Junagadh News : જૂનાગઢમાં જિલ્લા કક્ષાની બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે; 30...
Junagadh News : જૂનાગઢમાં જિલ્લા કક્ષાની બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે; 30 ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ...
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 17 જિલ્લાનાં 740 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
"ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા" 33મી રાજય કક્ષાની ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધાનો રવિવારે વહેલી સવારનાં પ્રારંભ થયો હતો. સિનીયર ભાઇઓની પ્રથમ ટુકડીને સવારે 7 વાગ્યે...
આપણી ધરોહર આપણી ઓળખ – જનમત ગ્રુપ જૂનાગઢ
જનમત ગ્રુપ જૂનાગઢ દ્વારા તા.૪/૦૩/૨૦૧૮, રવિવારના રોજ ભવનાથ પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે " આપણી ધરોહર આપણી ઓળખ " નામના લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં...
The Plight of Asiatic Lions , Sasan Gir , Lions , how to save...
The Plight of Asiatic Lions : સમગ્ર એશિયામાં એક માત્ર જૂનાગઢમાજ જોવા મળતાં એશિયાઈ સિંહો એ જુનાગઢનું આગવું ગૌરવ છે. પરંતુ વર્તમાન સમયમાં જંગલ...
શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારમાં પ્લાસ્ટીક તાલપત્રી આપવામાં આવી હતી.
સંહિતા મહિલા મંડળ : આપણે તો આજે પાક્કા મકાનો માં રહીએ છીએ ત્યારે ખરેખર વરસતા વરસાદમાં નીચે માટીને ઉપર તૂટેલી છતમાં આવા ચોમાસામાં જે...
જુનાગઢ માં પણ CT scan સેવા તદ્દન ફ્રીમાં થઈ શકશે
હવે આપણા જુનાગઢ માં પણ CT scan સેવા તદ્દન ફ્રીમાં થઈ શકશે. જનરલ હોસ્પિટલ, જુનાગઢ દ્વારા હવે CT scan સેવા પણ શરૂ કરવામાં આવી...
આપણા જુનાગઢ ના હિરેન મહેતા કેબીસીની હોટસીટ પર
આપણા જુનાગઢ ના હિરેનભાઈ મહેતા 'સોની એન્ટરટેઈન્મેન્ટ ટેલિવિઝન' પર પ્રસારિત થતા અને ખુબ બધા દેશોમાં જોવાતા લોકપ્રિય શો ''કૌન બનેગા કરોડપતિ'' માં સદીના મહાનાયક...
મહાશિવરાત્રી પર્વે નીકળતી રવાડીમાં થશે આ પ્રકારના ફેરફારો
મહાશિવરાત્રી : જૂનાગઢનાં ભવનાથ ક્ષેત્રમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાને મિનીકુંભનો દરજ્જો તો મળી ગયો,પરંતુતેના ભાગરૂપે આ વખતે મેળામાં ઘણા ફેરફારો પણ જોવા મળશે. પ્રથમ વખત...
ઉનાળામાં વનવિભાગ દ્વારા ઉભી કરવામાં આવી આ વ્યવસ્થા, જ્યાં એકીસાથે 14 સિંહોની થઈ...
ઉનાળો દિવસેને દિવસે તેનું જોર વધારી રહ્યો છે, ત્યારે સમગ્ર જીવસૃષ્ટિ પર તેની અસર જોવા મળી રહી છે. ગીરમાં રહેતા વન્યપ્રાણીઓ અને જંગલના રાજા...
Junagadh News : પ્રદૂષણ કે સ્વદૂષણ?
Junagadh News : આપણાં દેશને આપણે માંનો દરજ્જો આપ્યો છે, ખરુંને! પરંતુ આ ભારત માં પ્રત્યેની આપણી ફરજો શું સાચા અર્થમાં અદા કરી રહ્યા...
