27.4 C
junagadh
Thursday, May 2, 2024

ન્યૂ નોવેલ્ટી ફરનિચર આપી રહ્યું છે, 55% ડિસ્કાઉન્ટ સાથે આ ખાસ...

નોવેલ્ટી ફરનિચર : છેલ્લાં 45 વર્ષથી ગ્રાહકોના વિશ્વાસથી મજબૂત બનેલું આપણાં જૂનાગઢનું ન્યુ નોવેલ્ટી ફરનિચર મનાવી રહ્યું છે 45 મી એનિવર્સરી, જેમાં તે આપી...

Junagadh News : જૂનાગઢના યુવાનોએ આ વિશિષ્ટ કાર્ય કરી, CNN International...

Junagadh News : હર કોઈ વ્યક્તિને પ્રકૃતિના ખોળે રમવું અને ફરવું ગમતું હોય છે. ચોતરફ હરિયાળી અને જંગલના વૃક્ષઓમાંથી વાતો મીઠો વાયરો હર કોઈને...

Junagadh News : લાઇબ્રેરી ના જીર્ણ થયેલા પુસ્તકોનું પીડીએફ સ્વરૂપે થશે...

Junagadh News : પુસ્તકો વ્યક્તિનાં સાચાં મિત્ર સાબીત થતાં આવ્યાં છે. આજકાલ ટેક્નોલૉજીના સમયમાં લાખો પુસ્તકો આપણી મૂઠીમાં સમાઇ ગયા હોય એવું લાગે છે....

Junagadh News : મિની કુંભમેળામાં વિવિધ તંત્ર દ્વારા થઈ રહી છે...

Junagadh News : ગિરનાર શિવરાત્રી લઘુ કુંભ મેળાની શરૂઆત તા.27 ના રોજ ભવનાથ મંદિરના ધ્વજારોહણથી થઈ ચૂકી છે. જેને લઈને માનવમહેરામણ ધીમે ધીમે ઉમટવા...

Junagadh News : આ રહી મહાશિવરાત્રી મિની કુંભમેળા માં યોજાનારા સંભવિત...

Junagadh News : આગામી તા.27, ફેબ્રુઆરીથી ગીરનાર તળેટી ખાતે યોજાનાર મહાશિવરાત્રી મેળા અંતર્ગત તૈયારી શરૂ થઈ ગઈ છે. મીનીકુંભ માટે ફાળવવામાં આવેલા રૂપિયા 15...

Novex : ઇગલ ટ્રાવેલ્સ નું નવલું નજરાણું એટલે ‘નોવેક્ષ’

Novex : જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં યોજાતા શિવરાત્રીના મેળા દરમિયાન એવું લાગે કે જાણે સમગ્ર જૂનાગઢ પંથકમાં મેળો ભરાયો હોય! આ મેળાની મજા માણવા દૂર...

Junagadh News : સાસણમાં સિંહ દર્શન માટે હવે મહિલાઓ ચલાવશે સફારી...

Junagadh News : એશિયાઈ સિંહોનું ઘર એટલે ગીરનું જંગલ. આ ગીરના જંગલમાં દરવર્ષે કેટલાય પ્રવાસીઓ મુલાકાત અર્થે આવતા હોય છે. આ ગીરના જંગલમાં હવે...

Dr. John Wainer : ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે ગિરનાર પર સંશોધન કરી બનાવ્યાં...

Dr. John Wainer : ગિરનાર એટલે સંત અને સત્તની ધરતી. ભારતની કમરે કટારની માફક ચમકતા ગુજરાતની એક ઓળખસમા ગિરનારની ભૂમિને આધ્યાત્મિક ધરતી પણ કહેવાય...

મહાશિવરાત્રી પર્વે નીકળતી રવાડીમાં થશે આ પ્રકારના ફેરફારો

મહાશિવરાત્રી : જૂનાગઢનાં ભવનાથ ક્ષેત્રમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાને મિનીકુંભનો દરજ્જો તો મળી ગયો,પરંતુતેના ભાગરૂપે આ વખતે મેળામાં ઘણા ફેરફારો પણ જોવા મળશે. પ્રથમ વખત...

મિનીકુંભ મેળાની શરૂઆત પૂર્વે સંતો-મહંતો દ્વારા થશે આ ખાસ કાર્યક્ર્મ

મિનીકુંભ : તા.27થી શરૂ થનારા મિનીકુંભને લઈને તંત્ર તેમજસંતો-મહંતો સૌ કોઈ તડામાર તૈયારીમાં લાગી ગયા છે. મહાશિવરાત્રી પર્વે યોજાનારા મેળાને “મિનીકુંભ” નોદરજ્જો અપાતા અનેક...

