29.8 C
junagadh
Saturday, November 8, 2025
Home News

News

What we read is what we become. This said, we are here with all the Positive activities going on around us but which goes unnoticed most of the time by the current News Media.We do this to create an everlasting impact on our society by setting examples to follow which in turn leads to our image of an ideal city.News Agency Junagadh

Junagadh

જૂનાગઢ ની સરકારી શાળાના વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે ગાંધીજીના વિચારો પર સોનેરી કાર્યો

જૂનાગઢ : મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે ગાંધીજીના જન્મ મૃત્યુ પર્યંત સુધીના કુલ 150 જેટલા ફોટોગ્રાફ્સનું પ્રદર્શન તા.24, જાન્યુઆરીના રોજ કન્યા શાળા નંબર-4...
જૂનાગઢ

જૂનાગઢ ખાતે યોજાયેલી સાઇકલ, સ્કેટિંગ અને દોડ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ચાલો જાણીએ વિજેતાઓના...

આજના સમયમાં બાળકો ગેમ્સ અને સોકીયલ મીડિયાના કારણે આઉટડોર ગેમ્સને ભૂલતા જણાય છે ત્યારે જૂનાગઢ નાં આંગણે સમયાંતરે આકર્ષક રમતોનું આયોજન કરીને બાળકોને અને...

દેશમાં એક જ દિવસમાં કોરોના ના નવા 32 હજારથી વધુ કેસ નોંધાયા, સાથે...

જૂનાગઢ હવે કોરોના નું નવું હૉટસ્પોટ બની ચૂક્યું છે, કારણ કે છેલ્લા એક મહિનાની અંદર નોંધાયેલા અધધ નવા કેસના કારણે જૂનાગઢમાં કોરોનાના કુલ પોઝીટીવ...
Post Card

Junagadh News : જૂનાગઢમાં વિસરાયેલા પોસ્ટકાર્ડની માંગ એકાએક વધી; 15,000 થી વધુ પોસ્ટ કાર્ડ...

Junagadh News : જૂનાગઢમાં વિસરાયેલા પોસ્ટકાર્ડની માંગ એકાએક વધી; 15,000 થી વધુ પોસ્ટ કાર્ડ ખરીદાયા ડિજિટલ સોશીયલ મીડિયાના જમાનામાં પોસ્ટકાર્ડ લખવાની પ્રથા મોટાભાગે વિસરાય...
મહાશિવરાત્રી

મહાશિવરાત્રી ના આગલા દિવસે ભવનાથ મુકામે યોજાશે આ ખાસ કાર્યક્રમ

મહાશિવરાત્રી : જૂનાગઢમાં ગિરનાર ખાતે આગામીતા.27 ફેબ્રુઆરીથી યોજાનાર શિવરાત્રી કુંભમેળાનો વિધિવત રીતે પ્રારંભ થશે. આ મેળાને રાષ્ટ્રવ્યાપી બનાવવા માટે રાજ્ય સરકારે મહાશિવરાત્રીના પર્વે યોજાતા...

Junagadh News : ગિરનારની ગોદમાં વર્ષ 1979ની કાર્યરત પંડિત દિનદયાળ પર્વતાહોરણ તાલીમ કેન્દ્રમાં અત્યાર...

Junagadh News : ગિરનારની ગોદમાં વર્ષ 1979ની કાર્યરત પંડિત દિનદયાળ પર્વતાહોરણ તાલીમ કેન્દ્રમાં અત્યાર સુધીમાં 33965 લોકોએ ખડક ચઢાણનું પ્રશિક્ષણ મેળવ્યું. જૂનાગઢ ભવનાથમાં કાર્યરત...

Junagadh News : જૂનાગઢ જિલ્લાની જર્જરિત સરકારી કચેરીઓને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવશે.

Junagadh News : જૂનાગઢ જિલ્લાની જર્જરિત સરકારી કચેરીઓને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવશે. તાજેતરમાં જૂનાગઢમાં જર્જરિત ઇમારતો પડવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે આ...
કોરોના

ગુજરાતમાં કોરોના ના કારણે થયેલ મૃત્યુઆંક 1,300ને પાર, સાથે જ જાણીએ દેશની કોરોનાની સ્થિતિ...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસમાં 470 દર્દીઓનો વધારો નોંધાયો છે, જો કે રાજ્યમાં અને દેશમાં કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા પણ...

Junagadh News : ગુજરાત રાજ્યના 15 થી 35 વર્ષના યુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ...

Junagadh News : ગુજરાત રાજ્યના 15 થી 35 વર્ષના યુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે. ગુજરાત રાજ્યના 15 થી 35 વર્ષના યુવક-યુવતીઓ નૈસર્ગીક...
Junagadh News

Junagadh News : શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.માં હવે ઘરબેઠા ડિપ્લોમા અભ્યાસ થઈ શકે; ફોર્મ...