Narsinh Mehta Lake : શહેરની મધ્યમાં આવેલું બ્યુટીફુલ સ્ટ્રેસ રિલિવર સ્પોટ : નરસિંહ તળાવ
Narsinh Mehta Lake : મોટા ભાગે જ્યારે કોઈ સ્થળ વિશે વાત કરવાની હોય, તો વાતની શરૂઆત તેના ઐતિહાસિક મૂળ દ્વારા કે તેના ઈતિહાસના સંદર્ભમાં...
એકજ રાતમાં 10 નવા પોઝીટીવ કેસ સાથે ગુજરાતમાં કોરોના ના દર્દીઓનો આંકડો 100ને પાર...
કોરોનાનો કહેર વિશ્વભરની સાથે સાથે ભારત અને ગુજરાતમાં પણ અસિમિત રીતે વધી રહ્યો છે. ગઈકાલે રાતે એક જ દિવસમાં 10 નવા કેસનો વધારો થયો...
નવા નોંધાયેલા 108 કેસ સહિત જાણીએ 11:30 AM સુધીના રાજ્યના જિલ્લા મુજબના કોરોના સંબંધિત...
ગઈ કાલે યોજાયેલી પત્રકાર પરિષદ બાદ રાજ્યમાં ફરી નવા 108 કેસ સામે આવ્યા છે. આ સાથે જ હાલ ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો 1,800ને...
આજ ( તા.19મી મે થી 31મી મે સુધી ) જુનાગઢ માં શું શું ખુલશે...
જુનાગઢ : લોકડાઉન 4.0ને લઈને જૂનાગઢ જિલ્લામાં કેટલાંક નિયમોને આધીન રહીને તા.19મી મે થી 31મી મે સુધી છૂટછાટ આપવામાં આવી, જે અંગેના નિયમો અને...
જૂનાગઢ માં કોરોના થી પ્રથમ દર્દીનું મૃત્યુ! તા.3જી જૂન 11AM સુધીમાં જિલ્લાની કોરોનાની સ્થિતિ
જૂનાગઢમાં કોરોના વાઇરસના કેસ ધીમી પણ મક્કમ ગતિએ સતત વધી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું હતું, જો કે આ દરમિયાન પણ જૂનાગઢ જિલ્લા માટે...
જૂનાગઢમાં તા.27મી જૂન, 2:00 PM સુધીમાં વધુ એક કોરોના દર્દીના મૃત્યુ સાથે પોઝિટિવ કેસની...
જૂનાગઢમાં કોરોના વાઇરસના કુલ પોજીટીવ કેસમાં સતત થતાં વધારાને કારણે હાલ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 70ને પાર થઈ ચૂકી છે, તો સાથે જ જીલ્લામાં...
VTV Show : શરૂ થશે ગુજરાતનો અત્યાર સુધીનો સૌથી મોટો રિયાલિટી શો! જે તમને...
VTV Show : કૌન બનેગા કરોડપતિ રિયાલિટી શો જેવોજ એક રિયાલિટી શો આપણાં ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે. જેનું નામ છે; 'સવાલોના સવા...
Junagadh News : જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 16% જેટલો વરસાદ વરસી ગયો!
Junagadh News : જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 16% જેટલો વરસાદ વરસી ગયો!
બિપરજોય વાવાઝોડાની અસરથી જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે.
ગત...
Junagadh News – કેસર કેરીની સિઝન પૂર્ણ 12 માર્ચથી અત્યાર સુધીમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં...
Junagadh News - કેસર કેરીની સિઝન પૂર્ણ 12 માર્ચથી અત્યાર સુધીમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,65,171 બોક્ષની આવક થઇ.
જૂનાગઢ જિલ્લાના ગામડામાંથી કેસર કેરીની...
Junagadh News : જિલ્લા રોજગાર કચેરીનું બહુમાળી ભવનમાં અને અભિલેખાગાર કચેરીનું ગાંધી ચોક ખાતે...
Junagadh News : જિલ્લા રોજગાર કચેરીનું બહુમાળી ભવનમાં અને અભિલેખાગાર કચેરીનું ગાંધી ચોક ખાતે સ્થળાંતર કરાયું.
જૂનાગઢ જિલ્લાના રોજગાર ઇચ્છુક યુવાનોને રોજગારલક્ષી સેવાઓ અસરકારક...