1927 જેટલા દિવ્યાંગોને મફત મુસાફરી કરવા માટેના આજીવન પાસ કરાવી આપવામાં આવ્યા છે

જુનાગઢમાં સમાજ સુરક્ષા યોજના હેઠળ 1927 જેટલા દિવ્યાંગોને મફત મુસાફરી કરવા માટેના આજીવન પાસ કરાવી આપવામાં આવ્યા છે. વર્ષ 2017 માં 383 દિવ્યાંગોને સાધન સહાય કરવામા આવી હતી. આ વર્ષે અત્યાર સુધી 528 દિવ્યાંગોને સહાય મંજુર કરાઇ જ હતી ઉપરાંત આજીવન પાસ પણ આપવામાં આવ્યા છે.

Also Read : જૂનાગઢ માં શરૂ થવા જઇ રહ્યું છે AJ Open Mic, જ્યાં ન્યુ ટેલેન્ટને મળશે સ્ટેજ અને જૂનાગઢવાસીઓને મનોરંજન…