28 C
junagadh
Wednesday, January 22, 2025
Home News

News

What we read is what we become. This said, we are here with all the Positive activities going on around us but which goes unnoticed most of the time by the current News Media.We do this to create an everlasting impact on our society by setting examples to follow which in turn leads to our image of an ideal city.News Agency Junagadh

દેશમાં કોરોના ના કુલ પોઝીટીવ કેસનો આંક 10 લાખને પાર! સાથે જાણો ગુજરાત અને...

કોરોના : જૂનાગઢ અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવે કોરોનાના આંકડા બમણી ગતિએ વધી રહ્યા છે. છેલ્લા થોડાક દિવસથી દેશમાં અને ગુજરાતમાં કોરોનાના સતત...

જૂનાગઢ માં 09-11-2018 ના દિવસે રોપ-વે નો પ્રારંભ થશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ની જાહેરાત

જૂનાગઢ માં 09-11-2018 ના દિવસે રોપ-વે નો પ્રારંભ થશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ની જાહેરાત 33 વર્ષથી અટવાયેલી ગિરનાર રોપ-વે યોજના સાકાર થવા જઇ રહી છે....

Junagadh News : જૂનાગઢ એસઓજીનો ચાર્જ માંગરોળના પીએસઆઇ શીતલ સોલંકીને સોંપવામાં આવ્યો; પ્રથમ વખત...

Junagadh News : જૂનાગઢ એસઓજીનો ચાર્જ માંગરોળના પીએસઆઇ શીતલ સોલંકીને સોંપવામાં આવ્યો; પ્રથમ વખત મહિલા ફોજદારને નિમણૂક અપાઈ! ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે 232 પીઆઇ...

Junagadh News – 94 વર્ષ પહેલાં આજના દિવસે આપણાં જૂનાગઢ શહેરમાં ફાનસ યુગનો અંત...

Junagadh News - 94 વર્ષ પહેલાં આજના દિવસે આપણાં જૂનાગઢ શહેરમાં ફાનસ યુગનો અંત આવ્યો હતો અને આખુંય શહેર વીજળીના ગોળાથી પ્રકાશિત થયું હતું!...
કોરોના

અમદાવાદ બાદ વડોદરામાં વધ્યો કોરોના નો કહેર…આજરોજ સવારે 11:30 વાગ્યા સુધીની સ્થિતિ

એક જ રાતમાં ફરી કોરોના ના નવા 22 કેસ સામે આવ્યા છે. છેલ્લા થોડાક કલાકોમાં નોંધાયેલા કેસની સાપેક્ષમાં આજના કેસ કંઈક અંશે રાહતપૂર્ણ ગણી...

કોરોના ના નવા 18 કેસ આવ્યા, તેમાંથી Cityના કુલ કેસની વિગતવાર માહિતી મેળવીએ.

જૂનાગઢમાં હવે કોરોના ના નવા નોંધાતા કેસની સંખ્યા 10થી ઉપર જ રહે છે. જેના કારણે છેલ્લા થોડા જ સમયમાં નવા 100 કેસ ઉમેરાઈ ચુક્યા...

Junagadh News : સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જયપુરથી ઘડિયાલ અને રણ લોકડીનું આગમન થયું; બદલામાં...

Junagadh News : સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જયપુરથી ઘડિયાલ અને રણ લોકડીનું આગમન થયું; બદલામાં એક સિંહ યુગલ મોકલવામાં આવ્યું. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ અને...
અનાજની કીટ

જરૂરીયાતમંદ પરિવારને અનાજની કીટ નું વિતરણ વિતરણ કર્યુ

અનાજની કીટ : મહિનાનાં પ્રથમ રવિવારે જરૂરીયાતમંદ પરિવારને અનાજની કીટનું વિતરણ કરતાં જૂનાગઢ ખોડિયાર ગૃપે આ રવિવારે 30 જેટલા પરિવારને અનાજની કીટનું વિતરણ કર્યુ...

ભારતના એવા રાજ્ય કે જેઓ પોતાના નામકરણ પાછળ કઇંક રોચક તથ્ય ધરાવે છે!

