32.1 C
junagadh
Sunday, May 19, 2024
Home News

News

What we read is what we become. This said, we are here with all the Positive activities going on around us but which goes unnoticed most of the time by the current News Media.We do this to create an everlasting impact on our society by setting examples to follow which in turn leads to our image of an ideal city.News Agency Junagadh

કારગીલ વિજય દિવસ

આપણા જૂનાગઢના શહીદ ભગતસિંહ ગ્રુપ દ્વારા આજે 'કારગીલ વિજય દિવસ' નિમિત્તે વૃક્ષારોપણ નો પ્રથમ કાર્યક્રમ પ્રાયોગિક શાળા ખાતે કરવા માં આવ્યો, જેમાં શાળાના બાળકો...
Clay Modellingvideo

Clay Modelling Workshop

Clay Modelling : A few days back, Clay-Modelling Workshop was organised by Aapdu Junagadh supported by Junagadh Musuem in Opera House, Junagadh. People of...

ગિરનાર સ્પર્ધાની તારીખ બદલીને 13 જાન્યુઆરી કરવામાં આવી- જાણો કારણ

આપણા જૂનાગઢમાં આવેલો ગિરનાર પર્વત જ્યારે ચઢવો પણ કપરો બને છે ત્યારે તેને મર્યાદિત સમયમાં ચડી-ઉતરીને કરવામાં આવતી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા દરવર્ષે યોજાતી હોય...

Bliss Academy : ધો.11 Sci. માં એડમિશન લેતા પહેલાં, જાણીએ જૂનાગઢની આ એકેડેમી વિશે

Bliss Academy : ચિત્તાની માફક દોડી રહેલા આજના ઝડપી યુગમાં અભ્યાસનું મહત્વ પણ દિવસેને દિવસે વધતું જાય છે. ત્યારે વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી અને વાલીઓને...

Junagadh Birds : જાણો આપણાં જૂનાગઢમાં મહેમાન બનીને આવતા પક્ષીઓ વિશે.

Junagadh Birds : આપણાં જૂનાગઢમાં એક બાજુ ગઢ ગરવો ગિરનાર છે તો બીજી બાજુ સિંહોની ત્રાડ સંભળાય એવી ગાંડી ગીર છે. જૂનાગઢએ ઘણી બધી...
ગિરનાર

ગિરનાર ના વન્યપ્રાણીઓ માટે લાખો લિટર પાણીનો સંગ્રહ કરવા પ્રકૃતિપ્રેમીઓએ કર્યું આ ઉત્તમ શ્રમકાર્ય…

ગિરનાર : જૂનાગઢ માં આવેલી ગિરનાર તળેટી એટલે પ્રકૃતિ માતાનો હૂંફાળો ખોળો. આ પ્રકૃતિના ખોળે રમવા જૂનાગઢવાસીઓ તલપાપડ બનતા હોય છે. જેમાંના કેટલાક પ્રકૃતિને...
મહાશિવરાત્રી

મહાશિવરાત્રી મેળામાં થનાર આયોજન વિશેની કેટલીક મહત્વની વાતો

મહાશિવરાત્રી : તા.17 થી 21મી ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાશિવરાત્રીના મેળાનું આયોજન કઈક આ રીતનું રહેશે! ચાલો જાણીએ મેળાના આયોજન વિષે. પવર્તાધિરાજ ગિરનાર અને ભવનાથના સાનિધ્યમાં...

પાટણના એક જ પરિવારના 6 સભ્યોના નવા કોરોના કેસ સાથે ગુજરાતમાં કુલ આંકડો કેટલે...

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો અત્યારે 250થી ઉપરનો થઈ ચૂક્યો છે. ગઈકાલે એક જ દિવસમાં નવા 55 કેસ નોંધાયા, તો આજના દિવસમાં પણ નવા...
કોરોના

કોરોના : ગુજરાત ભારતનું બીજું મોટું હોટસ્પોટ બન્યું! ચાલો જાણીએ તા.28મી એપ્રિલ 8:30PM સુધીની...

ગુજરાતના અગ્રસચિવશ્રીની ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદ બાદ 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 226 કેસ સામે આવ્યા છે. સાથે જ સમગ્ર ભારતમાં પણ કોરોના વાઇરસ...
કોરોના

ગુજરાત કોરોના અપડેટ : તા.22મી મેના રોજ નવા નોંધાયેલા કેસ સામે ડિસ્ચાર્જ થયેલા લોકોની...

ગુજરાતમાં આજે બીજીવાર કોરોના ના નવા ઉમેરાયેલા કેસ સામે કોરોનાને મ્હાત આપીને ઘરે ગયેલા લોકોની સંખ્યા વધુ નોંધાઇ છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને...

