Aapdo Avaaj – Devendra P. Ram
#AapdoAvaaj #AapduJunagadh
નીચેના આ ફોટો છે બોરદેવી ના, બોરદેવી ફરવા માટે ખુબ જ સારું સ્થળ છે એ આપણે સૌ જાણીએ જ છે, પણ આટલી સુંદર એવી...
સક્કરબાગ : જુનાગઢની શાન
ભારતના જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાંના એક એવાં સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ શહેરમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇ.સ. ૧૮૬૩ માં થઇ...
જૂનાગઢની આ યુનિવર્સિટીએ મેળવ્યું ગુજરાતની ચાર શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં સ્થાન! આવો જાણીએ સંપૂર્ણ વિગતો…
આપણાં જૂનાગઢનું ગૌરવ કહી શકાય એવી વિશ્વવિદ્યાલય એટલે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી. આ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત માટે વરદાન...
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 હજારથી વધુ કેસ નોંધાયા, સાથે જ જાણીએ...
ગુજરાત અને ભારતમાં કોરોનાના આંકડા ખૂબ ઝડપી ગતિએ વધી રહ્યા છે. જેના થકી દેશમાં અત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 7 લાખ 67 હજારને...
“૧૨મી નાપાસ મિત ચૌહાણે લખ્યું એથિકલ હેકિંગનું પુસ્તક.”
"૧૨મી નાપાસ મિત ચૌહાણે લખ્યું એથિકલ હેકિંગનું પુસ્તક."
મિત ચૌહાણ ની ઉમર ફક્ત ૧૯ વર્ષ ની છે અને અમરેલી નો રહેવાસી છે. મિત બે વર્ષ...
રાજ્યમાં તા.29મી મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં અત્યાર સુધીના સૌથી વધુ 608 લોકો...
ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારત દેશ કોરોના વાઇરસ સામેની લડાઈમાં ટક્કર આઓવ માટે એક નમૂનારુપ સાબિત થયેલ છે. હાલ સમગ્ર વિશ્વ કોરોના સામે જીત...
ચાલો જાણીએ રાજ્યના જિલ્લાઓમાં છેલ્લા 12 કલાકમાં નોંધાયેલા કોરોના સંબંધિત આંકડાઓ વિશે…
ગઈકાલે સાંજે 5 વાગ્યાથી અત્યાર સુધીમાં ગુજરાતમાં નવા 94 કોરોના પોઝીટીવ કેસનો ઉમેરો થયો છે. આ સાથે જ 5 લોકોના મૃત્યુ પણ થાય છે,...
Two extra buses have been arranged for Junagadh-Somnath route during the holy month of...
Two extra buses have been arranged for Junagadh-Somnath route owing to the rush during the holy month of Shrawan, the month of worshipping Lord...
આપણી ધરોહર આપણી ઓળખ – Janmat Group Junagadh
જનમત ગ્રુપ જૂનાગઢ દ્વારા તા.૪/૦૩/૨૦૧૮, રવિવારના રોજ ભવનાથ પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે " આપણી ધરોહર આપણી ઓળખ " નામના લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...
શા માટે દિગંબર સાધુઓ મૃગીકુંડમાં કરે છે શાહી સ્નાન? જાણો મૃગીકુંડનો વિશેષ મહિમા..
કાન્યકુબ્જ(કનોજ) નામના નગરમાં યદુવંશી રાજા ભોજ રાજ કરતો. પૂર્વ કર્મના પુણ્યના પ્રતાપે પોતાની પ્રજાનું ધર્મયુક્ત પાલન કરતો હતો. તે વિદ્વાનો અને ઋષિઓ પાસેથી ધર્મકથા...
ગત 24 કલાકમાં 3 મૃત્યુ સાથે કેટલા પોઝીટીવ કેસ નોંધાયા તેની વિગતવાર માહિતી મેળવો.
જૂનાગઢમાં છેલ્લા થોડાક સમયથી વધી રહેલા પોઝીટીવ કેસના કારણે હાલ કુલ પોઝીટીવ કેસનો આંક 300થી ઉપર પહોંચી ગયો છે, તો સાથે જ ગઈકાલે જિલ્લામાં...
જૂનાગઢના ક્રિકેટ પ્રેમીઓ માટે નોબલ કોલેજ દ્વારા નોબલ પ્રીમિયર લીગનું આયોજન થઈ રહ્યું છે…
નોબલ એન્જીનીયરીંગ કોલેજ ખાતે પહેલી ઇન્ટર કોલજ ક્રિકેટ ટુર્નામેન્ટ 'નોબલ પ્રીમિયર લીગ'નું આયોજન થશે...
જૂનાગઢની ક્રિકેટ પ્રેમી જનતા માટે ક્રિકેટની મજા માણવાની સુવર્ણ તક લઈને...
National level Girnar climber-avatars competition
"રાજ્યકક્ષા ની આરોહણ-અવરોહણ સ્પર્ધા બાદ, જૂનાગઢ માં યોજાઈ રહી છે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા જેમાં સૌથી વધારે સ્પર્ધક રાજસ્થાનનાં છે" દેશમાં અતિ કઠિન અને જોખમી...
Aapdo Avaaj Campaign
#AapdoAvaaj #AapduJunagadh
Aapdo Avaaj Junagadh Campaign
Yes, we live in a democratic country!
Don't you believe me?
Have a look at this picture then. This Gentleman has given us...
Happy Mahavir Jayanti
Mahavir Jayanti is celebrated by Jains and it marks the day of the birth of Lord Mahaveer who is the 24th and the last...
કાળરાત્રીમાં નોંધાયા નવા 176 કેસ અને 7 મૃત્યુ…આજ સવારે 11:30 વાગ્યા સુધીની સ્થિતિ
ગઈકાલની રાત ગુજરાત માટે કાળરાત્રી કહી શકાય. કારણ કે એક જ રાતમાં કોરોના પોઝીટીવના નવા 176 કેસ નોંધાયા અને સાથે જ 7 કોરોનાગ્રસ્ત દર્દીઓનું...
Weight Loss Series Part 3
Weight Loss Series Part 3: Live session with Dietitian Monika Vaishnav and Dr. Seema Pipaliya (B.Physio and Pain, Mobility and Fitness Expert) who are...
બાલાજી હનુમાન યુવક મંડળ દ્વારા બટૂક ભોજનનું આયોજન કરવામાં આવ્યું
હનુમાન જયંતીના પાવન અવસર પર બાલાજી હનુમાન યુવક મંડળ દ્વારા બાલાજી હનુમાન મંદિર, દિપાંજલી - 2, સૂરભી એપા. ગ્રાઉન્ડ ખાતે બટૂક ભોજનનું આયોજન કરવામાં...
Janmat Group cleaned the Kund adjacent to Damodar Kund on April 22
જનમત ગ્રુપ જૂનાગઢ દ્રારા 22/04/2018 રવિવારનાં રોજ સવારે 09:15 થી 01:00 વાગ્યા દરમ્યાન ભવનાથ ખાતે દામોદર કુંડ ની બાજુ નો કુંડ સાફ કરવામાં આવ્યો....
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,000થી વધુ લોકોએ આપી કોરોનાની મ્હાત, સાથે જ અહીં છે...
ભારતમાં વધતા જતા કેસના કારણે કુલ પોઝીટીવ કેસનો આંકડો 2 લાખને નજીક પહોંચવા આવ્યો છે, તો સાથે જ 95,000થી વધુ લોકો રિકવરી મેળવી ચુક્યા...