જૂનાગઢ માં સતત 13માં વર્ષે યોજાશે ભવ્ય ‘કન્ઝયુ મેલા’
જૂનાગઢ : રોટરી ઈન્ટરનેશનલ દુનિયાભરમાં લગભગ 212 દેશોમાં 13+ લાખ સદસ્યોની સાથે દુનિયાનો સૌથી મોટો NGO ક્લબ છે. આ ક્લબ સમાજસેવાની દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ...
દેશભરમાં કોરોના થી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 25,000થી વધુ. તા.14મી મે, 8:30PM સુધીની સ્થિતિ...
ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓનો આંકડો છેલ્લા થોડાક દિવસોથી સરેરાશ 3,000થી વધુ જ નોંધાઇ રહ્યો છે, જેના કારણે હાલ દેશમાં કોરીના વાઇરસના દર્દીઓની સંખ્યા 80,000...
In the National Athletic Champion Ship held in Karnataka…
In the National Athletic Champion Ship held in Karnataka, Gujarat's contestants won 49 medals, out of which, two senior citizens of Junagadh got gold...
જૂનાગઢની આ યુનિવર્સિટીએ મેળવ્યું ગુજરાતની ચાર શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં સ્થાન! આવો જાણીએ સંપૂર્ણ વિગતો…
આપણાં જૂનાગઢનું ગૌરવ કહી શકાય એવી વિશ્વવિદ્યાલય એટલે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી. આ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત માટે વરદાન...
કૂદકે ‘ને ભૂસકે વધી રહ્યો છે કોરોના નો ગ્રાફ. રાજ્યમાં તા.10મી એપ્રિલ સાંજે 8.30...
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ક્લસ્ટર કવોરંટાઇન અને ચેકીંગ હાથ ધરાતા પોઝિટિવ કેસના ઉપયોગી અને મહત્વના આંકડાઓ બહાર આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો...
જૂનાગઢ – દેલવાડા તથા જુનાગઢ-અમરેલી આ બંને રૂટની ટ્રેન તારીખ 17/7 થી લઈ 23/7...
જૂનાગઢ : ઉના, કોડીનાર અને બીજા અમુક વિસ્તારોમાં વધુ પડતા વરસાદના લીધે પશ્ચિમ રેલ્વે દ્વારા જૂનાગઢ-દેલવાડા તથા જુનાગઢ-અમરેલી આ બંને રૂટની ટ્રેન તારીખ 17/7...
જૂનાગઢ માં કોરોના થી પ્રથમ દર્દીનું મૃત્યુ! તા.3જી જૂન 11AM સુધીમાં જિલ્લાની કોરોનાની સ્થિતિ
જૂનાગઢમાં કોરોના વાઇરસના કેસ ધીમી પણ મક્કમ ગતિએ સતત વધી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું હતું, જો કે આ દરમિયાન પણ જૂનાગઢ જિલ્લા માટે...
કારગીલ વિજય દિવસ
આપણા જૂનાગઢના શહીદ ભગતસિંહ ગ્રુપ દ્વારા આજે 'કારગીલ વિજય દિવસ' નિમિત્તે વૃક્ષારોપણ નો પ્રથમ કાર્યક્રમ પ્રાયોગિક શાળા ખાતે કરવા માં આવ્યો, જેમાં શાળાના બાળકો...
Sardar para Garbi Mandal, Joshipura
"A little thought and a little kindness are often worth more than a great deal of money."
"Sheri Garba" is an implicit part of our...
જૂનાગઢનાં રમતવીરો માટે વિવિધ રમતોનો નિ:શુલ્ક સમર કેમ્પ યોજાશે
વિશ્વ આખાએ શારીરિક તંદુરસ્તીને સ્વીકૃતિ આપી છે. સૌ માને છે કે માનસિક ક્ષમતા વધારવી હશે તો શરીરનો પણ એટલો જ ખ્યાલ રાખવો પડશે. શરીરની...
Junagadh New : 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં આન-બાન-શાન સાથે કરવામાં આવી.
Junagadh New : 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં આન-બાન-શાન સાથે કરવામાં આવી.
- ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75માં...
