જળ એજ જીવન છે
"જળ એજ જીવન છે" ઉનાળાના સમયમાં જલસ્રોતોમાં પાણીનું પ્રમાણ ઓછું છે.દરેકને પાણી મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ કેટલાંક લોકો ગેરકાયદેસર રીતે...
બાબા મિત્ર મંડળ દ્વારા હાલ ઉનાળાના ધોમધખતા તડકામાં પગરખા(ચપ્પલ) જરૂરીયાતમંદ લોકો ને આપવામાં આવ્યા.
બાબા મિત્ર મંડળ દ્વારા હાલ ઉનાળાના ધોમધખતા તડકામાં દાતાશ્રી તરફથી મળેલ પગરખા(ચપ્પલ) જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવે છે.
તે અંગે સંપર્ક,બાબા મિત્ર...
વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 9ની જોગવાઈ પ્રમાણે સિંહદર્શન કાયદેસર ગુનો બની ગયા છે
સામાજિક વનીકરણ વિભાગના વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 9ની જોગવાઈ પ્રમાણે સિંહદર્શન માટે સિંહને દોડાવવા/રંજાડવા, એની પાછળ વાહન દોડાવવા, ખાવાની લાલચ આપીને અમુક જગ્યાએ...
Best South Indian Food Place
South Indian Food Place : We are here with the 4th category of Aapdu Junagadh Food Awards presented by Rajani Group - Means Lifetime...
જૂનાગઢ ની સરકારી શાળાના વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે ગાંધીજીના વિચારો પર સોનેરી કાર્યો
જૂનાગઢ : મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે ગાંધીજીના જન્મ મૃત્યુ પર્યંત સુધીના કુલ 150 જેટલા ફોટોગ્રાફ્સનું પ્રદર્શન તા.24, જાન્યુઆરીના રોજ કન્યા શાળા નંબર-4...
India First Voting : સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ મતદાન આપણાં જૂનાગઢમાં થયું હતું! જાણીએ એ...
India First Voting : 15મી ઓગષ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો. એ સમયે જૂનાગઢનાં નવાબ ભારતમાં ભળવાને બદલે પાકિસ્તાનમાં ભળવા માંગતા હતાં. ત્યારે...
Question on Nature : પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?
Question on Nature : આપણે જો એક ક્ષણ માટે વિચારીએ કે, જો આપણી આ જૂનાગઢની ધરાને અલભ્ય વનસ્પતિઓ ધરાવતો ગિરનાર પર્વત, ઈતિહાસને જીવંત રાખતો...
ઉપરકોટ માં સ્થિત થયેલી તોપો ધરાવે છે આ રોચક ઇતિહાસ!
ઉપરકોટ : જૂનાગઢ શહેર પ્રકૃતિના ખોળે વસતું એક ઐતિહાસિક નગર છે. વિવિધ રાજાશાહી સ્થાપત્યની ઝાંખી કરાવતું આ નગર પોતે જ એક પૌરાણિક વારસો છે,...
ગિરનાર અને ગિરીકંદરાઓ રોક ક્લાઈમ્બિંગ માટે મનાય છે અત્યંત મહત્ત્વના…
ગરવો ગિરનાર એ વાદળથી વાત્યુ કરે... આ પંક્તિ દરેક સોરઠવાસીએ સાંભળી જ હોય, પરંતુ આ ગરવો ગિરનાર ખાલી પોતે જ વાદળ સાથે વાતું નથી...
ગુજરાતમાં કોરોના નો હાહાકાર! ફરી વધ્યા પોઝીટીવ કેસ…આજરોજ સવારે 11:30 વાગ્યા સુધીની સ્થિતિ
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના અતિવેગથી ફેલાઈ રહ્યો છે. જો કે તેની લડાઈ માટે પ્રધાનમંત્રીશ્રી દ્વારા લોકડાઉન 2.0 અમલમાં મુકવામાં આવ્યું છે. જેના કારણે...
રાજ્યમાં આજ તા.10મી મેના દિવસે સૌથી વધુ 454 લોકો કોરોના સામે જીત મેળવીને પોતાના...
કોરોના : કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈનને અનુસરીને આજે રાજ્યભરમાંથી અત્યાર સુધીના સૌથી વધુ 454 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં વધુ...
