33.7 C
junagadh
Saturday, June 3, 2023
Home News

News

What we read is what we become. This said, we are here with all the Positive activities going on around us but which goes unnoticed most of the time by the current News Media.We do this to create an everlasting impact on our society by setting examples to follow which in turn leads to our image of an ideal city.News Agency Junagadh

Junagadh News

Junagadh News : રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીના સાસણ પ્રવાસની એક ઝલક | Ramnath Kovind

Junagadh News : ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ પોતાના પરિવાર સાથે તા. ૩૦ ડિસેમ્બરના રોજ ગુજરાતની શાન અને એશિયાટિક સિંહોના વસવાટ એવા સાસણ...

A Happy Women’s Day to all the women going strong!

Women are the real architects of our society, the building blocks of our home, the foundation of our lives. A Happy Women's Day to...
જૂનાગઢ મહાનગરપાલિકા

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ત્રિરંગા યાત્રા “યાદ કરો કુરબાની” યોજવામાં આવી

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્ર ભાવના પ્રબળ બને તે હેતુથી શહીદોના ફોટા તથા રાષ્ટ્રધ્વજ સાથે તા. 14/08/2018 ના રોજ ત્રિરંગા યાત્રા "યાદ કરો કુરબાની" યોજવામાં...
કોરોના

એક જ રાતમાં ફરી વધ્યા કોરોના ના 50થી વધુ દર્દી! તા.11મી એપ્રિલ સવારે 11.30...

ગુજરાતમાં હવે કોરોના વાઇરસનો ગ્રાફ બમણી ગતિથી આગળ વધી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. એક જ રાતમાં ફરી 54 નવા કેસ નોંધાયા છે,...

૪૫ જેટલા દિવ્યાંગો પ્રથમ વાર વીવીપેટ સાથે વોટ કરશે.

વિધાનસભા ની આવનારી ચૂંટણી માં જૂનાગઢ ની મંગલમુર્તિ સંસ્થાના ૪૫ જેટલા દિવ્યાંગો પ્રથમ વાર વીવીપેટ સાથે વોટ કરશે. આ દિવ્યાંગ મતદારો ને વીવીપેટ અંગે...
ગીર

ગીર માં ખેડૂતો માટે સોલાર પંપ સિંચાઇ વ્યવસ્થા બની આશીર્વાદરૂપ

ગીર : રાજ્ય સરકારે ખેડૂતોને માંગણી મુજબના વીજ કનેક્શન આપી દેવા ઝુંબેશ હાથ ધરી છે, ત્યારે આપણાં જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોની સમૃદ્ધિ માટે જિલ્લા તંત્ર,...
Independence Day

Celebrate Independence Day

Independence Day : We all have different ways to celebrate Independence Day and in Junagadh, two groups, one of Youth Hostel Association of India...
કોરોના

જૂનાગઢમાં 2 દિવસના વિરામ બાદ તા.8મી જૂન, 11AM સુધીમાં કોરોના ના નવા 4 કેસ...

જૂનાગઢમાં કોરોના ના કેસની સંખ્યા ધીમી પણ મક્કમ ગતિએ વધતી જઈ રહી છે. જેના કારણે હાલ જૂનાગઢમાં કોરોનાના પોજીટીવ કેસ 35 જેટલા થઈ ગયા...
શહીદ પાર્ક

આજરોજ શહીદ પાર્ક ખાતે ST નિવૃત્ત સમિતિની બેઠક યોજાય હતી

આજરોજ શહીદ પાર્ક ખાતે ST નિવૃત્ત સમિતિની બેઠક યોજાય હતી. જે અંતર્ગત જુનાગઢ/કચ્છ અને ગુજરાતના તમામ બોર્ડ, નિગમો, રજી. કંપનીઓ, પ્રેસ, સહકારી બેંકો, ટ્રસ્ટો...
India First Voting

India First Voting : સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ મતદાન આપણાં જૂનાગઢમાં થયું હતું! જાણીએ એ...

