25.3 C
junagadh
Tuesday, March 10, 2026
Home News

News

What we read is what we become. This said, we are here with all the Positive activities going on around us but which goes unnoticed most of the time by the current News Media.We do this to create an everlasting impact on our society by setting examples to follow which in turn leads to our image of an ideal city.News Agency Junagadh

ગુજરાત

ગુજરાત બોર્ડે રાજ્ય ની શાળાઓ માટે નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરાયુ છે.

ગુજરાત બોર્ડે રાજ્ય ની શાળાઓ માટે નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરાયુ છે. નવરાત્રિ વેકેશનના કારણે દિવાળી વેકેશન ટૂંકાવવામાં આવ્યું છે. વધુમાં હવેથી 21 નવેમ્બર ઇદેમિલાદ...
Junagadh News

Junagadh News: સુભાષ યુનિવર્સિટીના 2000 જેટલાં છાત્રોએ જૂનાગઢ શહેરમાંથી 2.5 ટન કચરો એકઠો કરી,...

Junagadh News: સુભાષ યુનિવર્સિટીના 2000 જેટલાં છાત્રોએ જૂનાગઢ શહેરમાંથી 2.5 ટન કચરો એકઠો કરી, એક દિવસીય સફાઈ અભિયાન સફળ બનાવ્યું! 'મેરી માટી મેરા દેશ'...
Independence day

JMC organized firework celebration on Independence day of Junagadh

9th November is celebrated as the Independence day of Junagadh, Junagadh Municipal Corporation organized firework celebration on this occasion. This celebration was organized at...
Junagadh News

Junagadh News : મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં રૂ.3.66 કરોડના કામને મંજૂરી મળી; જોષીપરામાં રૂ.3...

Junagadh News : મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં રૂ.3.66 કરોડના કામને મંજૂરી મળી; જોષીપરામાં રૂ.3 કરોડના ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર બનશે! ગત તા.27 જૂનના રોજ...
કોરોના

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 16 હજારથી વધુ પોજીટીવ કેસ નોંધાયા…

ભારતમાં કોરોના ની ગતિ દિન પ્રતિદિન વધતી જય રહી છે. જેના પરિણામે ટૂક સમયમાં જ દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5 લાખ થઈ...
કોરોના

24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા? ચાલો જાણીએ. 8:30PM સુધીની રાજ્યના જિલ્લાઓની કોરોના ની...

ગઈ કાલે ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગના અગ્રસચિવશ્રીની યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ આજે સાંજ સુધીમાં નવા 191 કોરોના ના દર્દીઓ સામે આવ્યા છે. આ સાથે જ...
મોરારી બાપુ

“ભક્ત કવિ નરસિંહ મેહતા ની નગરી એટલે કે જૂનાગઢ માં મોરારી બાપુ ની નરસિંહ...

"ભક્ત કવિ નરસિંહ મેહતા ની નગરી એટલે કે જૂનાગઢ માં મોરારી બાપુ ની નરસિંહ મેહતા એવોર્ડ માં વિશેષ ઉપસ્થિતિ" શરદપૂનમની સાંજે ગિરનાર ની તળેટી માં...

Junagadh News : જૂનાગઢ સંગ્રહાલય દ્વારા આઝાદી પર્વની ઉજવણી અંતર્ગત 13 ઓગસ્ટના રોજ વિવિધ...

Junagadh News : જૂનાગઢ સંગ્રહાલય દ્વારા આઝાદી પર્વની ઉજવણી અંતર્ગત 13 ઓગસ્ટના રોજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે! રાજ્યના યુવક સેવા, રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના...

જૂનાગઢ શહેરનો એકમાત્ર કોરોના પોઝીટીવ દર્દી આજ તા.19મી મેના રોજ ડિસ્ચાર્જ થયો.

ટુક સમય પહેલા ગુજરાતમાં માત્ર જૂનાગઢ અને અમરેલી એ બે જિલ્લાઓમાં જ કોરોના વાઇરસ પ્રવેશ્યો ન હતો, પરંતુ જૂનાગઢમાં ગત તા.5મી મેના રોજથી કોરોના...
કોરોના

ચાલો જાણીએ તા.17મી મે, 5:30PM સુધીમાં રાજ્યના જિલ્લાઓની કોરોના ની સ્થિતિ વિશે…

હાલ ગુજરાતમાં કોરોના નો આંક 11,000ને પાર થઈ ચૂક્યો છે, તો ભારતમાં પણ કોરોનાના આંકડા 90 હજારને પાર થઈ ચૂક્યા છે. અહીં જૂનાગઢ સહિત...
Junagadh News

Junagadh News: ભારતનું સૂર્ય મિશન આદિત્ય L1 આગામી તા.2 સપ્ટેમ્બરના રોજ સવારે 11.50 વાગ્યે...