તા.27મી મે, 5:00PM સુધીમાં ગુજરાત સહિત ભારતમાં કોરોના નવા નોંધાયેલા કેસનો આંકડો આટલો થયો…
સમગ્ર દેશમાં વ્યાપી ગયેલો કોરોના વાઇરસ ભારત અને ગુજરાતમાં પણ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. જો કે તેની સામે રિકવર થતા લોકોની સંખ્યામાં પણ...
જૂનાગઢ શહેરમાં તા.19મી જૂન, સવારે 11 વાગ્યા સુધીમાં વધુ 2 કેસ સાથે કોરોના ની...
જૂનાગઢ શહેર સહિત સમગ્ર જીલ્લામાં કોરોના ના કેસમાં ફરી ગતિ જોવા મળી છે. શહેરમાં ફરી 2 કોરોનાના કેસ નોંધાયા છે અને તે સાથે જીલ્લામાં...
કોરોના : એક જ દિવસમાં નવા 48 પોઝીટીવ કેસ નોંધાયા, તો સાથે જ 48...
જિલ્લામાં કોરોનાના સતત વધતા કેસથી જૂનાગઢ કોરોનાનું નવું હૉટસ્પોટ બનવાની ભીતિ સેવાઇ રહી છે. તેમાં પણ ગઈકાલે એક જ દિવસમાં જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા...
Junagadh News : સૌરાષ્ટ્રની દ્વારકા અને વેરાવળ વેધર ઓફિસને વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન દ્વારા...
Junagadh News : સૌરાષ્ટ્રની દ્વારકા અને વેરાવળ વેધર ઓફિસને વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન દ્વારા 100 વર્ષ જૂની સક્રિય વેધશાળા તરીકે માન્યતા મળી છે.
- દુનિયાનાં...
Junagadh News : મારવાડી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગનો અભ્યાસ કરતાં વિદ્યાર્થી હિતેશ ક્રિપ્લાનીને રૂ.22 લાખનાં...
Junagadh News : મારવાડી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગનો અભ્યાસ કરતાં વિદ્યાર્થી હિતેશ ક્રિપ્લાનીને રૂ.22 લાખનાં વાર્ષિક પેકેજ સાથે સેરટસ કેપિટલમાં પ્લેસમેન્ટ મળ્યું.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ આજના...
Junagadh News: રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢના યુવા કવિ મિલિન્દ ગઢવીની સતત ત્રીજી વખત ‘શ્રેષ્ઠ...
Junagadh News: રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢના યુવા કવિ મિલિન્દ ગઢવીની સતત ત્રીજી વખત ‘શ્રેષ્ઠ ગીતકાર’ તરીકે પસંદગી થઈ!
ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાતી ચલચિત્રો માટે...
ભારતના એવા રાજ્ય કે જેઓ પોતાના નામકરણ પાછળ કઇંક રોચક તથ્ય ધરાવે છે!
કેરલમ્:
તાજેતરમાં જ કેરળ રાજ્યનું નામ બદલાવીને 'કેરલમ્' કરવામાં આવ્યું છે. મલયાલમ ભાષાના લોક વ્યુત્પત્તિ શાસ્ત્ર પ્રમાણે 'કેરળ' શબ્દએ ‘કેરા’ અને ‘આલમ’ એમ બે...
Junagadh News : મજેવડી દરવાજા સ્થિત એન્ટિક કોઈન્સ મ્યુઝિયમ ખાતે પોસ્ટલ સપ્તાહની ઉજવણી નિમિત્તે...
Junagadh News : મજેવડી દરવાજા સ્થિત એન્ટિક કોઈન્સ મ્યુઝિયમ ખાતે પોસ્ટલ સપ્તાહની ઉજવણી નિમિત્તે એન્ટિક પોસ્ટકાર્ડ અને ટિકિટોનું પ્રદર્શન યોજાયું.
આજના સોશિયલ મીડિયાના જમાનામાં...
Junagadh News : દિવાળીના તહેવારો દરમિયાન તા.10 થી 15 નવેમ્બર સુધી ટ્રાફિક નિયમન માટે...
Junagadh News : દિવાળીના તહેવારો દરમિયાન તા.10 થી 15 નવેમ્બર સુધી ટ્રાફિક નિયમન માટે વાહનો માટે પ્રવેશબંધી રહેશે.
દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં ખરીદીના હેતુથી...