જૂનાગઢ કોરોના અપડેટ: તા.9મી જૂનના રોજ, 6:30 PM સુધીમાં વધુ એક કેસ નોંધાયો…

જૂનાગઢમાં કોરોના વાઇરસે ફરી પોતાની ગતિ વધારી છે અને ફરીથી શહેરમાં અને આજુબાજુના તાલુકાઓમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. ગઇકાલે નોંધાયેલા 4 નવા...
કોરોના

કોરોના : આજે થયા 5 લોકો ડિસ્ચાર્જ અને આવ્યા આટલા નવા કેસ! જાણો પૂરી...

જૂનાગઢ શહેરમાં ગઇકાલે નોંધાયેલા રેકોર્ડ બ્રેક કેસ બાદ આજે નવા પોઝિટિવ કેસમાં થોડેઘણે અંશે રાહત વર્તાઇ હતી. કારણ કે ગઇકાલે આવેલા 25 કેસ બાદ...
Junagadh News

Junagadh News : જૂનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકા ખાતે કણજડી ગામમાં ગ્રામજનોને વીમા…

Junagadh News : જૂનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકા ખાતે કણજડી ગામમાં ગ્રામજનોને વીમા યોજના હેઠળ આવરી લેવા કેમ્પનું આયોજન થયું. - જૂનાગઢ જિલ્લામાં આવેલ વંથલી તાલુકાનાં...
Junagadh News

Junagadh News : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ; તુવેર અને જીરૂનું...

Junagadh News : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ; તુવેર અને જીરૂનું વેંચાણ ઊંચા ભાવે થયું. કેરીની સીઝન પૂરી થવાને આરે હોવાથી...

Junagadh News : જૂનાગઢ જિલ્લાની જર્જરિત સરકારી કચેરીઓને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવશે.

Junagadh News : જૂનાગઢ જિલ્લાની જર્જરિત સરકારી કચેરીઓને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવશે. તાજેતરમાં જૂનાગઢમાં જર્જરિત ઇમારતો પડવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે આ...
Junagadh News

Junagadh News : જો તમે પણ તમારા ઘર પર તિરંગો ફરકાવ્યો હોય . તો...

Junagadh News: ભારતીય રાષ્ટ્રધ્વજ ન્યાય, સ્વતંત્રતા, નિષ્ઠા અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે! તેથી તેનો સન્માનપૂર્વક સંગ્રહ અને જરૂરી સંજોગોમાં ગરિમાપૂર્ણ વિસર્જન થવું જરૂરી છે,...

Junagadh News : જૂનાગઢમાં 600 જેટલા રેશનકાર્ડ ધારકોએ NFSA (રાષ્ટ્રીય ખાદ્યસુરક્ષા અધિનિયમ) ની પાત્રતા...

Junagadh News : જૂનાગઢમાં 600 જેટલા રેશનકાર્ડ ધારકોએ NFSA (રાષ્ટ્રીય ખાદ્યસુરક્ષા અધિનિયમ) ની પાત્રતા મેળવવા અરજી કરી; ટૂંક સમયમાં તમામને અનાજનો જથ્થો મળતો થશે! ...

Junagadh News : જૂનાગઢ જિલ્લામાં ખેતીપાકમાં હેક્ટરદીઠ રૂ.6800 અને બાગાયતમાં રૂ.18 હજાર વળતર ચૂકવાશે;...

Junagadh News : જૂનાગઢ જિલ્લામાં ખેતીપાકમાં હેક્ટરદીઠ રૂ.6800 અને બાગાયતમાં રૂ.18 હજાર વળતર ચૂકવાશે નુકસાન સાપેક્ષે નજીવું વળતર મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી! ચોમાસાની સિઝનમાં...

Junagadh News : જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ભાઇઓ માટે 20 ડિસેમ્બરથી પાર્લર/સલુન અને ફોટોગ્રાફી/વિડિયોગ્રાફીની...

Junagadh News : જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ભાઇઓ માટે 20 ડિસેમ્બરથી પાર્લર/સલુન અને ફોટોગ્રાફી/વિડિયોગ્રાફીની નિઃશુલ્ક તાલીમ યોજાશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના...

Junagadh News : પ્રજાસત્તાક દિવસે 20 મિનિટની કલ્ચરલ મેગા ઈવેન્ટમાં એક સાથે 13 કલા...

Junagadh News : પ્રજાસત્તાક દિવસે 20 મિનિટની કલ્ચરલ મેગા ઈવેન્ટમાં એક સાથે 13 કલા જૂથો પ્રસ્તુતિ આપીને સૌરાષ્ટ્ર-ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરની ઝાંખી કરાવશે. 26મી જાન્યુઆરી...

LATEST NEWS