ગુજરાતમાં નવા 510 કેસ સાથે જાણીએ દેશની કોરોનાની સ્થિતિ વિશે…
ગુજરાત અને ભારતમાં કોરોનાના આંકડા ખૂબ ઝડપી ગતિએ વધી રહ્યા છે. જેના થકી દેશમાં અત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 3 લાખ 66 હજાર...
દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના કારણે સૌથી વધુ 2,000 લોકોના મૃત્યુ! સાથે જ જાણો...
દેશમાં ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના કારણે મૃત્યુ થયેલા લોકોની સંખ્યામાં 2,000નો વધારો થયો છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ સાથે જ...
જૂનાગઢમાં તા.17મી જૂન, 5:30PM સુધીમાં વધુ 5 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા.
કોરોના વાઇરસ જાણે જૂનાગઢ જિલ્લામાંથી જવાનું નામ જ નથી લેતો, કારણ કે એક તરફ કોરોનાથી રિકવર થઈને લોકો પોતાના ઘરે જાય છે, તો સામે...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝીટીવ કેસમાં 524 દર્દીઓનો વધારો થયો, સાથે જ જાણીએ દેશની...
રાજ્યમાં ગત ચોવીસ કલાકમાં કોરોના વાઇરસના આકડાઓમાં 500થી વધુ કેસન ઉમેરો થયો છે. જેના કારણે કુલ પોઝીટીવ કેસની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે, ત્યારે...
તા.16મી જૂન સાંજે 5:00 વાગ્યા સુધીમાં જૂનાગઢના વધુ 7 લોકોની તબિયત સુધરતા ડિસ્ચાર્જ કરવામાં...
જૂનાગઢમાં 40 દિવસમાં કોરોનનાં પોજીટીવ કેસનો આક પણ 40 જેટલો થઈ ચૂક્યો છે. જો કે જૂનાગઢ જીલ્લામાં નવા નોંધાતા કેસની સામે રિકવર થતાં દર્દીની...
ગુજરાતમાં નવા નોંધાયેલા 517 કેસ સાથે કુલ પોઝીટીવ કેસ નો આંકડો પહોંચ્યો આટલે…
ગુજરાતમાં ગત ચોવીસ કલાકમાં કોરોના વાઇરસના આકડાઓમાં 500નો વધારો નોંધાયો છે. જેના કારણે કુલ પોઝીટીવ કેસની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે, ત્યારે ચાલો જાણીએ...
ગુજરાતમાં 2 દિવસ બાદ નવા કેસમાં રાહત જોવા મળી… આજના દિવસે નોંધાયા 500થી ઓછા...
ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કોરોનાના આંકડાઓ 500થી વધુ જ નોંધાતા હતા, ત્યારે આજના દિવસમાં કોરોનાના કેસમાં કંઈક અંશે રાહત મળવી એ રાજ્ય માટે ખરેખર...
જૂનાગઢમાં નોંધાયેલા વધુ 2 કેસ સાથે જાણીએ તા.11મી જૂન, સાંજે 5 વાગ્યા સુધીની દેશની...
રાજ્યમાં હાલ કોરોનાના પોઝિટિવ કેસ 22 હજારને વટી ગયા છે, સાથે જ દેશમાં પણ કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખ 86 હજારને પાર...
દેશમાં પ્રથમ વખત એક્ટિવ કેસ કરતા રિકવર કેસની સંખ્યા 1,500થી વધુ…
ભારતમાં આજે કોરોના વાઇરસના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 2 લાખ 76 હજારથી વધુ થઈ ચૂકી છે, પરંતુ આ દરમિયાન આજે સૌથી સારા સમાચાર એ...
ગુજરાતમાં કોરોનાના કારણે થયેલ મૃત્યુઆંક 1,300ને પાર, સાથે જ જાણીએ દેશની કોરોનાની સ્થિતિ વિશે…
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસમાં 470 દર્દીઓનો વધારો નોંધાયો છે, જો કે રાજ્યમાં અને દેશમાં કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા પણ...
