કોરોના : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંકમાં થયો મોટા પ્રમાણમાં ઘટાડો…
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના નો કહેર વધતો જઈ રહ્યો છે. લોકો હજી પણ ગંભીરતાથી સોશ્યલ ડિસ્ટનસિંગનું યોગ્ય પાલન નથી કરતા. જેના પરિણામે હાલ રાજ્યમાં...
Corona news : ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ કોરોનાના દર્દીઓ નોંધાયા
Corona news : સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર ખૂબ મોટા પ્રમાણમા વ્યાપી ગયો છે. હાલની સ્થીતિએ સમગ્ર વિશ્વમાં 67 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત...
ગુજરાતમાં કોરોના ના ઘટતા જતા આંકડાને કારણે હવે દેશમાં પોઝીટીવ કેસની સંખ્યામાં ગુજરાતનો ક્રમ...
ગુજરાત અને ભારતમાં કોરોનાના આંકડા દિવસે ને દિવસે વધતા હોવા છતાં અત્યારે દેશમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબુમાં જણાઈ રહી છે. અત્યારે ગુજરાતના આંકડાને...
કોરોના : દેશમાં તા.4થી જૂન, 5:00PM સુધીમાં અત્યાર સુધીના સૌથી વધારે 9,000થી વધુ કેસ...
ભારતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસનો આંકડો 2 લાખને પાર થઈ ગયો છે, તો સાથે જ કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા પણ 1 લખને પાર...
એક જીવદયા પ્રેમીનો સવાલ,”ગીરના ગૌરવ સમાન કેસરી સિંહ ની વ્હારે કોણ આવશે?”
સિંહ : તાજેતરમાં જ કેરળ ખાતે એક ગર્ભવતી માદા હાથીને અમુક અસમાજિક તત્વોએ ફટાકડા ભરેલું અનાનસ ખવરાવી દીધું અને તે હાથણી પોતાના પેટમાં રહેલા...
કોરોના ની કપરી સ્થિતિ વચ્ચે એક રાહતના સમાચાર! દેશમાં રિકવર થયેલા લોકોની સંખ્યા 1...
ભારત દેશ કોરોના સામેની મહામારીમાં સૌથી સારી રીતે ટક્કર આપવામાં આગ્રેસર છે. કારણ કે અન્ય દેશોની સરખામણીમાં આપણાં દેશની જન સંખ્યાની સરખામણીએ કોરોના વાઇરસના...
જૂનાગઢ માં કોરોના થી પ્રથમ દર્દીનું મૃત્યુ! તા.3જી જૂન 11AM સુધીમાં જિલ્લાની કોરોનાની સ્થિતિ
જૂનાગઢમાં કોરોના વાઇરસના કેસ ધીમી પણ મક્કમ ગતિએ સતત વધી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું હતું, જો કે આ દરમિયાન પણ જૂનાગઢ જિલ્લા માટે...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,000 થી વધુ લોકોએ આપી કોરોના ની મ્હાત, સાથે જ...
કોરોના : ભારતમાં વધતા જતા કેસના કારણે કુલ પોઝીટીવ કેસનો આંકડો 2 લાખને નજીક પહોંચવા આવ્યો છે, તો સાથે જ 95,000થી વધુ લોકો રિકવરી...
તા.31મી મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં ગુજરાત સહિત ભારતના કોરોના ના આંકડાઓ પર...
કોરોના : ભારતમાં વધતા જતા કેસના કારણે કુલ પોઝીટીવ કેસનો આંકડો 2 લખને નજીક પહોંચવા આવ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના આંકડા હવે 15,000ને વટી...
જૂનાગઢ ઉપરથી હટતું જતું કોરોના સંકટ! તા.31મી મેના રોજ બપોરે 1 વાગ્યા સુધી વધુ...
ભારતમાં કોરોના સંકટના વાદળ ધીમે ધીને હટતા જતા હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે ગઈ કાલ તા.30મી મેના રોજ સમગ્ર દેશમાંથી 11 હજારથી...
દેશમાં કોરોના ના તા.30મી મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં અધધ 11 હજારથી વધુ...
