કોરોના : ગુજરાત ભારતનું બીજું મોટું હોટસ્પોટ બન્યું! ચાલો જાણીએ તા.28મી એપ્રિલ 8:30PM સુધીની...
ગુજરાતના અગ્રસચિવશ્રીની ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદ બાદ 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 226 કેસ સામે આવ્યા છે. સાથે જ સમગ્ર ભારતમાં પણ કોરોના વાઇરસ...
Junagadh News : ગીતા પરિવાર દ્વારા આગમી 5 જાન્યુઆરીથી ગીતાજીના વર્ગો શરૂ થશે; લોકો...
Junagadh News : ગીતા પરિવાર દ્વારા આગમી 5 જાન્યુઆરીથી ગીતાજીના વર્ગો શરૂ થશે; લોકો રજીસ્ટ્રેશન કરાવી ગીતાજીના શ્લોકોની નિઃશુલ્ક તાલીમ મેળવી શકશે.
મહાભારતના યુદ્ધ...
જૂનાગઢ માં બેદીવસિય ભવ્ય સંગીત સમારોહ નું આયોજન થશે.
સંગીત સમારોહ : ‘ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી-ગાંધીનગર’ તથા ‘કલાયતન-જુનાગઢ’ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે 'પંડિત શ્રી ઓમકારનાથ ઠાકુર' તથા 'પંડિત આદિત્યરામજી વ્યાસ'ની સ્મૃતિમાં આપણા જૂનાગઢમાં...
Thank you, everyone, for the overwhelming response on the Rangoli
Happy New Year #Junagadh
Thank you, everyone, for the overwhelming response on the Rangoli post. We have received so many beautiful Rangolis & we are...
Somnath Chandra Bhakti : ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયેલા ભોળાનાથ આ રીતે “સોમનાથ” કહેવાયા, જાણો...
Somnath Chandra Bhakti : અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થયેલું અને પૌરાણિક કાળને સીધું જ આધુનિક કાળમાં લઈ જતું 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું જ્યોતિર્લીંગ મંદિર...
જનમત ગ્રુપ જૂનાગઢ દ્વારા – ઉપરકોટ ખાતે રાણક દેવી મહેલનાં પાછળના ભાગની સફાઇ
જનમત ગ્રુપ જૂનાગઢ દ્વારા ઘણા સમયથી ઉપરકોટ ખાતે આપણાં ધરોહર સમાન વિવિધ સ્થાનોની સાફ સફાઈનું આયોજન રવિવારના રોજ કરવામાં આવે છે. જે અંતર્ગત રવિવારના...
રાજ્યમાં સતત વધી રહ્યો છે કોરોના રિકવરી રેટ, તા.13મી મે, 8:30 PM સુધીમાં કુલ...
ગુજરાતમાં દિવસે ને દિવસે રિકવરી રેટમાં સતત વધારો દેખાઈ રહ્યો છે. સાથે જ મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. ભારતમાં પણ આજે કોરોના સંક્રમિત...
સોમનાથ મંદિરને ‘ સ્વચ્છ આઇકોનિક પ્લેસ ’નો એવોર્ડ મળ્યો, જાણો ત્યાંની સ્વચ્છતા પાછળ રહેલી...
ગુજરાતમાં આવેલું જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ એટલે સોમનાથ મહાદેવ મંદિર, કે જે સૌરાષ્ટ્રની શાન કહી શકાય. અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર ન કેવળ પવિત્ર...
ગુજરાતમાં કોરોના ના ઘટતા જતા આંકડાને કારણે હવે દેશમાં પોઝીટીવ કેસની સંખ્યામાં ગુજરાતનો ક્રમ...
ગુજરાત અને ભારતમાં કોરોનાના આંકડા દિવસે ને દિવસે વધતા હોવા છતાં અત્યારે દેશમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબુમાં જણાઈ રહી છે. અત્યારે ગુજરાતના આંકડાને...
Junagadh News : પરિક્રમાના 6 દિવસ દરમિયાન જૂનાગઢ પોલીસે વિખૂટા [પડેલા 138 બાળકો સહિત...
Junagadh News : પરિક્રમાના 6 દિવસ દરમિયાન જૂનાગઢ પોલીસે વિખૂટા [પડેલા 138 બાળકો સહિત 1003 ભાવિકોનો મેળાપ કરાવ્યો.
જૂનાગઢ લીલી પરિક્રમા દરમિયાન જૂનાગઢ પોલીસે...
