21.3 C
junagadh
Thursday, December 25, 2025
Home News

News

What we read is what we become. This said, we are here with all the Positive activities going on around us but which goes unnoticed most of the time by the current News Media.We do this to create an everlasting impact on our society by setting examples to follow which in turn leads to our image of an ideal city.News Agency Junagadh

Clay modelling

MatinaGanesh Clay modelling workshop

Clay modelling : કોઈપણ નવા વિચારને લોકો સહયોગ આપશે કે નહીં આવી મુંજવણ રહેતી હોય છે પણ Aapdu Junagadh દ્વારા આયોજિત 'માટીના ગણેશ -...

Junagadh News : જૂનાગઢ પોલીસ દ્વારા 4 ઓક્ટોબરના રોજ ‘રન ફોર જૂનાગઢ’ નું આયોજન...

Junagadh News : જૂનાગઢ પોલીસ દ્વારા 4 ઓક્ટોબરના રોજ ‘રન ફોર જૂનાગઢ’ નું આયોજન થશે, દરેક લોકો નિઃશુલ્ક ભાગ લઈ શકશે. જૂનાગઢ પોલીસ દ્વારા...
કોરોના

કોરોના : અહીં આપેલી યાદી મુજબ જાણો તમારી આસપાસનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે...

આપણે સૌ જાણીએ છીએ કે આજ તા.20મી મે સુધીમાં જૂનાગઢમાં કુલ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 12 થઈ ચૂકી છે. સમગ્ર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કોરોનાના...

જૂનાગઢ Cityમાં કોરોના વાઇરસના 15 નવા કેસ નોંધાયા તેની વિગતવાર માહિતી જાણીએ.

જૂનાગઢમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને કારણે જૂનાગઢ જિલ્લામાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 150થી વધુ થઈ ચૂકી...
Junagadh News

Junagadh News : જંગલ વિસ્તારમાં ઘોંઘાટ અને પ્રદૂષણ ન કરવા ભવનાથમાં જનજાગૃતિ અભિયાન યોજાયું.

Junagadh News : જંગલ વિસ્તારમાં ઘોંઘાટ અને પ્રદૂષણ ન કરવા ભવનાથમાં જનજાગૃતિ અભિયાન યોજાયું. - ગત તા.5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને ભવનાથ વિસ્તારમાં બિનજરૂરી...
કોરોના

તા.30મી જૂન, 8:30 PM સુધીમાં જૂનાગઢ શહેરમાં વધુ 1 કોરોના દર્દીના મૃત્યુ સાથે શહેરની...

જૂનાગઢમાં વધી રહેલા કેસ ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે, તો સાથે જ હવે શહેરમાં કોરોના દર્દીના મૃત્યુથી પણ શહેરમાં ચિંતા...

Gir : ગીરના જંગલ માં સિંહોની સંખ્યા માં થયો વધારો,પ્રાથમિક ગણતરીમાં 600 નોંધાણી :...

Gir : ગુજરાતનું ગૌરવ એટલે ગીરના સિંહો જેની સંખ્યા વધારો થયાંનું સૂત્રોમાથી જાણવા મળ્યું છે. ગુજરાતમાં સિંહએ ગીરના જગલ અને તેની આજુબાજુના ગામોમાં તેમનો...
કોરોના

જૂનાગઢ જિલ્લામાં તા.2જી જુલાઈના રોજ 8:30 PM સુધીમાં કોરોના ના વધુ આવ્યા આટલા કેસ...

કોરોના  : જૂનાગઢ જિલ્લામાં કોરોના ના કેસ જે રીતે વધી રહ્યા છે, તે ખરેખર ચિંતા પમાડે છે. કારણ કે છેલ્લા થોડાક દિવસોથી જિલ્લામાં સરેરાસ...

Junagadh News : નવા રંગરૂપ સાથે ઉપરકોટનો કિલ્લો ખરેખર અદ્દભુત લાગી રહ્યો છે

Junagadh News: નવા રંગરૂપ સાથે ઉપરકોટનો કિલ્લો ખરેખર અદ્દભુત લાગી રહ્યો છે! અહીં કેટલાં એવાં લોકો છે; જે ઉપરકોટ કિલ્લાની આ ભવ્યતાને રૂબરૂ જઈને...
પરબધામ

પરબધામ માં યોજાનાર લોકમેળાની તૈયારીઓ પૂર્ણ, આવતીકાલથી થશે મેળાનો શુભારંભ…

પરબધામ : આપણાં જૂનાગઢથી અંદાજે 58 કિલોમીટર દૂર આવેલું ભેસાણ નજીકનું અતિપ્રાચીન પરબધામ ભાવિકોમાં અનેરી આસ્થાનું પ્રતિક છે. આ પરબધામમાં દર વર્ષે પરંપરા અનુસાર...