Junagadh News: ભારતનું સૂર્ય મિશન આદિત્ય L1 આગામી તા.2 સપ્ટેમ્બરના રોજ સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટા ખાતેથી લોન્ચ થશે સૂર્યનું અધ્યયન કરનારી પ્રથમ અંતરિક્ષ આધારિત...

કોરોના ના કપરા કાળ વચ્ચે થોડાક સારા સમાચાર, રાજ્યમાં રિકવરી આંક પહોંચ્યો 1,500એ! તા.6ઠ્ઠી...

ગઈકાલે આરોગ્ય અગ્રસચિવશ્રીની યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ ગુજરાતમાં નવા 380 કેસનો ઉમેરો થયો છે. જો કે ગુજરાત અને ભારતમાં ગઇકાલની સરખામણીમાં આજના દિવસે કોરોના...

જૂનાગઢ : આઝાદ ચોકમાં પ્રથમ વખત ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જેમાં...

જૂનાગઢ મધુર સોશ્યલ ગૃપ દ્વારા મંદિર, મસ્જીદ, કબ્રસ્તાથી લઇ ગીરનાં અભ્યારણ્ય સુધી ધ્વજ વંદનનાં કાર્યક્રમ કરવામાં આવ્યાં છે. પ્રમુખ સલીમ ગુજરાતીએ જણાવ્યું કે, આ...
Junagadh News

Junagadh News : જૂનાગઢ સિવિલ હોસ્પિટલના યુવા તબીબે જનરલ એનેસ્થેસિયા આપ્યા વગર માત્ર 7...

Junagadh News : જૂનાગઢ સિવિલ હોસ્પિટલના યુવા તબીબે જનરલ એનેસ્થેસિયા આપ્યા વગર માત્ર 7 મિનિટમાં 75 વર્ષના વૃદ્ધાનો તૂટેલો ગોળો બદલાવી સફળ ઓપરેશન કર્યું. ...

Junagadh News : વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે યોજાયેલા વૈશ્વિક લોકકલા મહોત્સવમાં 20 દેશોના...

Junagadh News : વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે યોજાયેલા વૈશ્વિક લોકકલા મહોત્સવમાં 20 દેશોના 200થી વધુ કલાકારોએ ભાગ લઈ વસુધૈવ કુટુમ્બકમના મંત્રને સાર્થક કર્યો! ...
જુનાગઢ

જુનાગઢ માં પણ CT scan સેવા તદ્દન ફ્રીમાં થઈ શકશે

હવે આપણા જુનાગઢ માં પણ CT scan સેવા તદ્દન ફ્રીમાં થઈ શકશે. જનરલ હોસ્પિટલ, જુનાગઢ દ્વારા હવે CT scan સેવા પણ શરૂ કરવામાં આવી...

Junagadh News : વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે પ્રચાર માધ્યમોના ઉભરતા ઉમેદવારો માટે મિડીયા...

Junagadh News : વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે પ્રચાર માધ્યમોના ઉભરતા ઉમેદવારો માટે મિડીયા ફેસ્ટ 'માધ્યમ' નું આયોજન કરવામાં આવ્યું. તાજેતરમાં પારુલ યુનિવર્સિટી ખાતે...
Traffic Awareness

Traffic Awareness

Traffic Awareness : છેલ્લા પંદર દિવસથી ટ્રાફીક તંત્ર દ્વારા ખુબ સરાહનીય કામગીરી ચાલી રહી છે ત્યારે એક અંદાજ મૂજબ આટલા દિવસોમાં રૂ.2,37,000 જેટલો દંડ...
Junagadh News

Junagadh news : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આગામી તા.4-5 જાન્યુઆરીએ “અવસર પંચમ” યુવક...

Junagadh news : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આગામી તા.4-5 જાન્યુઆરીએ "અવસર પંચમ" યુવક મહોત્સવ યોજાશે; 750 વિદ્યાર્થીઓ ભાગ લેશે. વિદ્યાર્થીઓમાં કલા, સંસ્કૃતિ અને...
કોરોના

તા.31મી મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં ગુજરાત સહિત ભારતના કોરોના ના આંકડાઓ પર...

કોરોના : ભારતમાં વધતા જતા કેસના કારણે કુલ પોઝીટીવ કેસનો આંકડો 2 લખને નજીક પહોંચવા આવ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના આંકડા હવે 15,000ને વટી...

LATEST NEWS