જાણો શિવરાત્રિ ના મેળાની આ અદ્દભુત પરંપરા વિશે

શિવરાત્રિ : આપણાં જૂનાગઢમાં યોજાતો શિવરાત્રીનો મેળો જગ વિખ્યાત છે.આ વર્ષથી તેને મિની કુંભમેળો જાહેર કરવામાં આવ્યોછે.આ મેળો દર વર્ષે હિન્દુ પંચાંગ અનુસાર મહાવદ...

મહાશિવરાત્રી ના આગલા દિવસે ભવનાથ મુકામે યોજાશે આ ખાસ કાર્યક્રમ

મહાશિવરાત્રી : જૂનાગઢમાં ગિરનાર ખાતે આગામીતા.27 ફેબ્રુઆરીથી યોજાનાર શિવરાત્રી કુંભમેળાનો વિધિવત રીતે પ્રારંભ થશે. આ મેળાને રાષ્ટ્રવ્યાપી બનાવવા માટે રાજ્ય સરકારે મહાશિવરાત્રીના પર્વે યોજાતા...

જૂનાગઢ માં આવેલા દરવાજાઓના સમારકામમાં થયો છે આટલો ખર્ચ

જૂનાગઢ શહેર એક ઐતિહાસિક નગર છે. આ શહેરમાં કેટલાય સ્થળો એવા છે, જે આ શહેરનો ઇતિહાસ કથિત કરે છે. આ શહેરમાં આવેલા કેટલાય પૌરાણિક...

મિનીકુંભ ની મજા માણવા આવનારા યાત્રિકો માટે એસ.ટી.તંત્ર કરશે કઇંક આ...

મિનીકુંભ : જૂનાગઢમાં પ્રતિવર્ષ યોજાતા મહાશિવરાત્રીમેળાની આ વર્ષે મિનીકુંભ તરીકે ઉજવણી થનાર છે, ત્યારે આ વર્ષે મેળાનો આનંદ લેવા આવનાર યાત્રિકોની સંખ્યામાં પણ વધારો...

મહાશિવરાત્રી ના મેળાને ‘મિનીકુંભ’ તરીકે ઉજવવા થયા આ આયોજન

મહાશિવરાત્રી : જૂનાગઢના ભવનાથ ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળાને ‘મિનીકુંભ’ના દરજ્જા મુજબ આયોજિત કરવા,મેળામાં આવતા યાત્રિકો માટે વિશેષ સુવિધા ઉભી કરવાના આયોજન અને તૈયારીઓને આખરી...

જૂનાગઢ ની સરકારી શાળાના વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે ગાંધીજીના વિચારો પર...

જૂનાગઢ : મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે ગાંધીજીના જન્મ મૃત્યુ પર્યંત સુધીના કુલ 150 જેટલા ફોટોગ્રાફ્સનું પ્રદર્શન તા.24, જાન્યુઆરીના રોજ કન્યા શાળા નંબર-4...

જૂનાગઢ માં એનસીસી દ્વારા આયોજિત ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ કેમ્પ સંપન્ન...

જૂનાગઢ માં તા.09, જાન્યુઆરી થી તા.20, જાન્યુઆરી, 2019 સુધી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ શીર્ષક હેઠળ એક કેમ્પનું આયોજન થયું હતું. જાણો આ કેમ્પ વિશેની...

Junagadh News : ખાખડી ની ખટાશના શોખીનો થઈ જાવ તૈયાર, ટૂંકજ...

Junagadh News : ગીરની પ્રખ્યાત કેસર કેરી જ્યારે નાની અને કાચી હોય ત્યારે તે સ્વાદે ખાટી હોય છે, જેને ખાખડી તરીકે ઓળખવામાં આવે છે....

Junagadh News : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓપન વોલ પેઇન્ટિંગ કોમ્પિટિશન-2019 યોજાશે

Junagadh News : સ્વચ્છ સર્વેક્ષણ-2019 અંતર્ગત આગામી મહાશિવરાત્રી મીની કુંભમેળા મહોત્સવ અને સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવોના પ્રચાર અને જનજાગૃતિ અર્થે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા...

જૂનાગઢ માં સતત 13માં વર્ષે યોજાશે ભવ્ય ‘કન્ઝયુ મેલા’

જૂનાગઢ :  રોટરી ઈન્ટરનેશનલ દુનિયાભરમાં લગભગ 212 દેશોમાં 13+ લાખ સદસ્યોની સાથે દુનિયાનો સૌથી મોટો NGO ક્લબ છે. આ ક્લબ સમાજસેવાની દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ...

LATEST NEWS