Junagadh News : શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.માં હવે ઘરબેઠા ડિપ્લોમા અભ્યાસ થઈ શકે; ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ ઓગસ્ટ રહેશે. વેરાવળ સ્થિત શ્રી સોમનાથ...

Junagadh News : જૂનાગઢ જિલ્લામાં સિઝનનો સરેરાશ 150% વરસાદ નોંધાયો; સિઝન પૂર્ણ થવા સુધીમાં...

જૂનાગઢ જિલ્લામાં સિઝનનો સરેરાશ 150% વરસાદ નોંધાયો; સિઝન પૂર્ણ થવા સુધીમાં 200% થી પણ વધુ વરસાદ નોંધવાની શક્યતા! સામાન્યરીતે 15 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ...
કોરોના

સોશિયલ મીડિયામાં ફેલાયેલ કોરોના વાઈરસ સંબંધિત ખોટી અફવાઓ અને તેના તથ્ય

આપણે સૌ જાણીએ છીએ કે, ભારત સહિત સમગ્ર વિશ્વ આજે કોરોના વાઇરસની ભયંકર મહામારી સામે લડી રહ્યા છીએ. સરકાર સૌને ઘરમાં રહેવાની અપીલ કરી...
કરાટે ચેમ્પિયનશીપ

જૂનાગઢે કરાટે ચેમ્પિયનશીપ માં 4 ગોલ્ડ, 5 સિલ્વર તેમજ 16 બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્યકક્ષાએ...

અંબાજી ખાતે 8 મી ઓલ ઇન્ડિયા વાડોકાય કરાટે ચેમ્પિયનશીપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 250 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયશીપનું...

Junagadh News : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બ્રેસ્ટ કેન્સરની દવા બનાવવા ઉપયોગી રસાયણ...

Junagadh News : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બ્રેસ્ટ કેન્સરની દવા બનાવવા ઉપયોગી રસાયણ એઝાઇન્ડોલનું નવું સંશ્લેષણ વિકસાવ્યું. જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ...

Junagadh News – કેસર કેરીની સિઝન પૂર્ણ 12 માર્ચથી અત્યાર સુધીમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં...

Junagadh News - કેસર કેરીની સિઝન પૂર્ણ 12 માર્ચથી અત્યાર સુધીમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,65,171 બોક્ષની આવક થઇ. જૂનાગઢ જિલ્લાના ગામડામાંથી કેસર કેરીની...
સાસણ ગીર

સાસણ ગીર ખાતે આયોજીત થઈ રહ્યો છે ગીર મોનસૂન ફેસ્ટીવલ 2018.

સાસણ ગીર ખાતે આયોજીત થઈ રહ્યો છે ગીર મોનસૂન ફેસ્ટીવલ 2018. તા. 01/09/2018 થી 16/09/2018 દરમ્યાન યોજાનાર આ મોનસૂન ફેસ્ટીવલમાં ઉદ્ઘાટન પરેડ ઉપરાંત મુખ્ય...
વલ્લભભાઇ મારવાણિયા

વલ્લભભાઇ મારવાણિયા : ગાજરની ખેતી કરી પદ્મશ્રી પ્રાપ્ત કરનાર

વલ્લભભાઇ મારવાણિયા : આજે એક એવા ગુજરાતી કૃષિના ઋષિની વાત કરવી છે કે જેણે આખી જિંદગી અવનવા પ્રયોગ કરીને ગાજરની ખેતીને નવી દિશા આપી...

Kadvabhai Muljibhai Thummar, whose age is 114, will be voting in this year’s election...

Kadvabhai Muljibhai Thummar : When the youth is criticizing the current political situation, there are legends in Junagadh who have been voting ever since...
જૂનાગઢ

આવો જાણીએ જૂનાગઢ જંકશનની જુનવાણી વાતો

જૂનાગઢ એક પ્રાચીન નગર છે. અનેક પૌરાણિક અને ઐતિહાસિક સ્થળો ધરાવતા આ નગરની વાત જ કઇંક અનોખી છે. આ શહેરની મુલાકાત લેવા માટે દર...

Junagadh News : જૂનાગઢમાં યોજાવા જઈ રહ્યો છે; 32 અંધ દીકરીઓની બ્રાઇડલ ઇવેન્ટ

Junagadh News : જૂનાગઢમાં યોજાવા જઈ રહ્યો છે; 32 અંધ દીકરીઓની બ્રાઇડલ ઇવેન્ટ. અંધજન કન્યા છાત્રાલય, રિયાંશ સેવા સંસ્થા, પરશુરામ ફાઉન્ડેશન અને કૃષિ યુનિ. જૂનાગઢના...

LATEST NEWS