આજની સ્થિતિએ કોરોના સામેની લડાઈમાં ભારત સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. તેની પાછળ ઘણાબધા કારણો પણ જવાબદાર છે. જેમ કે ભારતમાં મેડિકલની...
કોરોના : જૂનાગઢ માટે સારા સમાચાર! તા.30 મેના રોજ સાંજે 7 વાગ્યા સુધીમાં વધુ...
વિશ્વમાં કોરોના વાઇરસના કેસ જે ગતિએથી વધી રહી છે તે ખૂબ ચિંતાજનક બાબત છે. જો કે કોરોના સામેની લડાઈમાં અત્યારે ભારત સમગ્ર વિશ્વ માટે...
કોરોના : વધુ એક પોઝીટીવ કેસ સાથે તા.30મી મે, સવારે 9 વાગ્યા સુધીમાં જૂનાગઢ સિટીમાં...
સમગ્ર વિશ્વમાં વિસ્તરી ગયેલો કોરોના વાઇરસ ભારતના ગુજરાત રાજ્ય સહિત જૂનાગઢમાં પણ પોતાનું કદ વિસ્તારી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં અને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પણ...
કોરોના : રાજ્યમાં તા. 29મી મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં અત્યાર સુધીના સૌથી...
ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારત દેશ કોરોના વાઇરસ સામેની લડાઈમાં ટક્કર આઓવ માટે એક નમૂનારુપ સાબિત થયેલ છે. હાલ સમગ્ર વિશ્વ કોરોના સામે જીત...
ખુશ ખબર! ગુજરાતમાં તા.28મી મે, સાંજે 5:00 વાગ્યા સુધીમાં 8000 થી વધુ લોકો કોરોના...
સમગ્ર દેશમાં વ્યાપી ગયેલો કોરોના વાઇરસ ભારત અને ગુજરાતમાં પણ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. જો કે તેની સામે રિકવર થતા લોકોની સંખ્યામાં પણ...
જૂનાગઢ શહેરમાં વધુ એક કોરોના નો કેસ નોંધાતા તા.28મી મે, સવારે 9 વાગ્યા સુધીમાં...
કોરોના નો કહેર આજે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. જેમાંથી હવે આપણું જૂનાગઢ પણ બાકાત રહ્યું નથી. જૂનાગઢમાં પણ સમયાંતરે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે,...
તા.27મી મે, 5:00PM સુધીમાં ગુજરાત સહિત ભારતમાં કોરોના નવા નોંધાયેલા કેસનો આંકડો આટલો થયો…
સમગ્ર દેશમાં વ્યાપી ગયેલો કોરોના વાઇરસ ભારત અને ગુજરાતમાં પણ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. જો કે તેની સામે રિકવર થતા લોકોની સંખ્યામાં પણ...
જૂનાગઢમાં તા 27મી મેના રોજ બપોરે 12:30 વાગ્યા સુધીમાં કોરોના 3 લોકો ડિસ્ચાર્જ...
જૂનાગઢમાં જેમ જેમ કોરોના વાઇરસના કેસ સામે આવી રહ્યા છે, તેમ તેમ રિકવર થતા દર્દીઓના આંકડામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. આજ તા.27મી મે...
રાજ્યમાં તા.26મી મે, 5:00 PM સુધીમાં રેકોર્ડબ્રેક 500 થી વધુ કોરોના લોકો રિકવર થયા,...
સમગ્ર દેશમાં વ્યાપી ગયેલો કોરોના વાઇરસ ભારત અને ગુજરાતમાં પણ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. જો કે એની સામે રિકવર થતા લોકોની સંખ્યા પણ...
જૂનાગઢ સિટી માં વધુ એક કોરોના નો કેસ નોંધાયો. તા.26મી મે,12 PM સુધીમાં આ...
જૂનાગઢ જિલ્લામાં એકાંતરે કોરોના વાઇરસના કેસ નોંધાઇ રહ્યા છે. જેના કારણે હવે જૂનાગઢમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આકડો 25ને પાર થઈ ચૂક્યો છે. આજ તા.26મી...














































