રાજ્યમાં તા.25મી મેના રોજ 5:00PM સુધીમાં કોરોના ના મોટી સંખ્યામાં કેસ નોંધાયા, જાણીએ આજના...
ગુજરાતમાં અને ભારતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસનો આંકડો કૂદકે નવા ભૂસકે વધી જ રહ્યો છે. જેના કારણે હાલ ભારતમાં કોરોનાનો આંકડો 1 લાખ 40...
કોરોના સંક્રમણ: ભારત પહોંચ્યું ટોપ-10માં! જાણો કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો
ભારતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે વિકરાળ રૂપ ધારણ કરતો જાય છે. જેને લઈને ગત રવિવારે તા.24મી મેના રોજ ભારત દેશ, કોરોના સંક્રમણને મામલે વિશ્વના...
જૂનાગઢમાં તા.25મી મે,બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા કુલ આટલા...
સમગ્ર વિશ્વમાં મોટાપાયે ફેલાયેલો કોરોના વાઇરસ હવે જૂનાગઢમાં પણ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. જેના કારણે જૂનાગઢ જિલ્લામાં આજ તા.25મી મે સુધીમાં કુલ...
રાજ્યમાં તા.24મી મે, સાંજે 5 વાગ્યા સુધીમાં નવા 396 પોઝીટીવ કેસ સાથે દેશમાં કોરોના...
ગુજરાતમાં અને ભારતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસનો આંકડો કૂદકે નવા ભૂસકે વધી જ રહ્યો છે. જેના કારણે હાલ ભારતમાં કોરોનાનો આંકડો 1 લાખ 31...
કોરોના : તા.23મી મે, સાંજે 5 વાગ્યા સુધીમાં ભારતમાં રિકવર થયેલા દર્દીઓનો આકડો પહોંચ્યો...
ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓનો આંકડો 1 લાખ અને 25 હજારને પાર થઈ ગયો છે, જે ખરેખર ચિંતાની વાત છે, ત્યારે એક સારા સમાચાર એ...
તા.23મી મેના રોજ બપોરે 12:00 વાગ્યા સુધીમાં કોરોના નો નવા નોંધાયેલ 6 કેસ સાથે...
જૂનાગઢ જિલ્લામાં કોરોના નો વ્યાપ હવે સતત વધી રહ્યો છે. દરરોજ નવા કેસોનો ઉમેરો થઈ રહ્યો છે. જેના કારણે જૂનાગઢમાં કોરોનાના કેસનો આંકડો 20...
જૂનાગઢ કોરોના અપડેટ : શહેરમાં આવ્યો બીજો કેસ! જાણો 10:30 વાગ્યા સુધીના કોરોનાના આંકડાઓ
જૂનાગઢ : ભારત ભરમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. જેના કારણે દેશમાં આજદિન સુધી કોરોનાના કેસ 1 લાખની ઉપર...
ગુજરાત કોરોના અપડેટ : તા.22મી મેના રોજ નવા નોંધાયેલા કેસ સામે ડિસ્ચાર્જ થયેલા લોકોની...
ગુજરાતમાં આજે બીજીવાર કોરોના ના નવા ઉમેરાયેલા કેસ સામે કોરોનાને મ્હાત આપીને ઘરે ગયેલા લોકોની સંખ્યા વધુ નોંધાઇ છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને...
જૂનાગઢ કોરોના અપડેટ : તા.22મી મે બપોરે 12 વાગ્યા સુધીમાં ફરી નોંધાયા આટલા નવા...
આજે સમગ્ર વિશ્વમાં કોરોના નો કહેર ખૂબ મોટા પ્રમાણમાં ફેલાઈ ચુક્યો છે. ઉપરાંત આ બીમારીનો હજી સુધી કોઈ તોડ મળી શક્યો નથી અને સામે...
ચલો જાણીએ આજ તા.21મી મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં ગુજરાત સહિત ભારતમાં કેટલા...
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના નું કદ દિન પ્રતિદિન વધતું જણાઈ રહ્યું છે. છેલ્લા થોડાક દિવસોથી દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 4 થી 5 હજાર...
જૂનાગઢ કોરોના વાઇરસ અપડેટ: વધુ 2 દર્દી સાથે તા.21મી મે 11.00 AM સુધી કુલ...
આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ફેલાઈ ચુક્યો છે. આજ તા.21મી મે સુધીમાં સમગ્ર વિશ્વમાં 49 લાખથી વધુ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 3...
Corona Update : ગુજરાતમાં તા.20મી મે સુધીમાં કુલ 5,000 લોકો રિકવર થયા. આ સાથેજ...
Corona Update : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોતાનું કદ વિસ્તારી રહ્યો છે. જો કે બીજા દેશોની સરખામણીએ ગુજરાત...
Corona Update : જૂનાગઢ જિલ્લામાં તા.20મી મે 12.00 pm સુધી કોરોનાની શુ સ્થિતિ છે?...
Corona Update : જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના વાઇરસ ધીને ધીમે પોતાનું કદ મોટું કરી રહ્યો છે, ત્યારે આજરોજ તા.20મી મે સવારે 10 વાગ્યા સુધીમાં...
કોરોના : અહીં આપેલી યાદી મુજબ જાણો તમારી આસપાસનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે...
આપણે સૌ જાણીએ છીએ કે આજ તા.20મી મે સુધીમાં જૂનાગઢમાં કુલ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 12 થઈ ચૂકી છે. સમગ્ર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કોરોનાના...
દેશમાં કોરોના નો આંક પહોંચ્યો 1 લાખને પાર! ચાલો જાણીએ તા.19મી મે, 5:00PM સુધીની...
ભારતમાં પણ હવે કોરોનાએ તેનું વિકરાળ રૂપ ધારણ કર્યું હોય તેમ જણાય છે, કારણ કે આજ તા.19મી મે સુધીમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1 લખને...
મહાસાગર ટ્રાવેલ્સ દ્વારા મથુરામાં ફસાયેલા જૂનાગઢ સહિત ગુજરાતના યાત્રિકોને નિઃશુલ્કપણે માદરે વતન પહોંચાડવામાં આવ્યા
મહાસાગર ટ્રાવેલ્સ : કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વ કોઈને કોઈ રીતે અસરગ્રસ્ત થયું જ છે, પરંતુ આ સમયગાળામાં ક્યાંકને ક્યાંક માનવતા આગળ આવતી જણાઈ...
જૂનાગઢ શહેરનો એકમાત્ર કોરોના પોઝીટીવ દર્દી આજ તા.19મી મેના રોજ ડિસ્ચાર્જ થયો.
ટુક સમય પહેલા ગુજરાતમાં માત્ર જૂનાગઢ અને અમરેલી એ બે જિલ્લાઓમાં જ કોરોના વાઇરસ પ્રવેશ્યો ન હતો, પરંતુ જૂનાગઢમાં ગત તા.5મી મેના રોજથી કોરોના...
જૂનાગઢ કોરોના અપડેટ: તા.19મી મે,10.00 am સુધીના કોરોના સંબંધિત(એકટીવ અને રિકવર કેસ) ની ...
થોડા દિવસો પહેલા જૂનાગઢ જિલ્લામાં એકપણ કોરોના વાઇરસનો પોઝીટીવ કેસ નોંધાયેલ નહોતો, પરંતુ આજ તા.19મી મેના રોજ જૂનાગઢમાં 10થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ થઈ...
આજ ( તા.19મી મે થી 31મી મે સુધી ) જુનાગઢ માં શું શું ખુલશે...
જુનાગઢ : લોકડાઉન 4.0ને લઈને જૂનાગઢ જિલ્લામાં કેટલાંક નિયમોને આધીન રહીને તા.19મી મે થી 31મી મે સુધી છૂટછાટ આપવામાં આવી, જે અંગેના નિયમો અને...
રાજ્યમાં કોરોના વધુ 300 લોકોના ડિસ્ચાર્જ સાથે જાણીએ તા.18મી મે, 5:00PM સુધીની દરેક જિલ્લાઓની...
સતત વેગથી ફેલાતા કોરોના ના કારણે હાલ ગુજરાતમાં કોરોના નો આંક 11,000ને પાર થઈ ચૂક્યો છે, તો ભારતમાં પણ કોરોનાના આંકડા 95 હજારને પાર...














































