વાયુ વાવાઝોડાથી આ 11 જિલ્લાઓ થઈ શકે છે અસરગ્રસ્ત, ઝીરો હ્યુમન લોસના ટાર્ગેટ સાથે...
વાયુ : અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાવાઝોડું “વાયુ” 140 થી 150 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. 12મી જૂનની મધરાતે...
Junagadh News : સૌરાષ્ટ્ર પર તોળાઈ રહ્યાં છે વાવાઝોડાના એંધાણ! જાણો વાવાઝોડાના સર્જન-વિસર્જનની ખાસ...
Junagadh News : ગુજરાતના દરિયાકાંઠે બે દિવસ પછી વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે અને હવામાન ખાતાની આગાહી અને ઇસરોના મેપ પ્રમાણે આ વાવાઝોડું ભારે...
Junagadh News : જૂન માસના બીજા-ત્રીજા અઠવાડિયામાં વરસાદનું આગમન થશે!
Junagadh News : અત્યારે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં લોકો ઠંડક શોધી રહ્યા છે. સમગ્ર જીવસૃષ્ટિ ગરમીના બફારામાં ત્રાહિમામ પોંકારી રહી છે. ત્યારે હવે લોકોએ...
સરકારે નવરાત્રિ વેકેશન પાછું ખેચ્યું! જાણો શું છે તેની પાછળના કારણો…
નવરાત્રિ વેકેશન : ઉનાળું વેકેશન પુરું થયું છે, શાળા અને કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત શિક્ષણ...
RTO ના નિયમોમાં થયા ધરખમ ફેરફારો, દરરોજ 500 વાહનોના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા ફરજિયાત!
RTO : જૂનાગઢ સહિત ગુજરાતની મોટાભાગે આરટીઓ કચેરીમાં વાહન ચાલકોના ધસારાના પગલે સરકારે નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા છે. જેમાં ખાસ કરીને કાચા-પાકા ડ્રાઇવિંગ લાઇસન્સ...
તુષાર સુમેરા : જૂનાગઢનાં નવા કમિશ્નરશ્રી આઇએએસ
તુષાર સુમેરા ઓછા ટકા લાવનારા અને ‘મારાથી તો આ ના જ થાય‘ એવું બોલનારા વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ આદર્શ ઉદાહરણ છે. પ્રાથમિક શાળામાં શિક્ષક...
Junagadh News : પ્રદૂષણ કે સ્વદૂષણ?
Junagadh News : આપણાં દેશને આપણે માંનો દરજ્જો આપ્યો છે, ખરુંને! પરંતુ આ ભારત માં પ્રત્યેની આપણી ફરજો શું સાચા અર્થમાં અદા કરી રહ્યા...
ટ્રેન ટિકિટ ખોવાઈ જાય તો બીજી ટિકિટ અને ટ્રેન છૂટી જાય તો રિફંડ કેવી...
ટ્રેન ટિકિટ : ભારત એક એવો દેશ છે, જ્યાં આજે પણ દેશની મોટાભાગની વસ્તી ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરી કરતાં ઘણા લોકો એવા...
સોમનાથ ના દરિયામાં ન્હાવા પર લાગ્યો પ્રતિબંધ, સામે આવ્યા અનેક કારણો!
સોમનાથ માં આવેલું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ છે. સોમનાથ મહાદેવજી સાથે અતૂટ શ્રદ્ધાને કારણે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટતા હોય છે. આ...
Junagadh News : દૂધના ખરીદભાવમાં ફરી થયો વધારો, દૂધ ઉત્પાદકોને થશે ફાયદો!
Junagadh News : પશુપાલન વ્યવસાયએ ગ્રામીણ ભારતમાં કૃષિ પછી સૌથી મોટા વ્યવસાય તરીકે ઓળખ ઉભી કરેલ છે. એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર તેમજ ગીર...
આવો મળીએ નરેન્દ્ર મોદી ની મહાસેનાને…
નરેન્દ્ર મોદી : 30મી મે, 2019 સાંજે બરાબર સાતને છ મિનિટે, નરેન્દ્ર મોદીએ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા. “મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી...”, આ...
Junagadh News : કોઈનું થૂંક ઉડવાનો ડર લાગે છે, તો માંના ખોળામાં થૂંકવાનો કેમ...
Junagadh News : ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે, કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુદ્ધતા છે; જ્યાં શુદ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા...
Junagadh News : ધોરણ 9 થી 12 પરીક્ષામાં અનુતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ...
Junagadh News : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ-10ની માર્ચ-2019માં લેવાયેલી પરીક્ષાનું સમગ્ર ગુજરાતનું પરિણામ 66.67% આવ્યું હતું. જો આપણાં જૂનાગઢની વાત...
Junagadh News : નવરાત્રિ દરમિયાન શાળાઓમાં રહેશે કઇંક આ પ્રકારે વેકેશન!
Junagadh News : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ચાલુ વર્ષે પણ શાળા કોલેજોમાં નવરાત્રિનું વેકેશન આપવાની જાહેરાત કરી છે. ગત મંગળવારે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આઠ...
Junagadh News : માછલીને લોટની ગોળી ખવડાવવાથી શું ખરેખર પુણ્ય મળે? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?
Junagadh News : આજકાલ જીવદયાના નામે ઘણી ન કરવાની પ્રવૃતિઓ થાય છે અને ભોળા લોકો પાસે કરાવવામાં આવે છે. સમાજમાં રહેતા ભોળા લોકો આવી...
અનેક જંગો જીતીને, જિંદગી સામે હારી જનાર બે જીગરજાન સિંહ મિત્રો ની અનોખી મિત્રતા
સિંહ : ગીરની લીલુડી ધરતી, અને આ ધરતીના બે જોરાવર હાવજ, ગીરને અલવિદા કહીને નીકળી ગયા! બાડો અને નાગરાજ નામ પડે એટલે ભલભલા માલધારીઓના...
Question on Nature : પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?
Question on Nature : આપણે જો એક ક્ષણ માટે વિચારીએ કે, જો આપણી આ જૂનાગઢની ધરાને અલભ્ય વનસ્પતિઓ ધરાવતો ગિરનાર પર્વત, ઈતિહાસને જીવંત રાખતો...
Lake Before Monsoon : ચોમાસા પહેલા જીલ્લાના જળાશયોમાં થઈ રહી છે આ કામગીરી
Lake Before Monsoon : ચોમાસાની ઋતુ હવે નજીકમાં છે, જળાશયોમાં પાણી ખૂટવાને લીધે લોકોમાં પાણી માટે ત્રાહિમામ વ્યાપી ગયો છે. મહાનગરોમાં નર્મદાનાં નીર તેમજ...
Poor Line Benefits : ગરીબી રેખા નીચે જીવતા લોકોને સરકાર તરફથી મળી રહ્યો છે...
Poor Line Benefits : ગરીબી રેખા નીચે જીવતા લોકોને સરકાર દ્વારા અત્યંત રાહત દરે અનાજ આપવામાં આવે છે. જેના માટે સરકાર દ્વારા કેટલાક નિતી...
Lion Railway Crossing : સિંહ તથા વન્ય પ્રાણીઓના જીવ બચાવવા રેલ્વે ટ્રેક પર ફિટ...
Lion Railway Crossing : આપણે અવારનવાર સિંહોના મૃત્યુ અંગે સમાચાર સાંભળતા હોઈએ છીએ. સિંહોના મૃત્યુ પાછળ ઘણા બધા કારણો સામે આવે છે. જેમાનું એક...














