દેશમાં 24 કલાક બાદ કોરોના ના 22 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા, સાથે જ...
કોરોના : દેશમાં હવે કોરોનાના કેસમાં દરરોજ ધરખમ વધારો થઈ રહ્યો છે. જેના કારણે સમગ્ર દેશમાં કોરોનાના કુલ કેસ 6 લાખ 50 હજાર થવા...
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઉસટેક્ષમાં 50 ટકા છૂટ આપવમાં આવશે…
જૂનાગઢ મહાનગરપાલિકા : જૂનાગઢ હવે દિવસે ને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે મહાનગરપાલિકા અને જનતાનો સહિયારો સાથ મળી રહે તો આ વિકાસ...
મિનીકુંભ ની મજા માણવા આવનારા યાત્રિકો માટે એસ.ટી.તંત્ર કરશે કઇંક આ પ્રકારની વ્યવસ્થા
મિનીકુંભ : જૂનાગઢમાં પ્રતિવર્ષ યોજાતા મહાશિવરાત્રીમેળાની આ વર્ષે મિનીકુંભ તરીકે ઉજવણી થનાર છે, ત્યારે આ વર્ષે મેળાનો આનંદ લેવા આવનાર યાત્રિકોની સંખ્યામાં પણ વધારો...
Dr. John Wainer : ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે ગિરનાર પર સંશોધન કરી બનાવ્યાં અનેક પુસ્તકો
Dr. John Wainer : ગિરનાર એટલે સંત અને સત્તની ધરતી. ભારતની કમરે કટારની માફક ચમકતા ગુજરાતની એક ઓળખસમા ગિરનારની ભૂમિને આધ્યાત્મિક ધરતી પણ કહેવાય...
કોરોના : દેશમાં તા.4થી જૂન, 5:00PM સુધીમાં અત્યાર સુધીના સૌથી વધારે 9,000થી વધુ કેસ...
ભારતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસનો આંકડો 2 લાખને પાર થઈ ગયો છે, તો સાથે જ કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા પણ 1 લખને પાર...
કોરોના : જૂનાગઢ માટે સારા સમાચાર! તા.30 મેના રોજ સાંજે 7 વાગ્યા સુધીમાં વધુ...
વિશ્વમાં કોરોના વાઇરસના કેસ જે ગતિએથી વધી રહી છે તે ખૂબ ચિંતાજનક બાબત છે. જો કે કોરોના સામેની લડાઈમાં અત્યારે ભારત સમગ્ર વિશ્વ માટે...
Junagadh News : પ્રદૂષણ કે સ્વદૂષણ?
Junagadh News : આપણાં દેશને આપણે માંનો દરજ્જો આપ્યો છે, ખરુંને! પરંતુ આ ભારત માં પ્રત્યેની આપણી ફરજો શું સાચા અર્થમાં અદા કરી રહ્યા...
એક જ રાતમાં નોંધાયા 92 કોરોના કેસ! ફરી ગ્રાફ ઉચકાયો…આજ સવારે 11:30 વાગ્યા સુધીની...
ફરી એક રાતમાં નવા 98 કેસ ઉમેરાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના ગ્રસ્તનો આંકડો 1,000ને પાર થઈ ચૂક્યો છે. આ સાથે જ જાણવા...
Junagadh News : જૂનાગઢ એસ.ટી.વિભાગના 9 ડેપોમાં એક વર્ષમાં કુલ 3,50,86,095 યાત્રિકોએ મુસાફરી કરતાં...
Junagadh News : જૂનાગઢ એસ.ટી.વિભાગના 9 ડેપોમાં એક વર્ષમાં કુલ 3,50,86,095 યાત્રિકોએ મુસાફરી કરતાં કુલ રૂ.191,23,05,237 ની આવક થવા પામી.
જૂનાગઢ એસ.ટી.વિભાગ દ્વારા પ્રાપ્ત...
Summer Skill Workshop : ઉનાળુ વેકેશનને સાર્થક બનાવવા મહિલાઓ માટે વિનામૂલ્યે સમર સ્કીલ વર્કશોપ
Summer Skill Workshop : ઉનાળુ વેકેશનને સાર્થક બનાવવા મહિલાઓ માટે વિનામૂલ્યે સમર સ્કીલ વર્કશોપનું આયોજન થયું.
- મહિલાઓમાં વોકેશનલ તાલીમ અંગે જાગૃતિ લાવવા તેમજ સ્વરોજગાર...










































