Junagadh News : નવરાત્રિ દરમિયાન શાળાઓમાં રહેશે કઇંક આ પ્રકારે વેકેશન!
Junagadh News : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ચાલુ વર્ષે પણ શાળા કોલેજોમાં નવરાત્રિનું વેકેશન આપવાની જાહેરાત કરી છે. ગત મંગળવારે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આઠ...
Junagadh News : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લાં પાંચ દિવસમાં જીરૂનાં ભાવમાં તોફાની ઉછાળો;...
Junagadh News : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લાં પાંચ દિવસમાં જીરૂનાં ભાવમાં તોફાની ઉછાળો; એક મણનાં ભાવ રૂ.11,680 નોંધાયા.
છેલ્લાં કેટલાંક દિવસોથી જીરૂનાં ભાવમાં...
ગિરનાર ના કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું આરોગ્ય વર્ધક કેન્દ્ર એટલે યોગાશ્રમ
યોગાશ્રમ : જિંદગીની રોજીંદી ભાગદોડથી આપણે કંટાળી જતાં હોઈએ છીએ, અને એ કંટાળાને દૂર કરવા આપણે સંગીત સંભાળવું, રમતો રમવી, ચાલવા કે દોડવા જવું-...
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ત્રિરંગા યાત્રા “યાદ કરો કુરબાની” યોજવામાં આવી
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્ર ભાવના પ્રબળ બને તે હેતુથી શહીદોના ફોટા તથા રાષ્ટ્રધ્વજ સાથે તા. 14/08/2018 ના રોજ ત્રિરંગા યાત્રા "યાદ કરો કુરબાની" યોજવામાં...
કોરોના : સુરતમાં એકસાથે 54,000 લોકોને હોમકવોરંટાઇન કરવામાં આવ્યા
ગુજરાતના સુરતમાં એકસાથે 54,000 લોકોને કવોરંટાઇન કરવામાં આવ્યા. થોડાક સમય પહેલા એક ડી-માર્ટના કર્મચારીને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા અનેક લોકોને કવોરંટાઇન કરવામાં આવ્યા હતા....
દેશભરમાં કોરોના થી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 25,000થી વધુ. તા.14મી મે, 8:30PM સુધીની સ્થિતિ...
ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓનો આંકડો છેલ્લા થોડાક દિવસોથી સરેરાશ 3,000થી વધુ જ નોંધાઇ રહ્યો છે, જેના કારણે હાલ દેશમાં કોરીના વાઇરસના દર્દીઓની સંખ્યા 80,000...
જૂનાગઢ ના ડુંગરપુર ગામે ૩૦૦ શ્રમજીવીઓ દ્વારા થતી મનરેગા હેઠળની જળ સંચયની કામગીરી
જૂનાગઢ : મનરેગા હેઠળ ડુંગરપુર ગામ પાસે ખાણ વિસ્તારમાં પાણીનો સંગ્રહ થાય તે માટે ૩૦૦થી વધું મહિલા શ્રમજીવીઓ મશીનરીના ઉપયોગ વગર શ્રમદાન કરી રહી...
Junagadh News : જૂનાગઢની નેત્રમ શાખાને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સતત આઠમી વખત પ્રથમ સન્માન...
Junagadh News : જૂનાગઢની નેત્રમ શાખાને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સતત આઠમી વખત પ્રથમ સન્માન પ્રાપ્ત થયું
વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરા દ્વારા જાન્યુઆરી-2023 થી...
ચાલો જાણીએ તા.17મી મે, 5:30PM સુધીમાં રાજ્યના જિલ્લાઓની કોરોના ની સ્થિતિ વિશે…
હાલ ગુજરાતમાં કોરોના નો આંક 11,000ને પાર થઈ ચૂક્યો છે, તો ભારતમાં પણ કોરોનાના આંકડા 90 હજારને પાર થઈ ચૂક્યા છે. અહીં જૂનાગઢ સહિત...
Mahobat Maqbara : વ્યસ્ત સડકોની વચ્ચે ધબકતું જૂનાગઢનું હૃદય
Mahobat Maqbara : જૂનાગઢ નગર પર કાળક્રમે કેટલાંય રાજાઓએ શાસન કર્યું. જેમાં જૂનાગઢ પર રાજ કરનારા અંતિમ શાસકો એટલે બાબી વંશજો. બાબી વંશના રાજાઓ...