જૂનાગઢ કોરોના અપડેટ: તા.9મી જૂનના રોજ, 6:30 PM સુધીમાં વધુ એક કેસ નોંધાયો…
જૂનાગઢમાં કોરોના વાઇરસે ફરી પોતાની ગતિ વધારી છે અને ફરીથી શહેરમાં અને આજુબાજુના તાલુકાઓમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. ગઇકાલે નોંધાયેલા 4 નવા...
ગિરનારની ગોદમાં શ્રીજી મહારાજની હૈયાતીમાં નિર્માણ થયેલ સ્વામિનારાયણ મંદિરના ઇતિહાસને જાણીએ
શ્રીજી મહારાજની હૈયાતીમાં બન્યું હતું, શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર!
આવો જાણીએ રોચક ઇતિહાસ...
જૂનાગઢ નવાબી કાળ અને સ્વામિનારાયણ સંપ્રદાયને ઘણો ગાઢ સંબંધ રહ્યો છે. નવાબ સાહેબો...
દેશમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસ થયા 2.5 લાખને પાર! સાથે જ જાણીએ ગુજરાતના કોરીનાના...
ગુજરાતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસમાં છેલ્લા 24 કલાકમાં 477 દર્દીઓનો વધારો નોંધાયો છે, જે છેલ્લા ઘણા સમયથી સરેરાસ રીતે નોંધાઇ જ રહ્યા છે, તો...
જૂનાગઢમાં 2 દિવસના વિરામ બાદ તા.8મી જૂન, 11AM સુધીમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા!
જૂનાગઢમાં કોરોનાના કેસની સંખ્યા ધીમી પણ મક્કમ ગતિએ વધતી જઈ રહી છે. જેના કારણે હાલ જૂનાગઢમાં કોરોનાના પોજીટીવ કેસ 35 જેટલા થઈ ગયા છે....
ગુજરાતમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસ 20 હજારને પાર! જો કે એક્ટિવ કેસની સંખ્યા માત્ર...
ગુજરાતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસમાં છેલ્લા 24 કલાકમાં 480 દર્દીઓનો વધારો નોંધાયો છે, જે છેલ્લા ઘણા સમયથી સરેરાસ રીતે નોંધાઇ રહ્યા છે, તો ચાલો...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંકમાં થયો મોટા પ્રમાણમાં ઘટાડો…
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. લોકો હજી પણ ગંભીરતાથી સોશ્યલ ડિસ્ટનસિંગનું યોગ્ય પાલન નથી કરતા. જેના પરિણામે હાલ રાજ્યમાં આટલા...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ કોરોનાના દર્દીઓ નોંધાયા
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર ખૂબ મોટા પ્રમાણમા વ્યાપી ગયો છે. હાલની સ્થીતિએ સમગ્ર વિશ્વમાં 67 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે...
ગુજરાતમાં ઘટતા જતા આંકડાને કારણે હવે દેશમાં પોઝીટીવ કેસની સંખ્યામાં ગુજરાતનો ક્રમ ચોથો થયો…
ગુજરાત અને ભારતમાં કોરોનાના આંકડા દિવસે ને દિવસે વધતા હોવા છતાં અત્યારે દેશમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબુમાં જણાઈ રહી છે. અત્યારે ગુજરાતના આંકડાને...
દેશમાં તા.4થી જૂન, 5:00PM સુધીમાં અત્યાર સુધીના સૌથી વધારે 9,000થી વધુ કેસ નોંધાયા
ભારતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસનો આંકડો 2 લાખને પાર થઈ ગયો છે, તો સાથે જ કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા પણ 1 લખને પાર...
એક જીવદયા પ્રેમીનો સવાલ,”ગીરના ગૌરવ સમાન કેસરી સિંહની વ્હારે કોણ આવશે?”
તાજેતરમાં જ કેરળ ખાતે એક ગર્ભવતી માદા હાથીને અમુક અસમાજિક તત્વોએ ફટાકડા ભરેલું અનાનસ ખવરાવી દીધું અને તે હાથણી પોતાના પેટમાં રહેલા બચ્ચા સહિત...