Junagadh News : નૌકાદળના વડા એડમીરલ આર.હરિકુમાર અને એર મુખ્યમથકના મહાનિર્દેશક એર માર્શલ મકરંદ...
Junagadh News : નૌકાદળના વડા એડમીરલ આર.હરિકુમાર અને એર મુખ્યમથકના મહાનિર્દેશક એર માર્શલ મકરંદ રાનડેએ વડોદરા કોન્કલેવમાં હાજરી આપી યુવાઓ સાથે ચર્ચા અને સંવાદ...
આધુનિક યુગમાં ખેતી માંથી રાજ્યનાં અનેક ખેડૂતો ભલભલા પગારદારોને પાછા પાડી દે તેવી કમાણી...
આધુનિક યુગમાં ખેતી માંથી રાજ્યનાં અનેક ખેડૂતો ભલભલા પગારદારોને પાછા પાડી દે તેવી કમાણી કરી રહ્યાં છે તેથી જ યુવાનો પણ ભણી-ગણીને નોકરીને બદલે...
Junagadh News : ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પરફોર્મન્સ ગ્રેડીંગ ઈન્ડિકેટરમાં જૂનાગઢ જિલ્લો રાજ્યમાં પ્રથમ...
Junagadh News : ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પરફોર્મન્સ ગ્રેડીંગ ઈન્ડિકેટરમાં જૂનાગઢ જિલ્લો રાજ્યમાં પ્રથમ અને દેશભરમાં 19 માં ક્રમે આવ્યો.
- ભારત સરકારના શિક્ષણ મંત્રાલય...
Junagadh News : જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરમાં આગામી તા.28 જૂનથી અંધારપટનો ડર; જિલ્લાનાં 800...
Junagadh News : જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરમાં આગામી તા.28 જૂનથી અંધારપટનો ડર; જિલ્લાનાં 800 વીજકર્મીઓ હડતાળમાં જોડાશે.
જેટકો દ્વારા વહિવટી અને નિયમની વિરૂદ્ધ કમર્ચારીઓના...
માધવપુર માં યોજાયો ઐતીહાસિક મેળો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિવિધતામા એકતા અને એક ભારત - શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને સાકાર કરવા અને ગુજરાત અને ઇશાન ભારત સાથેના અનુબંધને આકાર આપવા...
Bliss Academy : ધો.11 Sci. માં એડમિશન લેતા પહેલાં, જાણીએ જૂનાગઢની આ એકેડેમી વિશે
Bliss Academy : ચિત્તાની માફક દોડી રહેલા આજના ઝડપી યુગમાં અભ્યાસનું મહત્વ પણ દિવસેને દિવસે વધતું જાય છે. ત્યારે વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી અને વાલીઓને...
Junagadh News : એકલવ્ય પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી સોહમ મશરૂ; જૂનાગઢનો પહેલો એવો વિદ્યાર્થી બન્યો,...
Junagadh News : એકલવ્ય પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી સોહમ મશરૂ; જૂનાગઢનો પહેલો એવો વિદ્યાર્થી બન્યો, જેણે NEETની પરીક્ષા અંતર્ગત 720 માંથી 705 માર્કસ મેળવ્યા છે!
...
જૂનાગઢે કરાટે ચેમ્પિયનશીપ માં 4 ગોલ્ડ, 5 સિલ્વર તેમજ 16 બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્યકક્ષાએ...
અંબાજી ખાતે 8 મી ઓલ ઇન્ડિયા વાડોકાય કરાટે ચેમ્પિયનશીપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 250 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયશીપનું...
જૂનાગઢ માં લોકો ના મનોરંજન માટે ફન સ્ટ્રીટ નું આયોજન.
ફન સ્ટ્રીટ ઑગસ્ટ૧૭ થી સપ્ટેમ્બર૧૭ ના દર રવિવારે ભવનાથ ક્ષેત્ર માં મંદિરની સામે આવેલ રિંગ રોડ થી ફોરેસ્ટ વિભાગ ની દીવાલ સુધી રોડ ની...
Junagadh News : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓપન વોલ પેઇન્ટિંગ કોમ્પિટિશન-2019 યોજાશે
Junagadh News : સ્વચ્છ સર્વેક્ષણ-2019 અંતર્ગત આગામી મહાશિવરાત્રી મીની કુંભમેળા મહોત્સવ અને સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવોના પ્રચાર અને જનજાગૃતિ અર્થે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા...