Junagadh News : જૂનાગઢ-વિસાવદર મીટરગેજ ટ્રેકને બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટે રૂ.428 કરોડનું ટેન્ડર બહાર...
Junagadh News : જૂનાગઢ-વિસાવદર મીટરગેજ ટ્રેકને બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટે રૂ.428 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું!
જૂનાગઢ-વિસાવદર મીટરગેજ ટ્રેકને બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટે અંતે...
Junagadh News : એસ.ટી.નિગમ દ્વારા થયેલ 25% ભાડા વધારાથી જૂનાગઢ ડિવિઝનને દૈનિક 35 લાખને...
Junagadh News : એસ.ટી.નિગમ દ્વારા થયેલ 25% ભાડા વધારાથી જૂનાગઢ ડિવિઝનને દૈનિક 35 લાખને બદલે હવે આશરે 43.75 લાખ જેવી આવક થશે!
જૂનાગઢ એસ.ટી.ડિવિઝન...
Junagadh News : જૂનાગઢનાં 15 થી 29 વર્ષની વય ધરાવતાં કલાકારો માટે જિલ્લા કક્ષાની...
Junagadh News : જૂનાગઢનાં 15 થી 29 વર્ષની વય ધરાવતાં કલાકારો માટે જિલ્લા કક્ષાની યુવા ઉત્સવ-ઇન્ડિયા@2047 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે.
- જૂનાગઢ ખાતે જિલ્લા...
Junagadh News : કાળવા ચોક નજીક સ્થિત સરદાર પટેલની પ્રતિમાથી મોતીબાગ જતાં માર્ગનું નામકરણ...
Junagadh News : કાળવા ચોક નજીક સ્થિત સરદાર પટેલની પ્રતિમાથી મોતીબાગ જતાં માર્ગનું નામકરણ સ્વયંભૂ ભૂતનાથ મહાદેવના નામથી થશે!, સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો
...
કોરોના : 10 કલાકમાં નોંધાયા 78 નવા કેસ! હવે આંકડો પહોંચ્યો આટલે…આજ 8:30 PM...
કોરોના : આરોગ્ય વિભાગના અગર સચિવશ્રીની સવારે યોજાયેલી પત્રકાર પરિષદ બાદ 10 કલાકમાં ફરી નવા 78 કેસ સામે આવ્યા છે. આ એક ચિંતાનો વિષય...
વિવિધ વન્યજીવ સંપતિઓથી સમૃદ્ધ છે ગિરનાર નું જંગલ. ચાલો જાણીએ કેટલા પ્રકારના સજીવો અહી...
ગાંડી ગીર અને ગરવો ગિરનાર આ બન્નેમાં સમગ્ર સોરઠનું વર્ણન સમાઈ જાઇ, પરંતુ ગિરનારના જંગલમાં આનાથી પણ વધુ સમૃદ્ધિ રહેલી છે. જેને જાણીને ગિરનાર...
Junagadh 311 App
Junagadh 311 App ડાઉનલોડ કરી ને તમારી આજુ બાજુ માં કોઈ પણ બિન-ઇમરજન્સી મુદ્દાની જાણ કરો, અને Junagadh Municipal Corporation એ મુદ્દા નું જરૂર નિવારણ...
40 હજાર જેટલા વૃક્ષોના ઉછેરમાં સહયોગ કરી સંસ્કૃત વિષયના આ આદર્શવાદી શિક્ષકે પોતાનું જીવન...
માંગરોળ તાલુકાનાં લોએજ ગામમાં રહેતાં અને એસ.ડી.બી હાઈસ્કૂલ- લોએજમાં સંસ્કૃત વિષય શિક્ષક શ્રી રામ જાદવ નંદાણિયા સ્વભાવે ખૂબજ શાંત અને સાદગીમાંગાંધીજીના વારસદાર જ સમજો....
જુનાગઢ માં જિલ્લા કક્ષાનો કલામહાકુંભનો પ્રારંભ કરાયો હતો
ગઈકાલે જુનાગઢમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જુનાગઢ દ્વારા સંચાલિત જૂનાગઢ જિલ્લા કક્ષાના કલામહાકુંભનો પ્રારંભ કરાયો...