કેરલમ્: તાજેતરમાં જ કેરળ રાજ્યનું નામ બદલાવીને 'કેરલમ્' કરવામાં આવ્યું છે. મલયાલમ ભાષાના લોક વ્યુત્પત્તિ શાસ્ત્ર પ્રમાણે 'કેરળ' શબ્દએ ‘કેરા’ અને ‘આલમ’ એમ બે...
કોરોના

ચાલો જાણીએ એક જ દિવસમાં અધધ 55 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોના વાઇરસનો ગ્રાફ...

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો અત્યારે 200થી ઉપરનો થઈ ચૂક્યો છે. ગઈકાલે એક જ દિવસમાં નવા 55 કેસ નોંધાયા, જેમાંના 50 કેસ માત્ર અમદાવાદમાં...

Two extra buses have been arranged for Junagadh – Somnath route during the holy...

Junagadh : Two extra buses have been arranged for Junagadh-Somnath route owing to the rush during the holy month of Shrawan, the month of...
Urbanization of Junagadh

Urbanization of Junagadh

Urbanization of Junagadh  : Junagadh is esteemed since ages for the inherited rare beauty of nature and heritage. The cultural diversity and infamous festivals...
Baba Mitra Mandal

Baba Mitra Mandal દ્વારા વિવિધ લોકોની તરસ છિપાવવા થઈ રહ્યું છે આ ભગીરથ કાર્ય!

Baba Mitra Mandal : ઉનાળો દિવસેને દિવસે અસહ્ય બની રહ્યો છે, ત્યારે જૂનાગઢનાં શહેરીજનો માટે બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. સામાન્ય...
video

સરકાર દ્વારા 16 જૂલાઇથી એક માસ માટે શરૂ થતા ‘ ઓરી રુબેલા વિરોધી રસીકરણ...

ઓરી રુબેલા : સરકાર દ્વારા 16 જૂલાઇથી એક માસ માટે શરૂ થતા 'ઓરી-રુબેલા વિરોધી રસીકરણ અભિયાન સફળતાપૂર્વક શરૂ થઈ ગયુ છે. સરકાર દ્વારા આ રસીની...
Junagadh News

Junagadh News : જૂનાગઢની નેત્રમ શાખાને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સતત આઠમી વખત પ્રથમ સન્માન...

Junagadh News : જૂનાગઢની નેત્રમ શાખાને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સતત આઠમી વખત પ્રથમ સન્માન પ્રાપ્ત થયું વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરા દ્વારા જાન્યુઆરી-2023 થી...
ગિરનાર

વિવિધ વન્યજીવ સંપતિઓથી સમૃદ્ધ છે ગિરનાર નું જંગલ. ચાલો જાણીએ કેટલા પ્રકારના સજીવો અહી...

ગાંડી ગીર અને ગરવો ગિરનાર આ બન્નેમાં સમગ્ર સોરઠનું વર્ણન સમાઈ જાઇ, પરંતુ ગિરનારના જંગલમાં આનાથી પણ વધુ સમૃદ્ધિ રહેલી છે. જેને જાણીને ગિરનાર...
કોરોના

રાજ્યમાં હાલ માત્ર 53% દર્દીઓ જ કોરોના ગ્રસ્ત! તા.15મી મે, 8:30PM સુધીની જિલ્લા મુજબની...

ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓનો આંકડો છેલ્લા થોડાક દિવસોથી સરેરાશ 3,000થી વધુ જ નોંધાઇ રહ્યો છે, જેના કારણે હાલ દેશમાં કોરીના વાઇરસના દર્દીઓની સંખ્યા 80,000થી...
Independence Day

Celebrate Independence Day

Independence Day : We all have different ways to celebrate Independence Day and in Junagadh, two groups, one of Youth Hostel Association of India...
Kala Pratishthan

12th Gujarat Kala Pratishthan which was organised in Junagadh

For the 12th Gujarat Kala Pratishthan which was organised in Junagadh saw a huge number of participants from all over India. 108 artists took part...
કોરોના

ગુજરાતમાં કોરોના ક્યાં સ્થળે નવા 6 નોંધાયા? ચાલો જાણીએ.

ગુજરાત અને ભારતમાં અમુક લોકો લોકડાઉનનો ભંગ કરીને રસ્તા પર આવી જાય છે તેમજ સોસીયલ ડિસ્ટનસિંગનો પણ અમલ નથી કરતા. જેના કારણે આજે ભારતમાં...

LATEST NEWS