ગુજરાત પરથી ટળી વાયુ ની આફત! પ્રજા, સુરક્ષાકર્મીઓ અને સરકારે કઇંક આ પ્રકારે પૂર...
વાયુ : અરબી સમુદ્રમાંથી 180 કિલોમીટરની ઝડપે આગળ વધી રહેલું વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે વિનાશ વેતરવાની તૈયારીમાં હતું પણ સદનસીલે વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું...
જૂનાગઢ માં એનસીસી દ્વારા આયોજિત ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ કેમ્પ સંપન્ન થયો
જૂનાગઢ માં તા.09, જાન્યુઆરી થી તા.20, જાન્યુઆરી, 2019 સુધી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ શીર્ષક હેઠળ એક કેમ્પનું આયોજન થયું હતું. જાણો આ કેમ્પ વિશેની...
અંડર-19 ગુજરાત બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2018
બેડમિન્ટન : તૈયાર થઈ જાવ છઠ્ઠા 'અંડર-19 ગુજરાત બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2018'ને નિહાળવા.. જેનું યજમાન સૌપ્રથમવાર આપણુ જુનાગઢ બન્યું છે.આગામી 21 ઓગસ્ટ એટલે કે આ...
ગુજરાતમાં કોરોના ના કુલ પોઝીટીવ કેસ 20 હજારને પાર! જો કે એક્ટિવ કેસની સંખ્યા...
ગુજરાતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસમાં છેલ્લા 24 કલાકમાં 480 દર્દીઓનો વધારો નોંધાયો છે, જે છેલ્લા ઘણા સમયથી સરેરાસ રીતે નોંધાઇ રહ્યા છે, તો ચાલો...
ગિરનાર ના વન્યપ્રાણીઓ માટે લાખો લિટર પાણીનો સંગ્રહ કરવા પ્રકૃતિપ્રેમીઓએ કર્યું આ ઉત્તમ શ્રમકાર્ય…
ગિરનાર : જૂનાગઢ માં આવેલી ગિરનાર તળેટી એટલે પ્રકૃતિ માતાનો હૂંફાળો ખોળો. આ પ્રકૃતિના ખોળે રમવા જૂનાગઢવાસીઓ તલપાપડ બનતા હોય છે. જેમાંના કેટલાક પ્રકૃતિને...
Junagadh News : ભુજ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જૂનાગઢ અંધકન્યા છાત્રાલયની બહેનોએ પ્રથમ...
Junagadh News : ભુજ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જૂનાગઢ અંધકન્યા છાત્રાલયની બહેનોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો.
તાજેતરમાં ભુજ ખાતે ઓલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ રાસ-ગરબા હરીફાઈ...
છેલ્લા 24 કલાકમાં નવા 217 કેસ સાથે આંકડો થયો આટલો! 8:30PM સુધીની રાજ્યની કોરોના...
ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગના અગ્રસચિવશ્રીની ગઈ કાલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ આજે સાંજ સુધીમાં નવા 217 કોરોના ના દર્દીઓ સામે આવ્યા છે. આ સાથે જ...
ચલો જાણીએ તા.26મી એપ્રિલ 8:30PM સુધીમાં કોરોના ના કેટલા નવા કેસ નોંધાયા…
ગઈકાલે ગુજરાત રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અગ્રસચિવશ્રીની યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ આજે કોરોના ના નવા 230 કેસ સામે આવ્યા છે. સાથે જ ભારતમાં પણ આજે...
છેલ્લા 10 કલાકમાં એક પણ મૃત્યુ વગર 9 દર્દીઓએ આપી કોરોના ને મ્હાત…આજ 8:30...
આજનો દિવસ ગુજરાત માટે થોડો રાહતવાળો નીવડ્યો હતો. કારણ કે છેલ્લા 10 કલાકમાં એકપણ મૃત્યુ નોંધાયું નથી અને સામે 9 દર્દીઓ ડિસ્ચાર્જ થઈને ઘરે...
Junagadh News : કોઈનું થૂંક ઉડવાનો ડર લાગે છે, તો માંના ખોળામાં થૂંકવાનો કેમ...
Junagadh News : ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે, કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુદ્ધતા છે; જ્યાં શુદ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા...