂર થઈ ગયા છે. ત્યારે વેકેશનના ફ્રી સમયમાં બાળકો પ્રકૃતિના ખોળે રમે, વિચરે, નવા ગુણો શીખે અને...
મેઘાણી સાહીત્ય કોર્નર
ગત તારીખ 11/7/2018ના રોજ જુનાગઢ એસ.પી. કચેરીમાં 'મેઘાણી સાહીત્ય કોર્નર'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેમા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખેલા 75 પુસ્તકોને સ્થાન...
જુનાગઢ ખાતે એક વિશિષ્ટ સેમીનાર યોજવામાં આવ્યો
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલય, જુનાગઢ ખાતે એક વિશિષ્ટ સેમીનાર યોજવામાં આવ્યો. જે અંતર્ગત અનુસૂચિત જાતિને મળતા લાભો, મહિલાઓના...