Junagadh News : વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે યોજાયેલા વૈશ્વિક લોકકલા મહોત્સવમાં 20 દેશોના...
Junagadh News : વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે યોજાયેલા વૈશ્વિક લોકકલા મહોત્સવમાં 20 દેશોના 200થી વધુ કલાકારોએ ભાગ લઈ વસુધૈવ કુટુમ્બકમના મંત્રને સાર્થક કર્યો!
...
તા.30મી જૂન, 8:30 PM સુધીમાં જૂનાગઢ શહેરમાં વધુ 1 કોરોના દર્દીના મૃત્યુ સાથે શહેરની...
જૂનાગઢમાં વધી રહેલા કેસ ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે, તો સાથે જ હવે શહેરમાં કોરોના દર્દીના મૃત્યુથી પણ શહેરમાં ચિંતા...
Junagadh Birds : જાણો આપણાં જૂનાગઢમાં મહેમાન બનીને આવતા પક્ષીઓ વિશે.
Junagadh Birds : આપણાં જૂનાગઢમાં એક બાજુ ગઢ ગરવો ગિરનાર છે તો બીજી બાજુ સિંહોની ત્રાડ સંભળાય એવી ગાંડી ગીર છે. જૂનાગઢએ ઘણી બધી...
જૂનાગઢ Cityમાં નોંધાયેલા રેકોર્ડબ્રેક 25 પોઝીટીવ કેસની વિગતવાર માહિતી જાણો.
Unlock1.0 બાદ unlock2.0ની શરૂઆતમાં જ જૂનાગઢ જીલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં જાણે વિસ્ફોટ થયો હોય તેમ નવા કેસ ઉમેરાઈ રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી...
રાજ્યમાં સતત વધી રહ્યો છે કોરોના રિકવરી રેટ, તા.13મી મે, 8:30 PM સુધીમાં કુલ...
ગુજરાતમાં દિવસે ને દિવસે રિકવરી રેટમાં સતત વધારો દેખાઈ રહ્યો છે. સાથે જ મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. ભારતમાં પણ આજે કોરોના સંક્રમિત...
Junagadh News : જૂનાગઢમાં વિસરાયેલા પોસ્ટકાર્ડની માંગ એકાએક વધી; 15,000 થી વધુ પોસ્ટ કાર્ડ...
Junagadh News : જૂનાગઢમાં વિસરાયેલા પોસ્ટકાર્ડની માંગ એકાએક વધી; 15,000 થી વધુ પોસ્ટ કાર્ડ ખરીદાયા
ડિજિટલ સોશીયલ મીડિયાના જમાનામાં પોસ્ટકાર્ડ લખવાની પ્રથા મોટાભાગે વિસરાય...
Happy Birthday Junagadh
Happy Birthday : India celebrates its Independence day on 15th August whereas Princely state Junagadh gained independence much later. Junagadh got Independence on November...
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના નવા 24 હજારથી વધુ કેસ નોંધાયા, સાથે જ...
ગુજરાત અને ભારતમાં કોરોનાના આંકડા ખૂબ ઝડપી ગતિએ વધી રહ્યા છે. જેના થકી દેશમાં અત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 7 લાખ 67 હજારને...
જાણો આ વખતેની નવરાત્રિ કઈ રીતે અલગ છે દર વર્ષ કરતા…
નવરાત્રી શરૂ થઇ રહી છે તો મજા તો કરવાની જ ને !
નવલા નોરતાંના લીધે ઉત્સાહ વધી રહ્યો છે એમાં પણ આ વખતે નવરાત્રીમાં કંઇક...
ગુજરાતમાં નવા 510 કેસ સાથે જાણીએ દેશની કોરોના ની સ્થિતિ વિશે…
ગુજરાત અને ભારતમાં કોરોનાના આંકડા ખૂબ ઝડપી ગતિએ વધી રહ્યા છે. જેના થકી દેશમાં અત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 3 લાખ 66 હજાર...







