India First Voting : 15મી ઓગષ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો.  એ સમયે જૂનાગઢનાં નવાબ ભારતમાં ભળવાને બદલે પાકિસ્તાનમાં ભળવા માંગતા હતાં. ત્યારે...
Somnath Chandra Bhakti

Somnath Chandra Bhakti : ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયેલા ભોળાનાથ આ રીતે “સોમનાથ” કહેવાયા, જાણો...

Somnath Chandra Bhakti : અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થયેલું અને પૌરાણિક કાળને સીધું જ આધુનિક કાળમાં લઈ જતું 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું જ્યોતિર્લીંગ મંદિર...

ભગવાન શિવજી ને ચડાવાતા દૂધનો સદુપયોગ થાય એ હેતુથી ‘ મિલ્કબેંક’ શરૂ કરી.

મિલ્કબેંક : જુનાગઢના એક 66 વર્ષીય વ્રુદ્ધ જે પોતાનું નામ 'ઓન્લી ઇન્ડિયન' જણાવી રહયા છે એમણે 'મિલ્કબેંક' શરૂ કરી છે. શ્રાવણ માસ ચાલી રહેલો...
સિંહદર્શન

વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 9ની જોગવાઈ પ્રમાણે સિંહદર્શન કાયદેસર ગુનો બની ગયા છે

સામાજિક વનીકરણ વિભાગના વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 9ની જોગવાઈ પ્રમાણે સિંહદર્શન માટે સિંહને દોડાવવા/રંજાડવા, એની પાછળ વાહન દોડાવવા, ખાવાની લાલચ આપીને અમુક જગ્યાએ...

કારગીલ વિજય દિવસ

આપણા જૂનાગઢના શહીદ ભગતસિંહ ગ્રુપ દ્વારા આજે 'કારગીલ વિજય દિવસ' નિમિત્તે વૃક્ષારોપણ નો પ્રથમ કાર્યક્રમ પ્રાયોગિક શાળા ખાતે કરવા માં આવ્યો, જેમાં શાળાના બાળકો...
કોરોના

લોકડાઉનના 100 દિવસ બાદ ભારતમાં કોરોના ના કુલ કેસ 6 લાખને પાર!

હાલમાં જ કોરોના ના કારણે લાગુ થયેલા લોકડાઉનને 100 દિવસ પૂરા થઈ ચૂક્યા છે, પરંતુ આ લોકડાઉન કેટલા અંશે સફળ થયું તેના પર અનેક...
Earth Hour

What is an Earth Hour?

What is an Earth Hour? Earth Hour is a worldwide movement organized by the World Wide Fund for Nature (WWF). The event is held annually encouraging individuals, communities,...

જૂનાગઢ રેલવે સ્ટેશન ઉપર દિવ્યાંગો માટે જુદી-જુદી સુવિધાઓ ઉભી કરવામાં આવશે

જૂનાગઢ : ભાવનગર મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ ભાવનગર મંડળનાં 62 રેલવે સ્ટેશન ઉપર દિવ્યાંગો માટે જુદી-જુદી સુવિધાઓ ઉભી કરવામાં આવશે....
નરેન્દ્ર મોદી

આવો મળીએ નરેન્દ્ર મોદી ની મહાસેનાને…

નરેન્દ્ર મોદી : 30મી મે, 2019 સાંજે બરાબર સાતને છ મિનિટે, નરેન્દ્ર મોદીએ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા. “મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી...”, આ...
ગિરનાર

ગિરનાર એટલે એક સમૃદ્ધ ઔષધાલય ભાગ- 3

આપણે પહેલા બે અંકમાં ગિરનાર માં થતી વનસ્પતિઓ વિષે ચર્ચા કરી અને આવી વનસ્પતિઓના ફાયદા વિષે વાત કરી. ત્યારે અહી ફરીથી તમારી સમક્ષ એવી...
Aapdo Avaaj

Aapdo Avaaj – Junagadh

Aapdo Avaaj : ભવનાથ જતા રસ્તા માં આવતો આ બ્રિજ તો તમે જોયો જ હશે. પણ શુ તમને ખબર છે કે આ બ્રિજ ની...

LATEST NEWS

error: Content is protected !!