Junagadh New – જૂનાગઢ મહાનગરપાલિકાના ચોપડે 54 જાહેર પાર્કિંગ નોંધાયેલા છે, તેમ છતાં પાર્કિગની...

Junagadh New - જૂનાગઢ મહાનગરપાલિકાના ચોપડે 54 જાહેર પાર્કિંગ નોંધાયેલા છે, તેમ છતાં પાર્કિગની સમસ્યા એમની એમ છે! વર્તમાન સમયમાં વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધતી...
એમ્બ્યુલન્સ

જો આપની પાછળ આવતી એમ્બ્યુલન્સ ને સાઈડ નહીં આપો તો, ભરવો પડશે રૂ.10,000 દંડ!...

હવે કોઈપણ વ્યક્તિએ રસ્તા પર એમ્બ્યુલન્સ ને સાઈડ ન આપતા પહેલા બે વખત વિચારવું પડશે, કારણ કે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા મોટર વાહનો(સુધારણા)...
સુજલામ-સુફલામ

સુજલામ-સુફલામ જળ અભિયાન રેલી

સુજલામ-સુફલામ : તા. 30/04/2018 નાં રોજ જુનાગઢની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનાં NSS નાં વિદ્યાર્થીઓ દ્વારા "સુજલામ-સુફલામ જળ અભિયાન" રેલીનું આયોજન કરવામાં...
આધાર

આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિય સન્માન સમારોહનું આયોજન કરાયું

ગયા રવિવાર તા.26ના 'આધાર ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા સર્વજ્ઞાતિય સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. સામાન્ય રીતે દરેક જ્ઞાતિઓ દ્વારા તો સન્માન સમારોહના આયોજન થતા જ...
Parul University

Parul University : ઈજિપ્ત ખાતે આયોજિત વૈશ્વિક લોકકલા મહોત્સવમાં પારુલ યુનિવર્સિટીના યુવા કલાકારોએ ગરબાના...

Parul University : ઈજિપ્ત ખાતે આયોજિત વૈશ્વિક લોકકલા મહોત્સવમાં પારુલ યુનિવર્સિટીના યુવા કલાકારોએ ગરબાના તાલે ભારતની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય આપ્યો! તાજેતરમાં ઈજિપ્તની રાજધાની કાઈરો...

Junagadh News : જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉનહોલમાં આગામી તા.01 ડિસેમ્બરથી 5 દિવસીય ગિરનાર મહોત્સવ...

Junagadh News : જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉનહોલમાં આગામી તા.01 ડિસેમ્બરથી 5 દિવસીય ગિરનાર મહોત્સવ યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-મુંબઇ...
Junagadh News

Junagadh News : જૂનાગઢમાં ૮ થી ૧૩ વયના બાળકો માટે ખડક ચઢાણ તાલીમ/એડવેન્ચર કોર્ષ...

Junagadh News : જૂનાગઢમાં ૮ થી ૧૩ વયના બાળકો માટે ખડક ચઢાણ તાલીમ/એડવેન્ચર કોર્ષ ૨૦૨૩-૨૪ યોજાશે જૂનાગઢ દ્રારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ...
કોરોના

ગુજરાતમાં કોરોના ના કારણે થયેલ મૃત્યુઆંક 1,300ને પાર, સાથે જ જાણીએ દેશની કોરોનાની સ્થિતિ...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસમાં 470 દર્દીઓનો વધારો નોંધાયો છે, જો કે રાજ્યમાં અને દેશમાં કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા પણ...
rates of GST

Rates of GST : A guide to the new changes in the rates of...

Rates of GST : Today's Newspapers will be all about the new changes in the rates of GST on various commodities. Everyone will be...

Junagadh News : રિક્ષાચાલકની પ્રામાણિકતા; રૂ.5.50 લાખ રોકડા ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી!

Junagadh News : રિક્ષાચાલકની પ્રામાણિકતા; રૂ.5.50 લાખ રોકડા ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી! જૂનાગઢમાં રિક્ષાચાલકની પ્રામાણિકતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જે...

LATEST NEWS