26.4 C
junagadh
Wednesday, April 24, 2024
Home News

News

What we read is what we become. This said, we are here with all the Positive activities going on around us but which goes unnoticed most of the time by the current News Media.We do this to create an everlasting impact on our society by setting examples to follow which in turn leads to our image of an ideal city.News Agency Junagadh

Junagadh News : જૂનાગઢના યુવાનોએ આ વિશિષ્ટ કાર્ય કરી, CNN International માં સ્થાન મેળવ્યું

Junagadh News : હર કોઈ વ્યક્તિને પ્રકૃતિના ખોળે રમવું અને ફરવું ગમતું હોય છે. ચોતરફ હરિયાળી અને જંગલના વૃક્ષઓમાંથી વાતો મીઠો વાયરો હર કોઈને...

Junagadh News : લાઇબ્રેરી ના જીર્ણ થયેલા પુસ્તકોનું પીડીએફ સ્વરૂપે થશે નવીનીકરણ

Junagadh News : પુસ્તકો વ્યક્તિનાં સાચાં મિત્ર સાબીત થતાં આવ્યાં છે. આજકાલ ટેક્નોલૉજીના સમયમાં લાખો પુસ્તકો આપણી મૂઠીમાં સમાઇ ગયા હોય એવું લાગે છે....

Junagadh News : આવો જાણીએ આગામી લોકસભા ચૂંટણી માટે લેવાયેલા જરૂરી નિર્ણયો તથા મહત્વની...

Junagadh News : ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જૂનાગઢ લોકસભા બેઠક વિસ્તારમાં ચુંટણી અંગેની થયેલી તૈયારીઓ અને થનાર વ્યવસ્થાઓ અંગે...
મૃગીકુંડ

મૃગીકુંડ : શા માટે દિગંબર સાધુઓ મૃગીકુંડ માં કરે છે શાહી સ્નાન? જાણો મૃગીકુંડનો...

મૃગીકુંડ : કાન્યકુબ્જ(કનોજ) નામના નગરમાં યદુવંશી રાજા ભોજ રાજ કરતો. પૂર્વ કર્મના પુણ્યના પ્રતાપે પોતાની પ્રજાનું ધર્મયુક્ત પાલન કરતો હતો. તે વિદ્વાનો અને ઋષિઓ...
Junagadh News

Junagadh News : મિની કુંભમેળામાં વિવિધ તંત્ર દ્વારા થઈ રહી છે આ ઉત્કૃષ્ટ કામગીરી

Junagadh News : ગિરનાર શિવરાત્રી લઘુ કુંભ મેળાની શરૂઆત તા.27 ના રોજ ભવનાથ મંદિરના ધ્વજારોહણથી થઈ ચૂકી છે. જેને લઈને માનવમહેરામણ ધીમે ધીમે ઉમટવા...
Fatima Dental Clinic

Fatima Dental Clinic માં સર્જરી થાય છે 50% રાહતદરે, સાથે ફ્રી નિદાન અને ફ્રી...

Fatima Dental Clinic : તમને કોઈ એવું કહે કે, આ ખાનગી હોસ્પીટલમાં ફ્રી નિદાન થાય છે, અથવા તો સારવાર પર 50% છૂટ મળે છે,...
Junagadh News

Junagadh News : આ રહી મહાશિવરાત્રી મિની કુંભમેળા માં યોજાનારા સંભવિત કાર્યક્રમોની યાદી

Junagadh News : આગામી તા.27, ફેબ્રુઆરીથી ગીરનાર તળેટી ખાતે યોજાનાર મહાશિવરાત્રી મેળા અંતર્ગત તૈયારી શરૂ થઈ ગઈ છે. મીનીકુંભ માટે ફાળવવામાં આવેલા રૂપિયા 15...
Novex

Novex : ઇગલ ટ્રાવેલ્સ નું નવલું નજરાણું એટલે ‘નોવેક્ષ’

Novex : જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં યોજાતા શિવરાત્રીના મેળા દરમિયાન એવું લાગે કે જાણે સમગ્ર જૂનાગઢ પંથકમાં મેળો ભરાયો હોય! આ મેળાની મજા માણવા દૂર...
junagadh news

Junagadh News : સાસણમાં સિંહ દર્શન માટે હવે મહિલાઓ ચલાવશે સફારી જિપ્સી

Junagadh News : એશિયાઈ સિંહોનું ઘર એટલે ગીરનું જંગલ. આ ગીરના જંગલમાં દરવર્ષે કેટલાય પ્રવાસીઓ મુલાકાત અર્થે આવતા હોય છે. આ ગીરના જંગલમાં હવે...
Dr. John Wainer

Dr. John Wainer : ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે ગિરનાર પર સંશોધન કરી બનાવ્યાં અનેક પુસ્તકો

Dr. John Wainer : ગિરનાર એટલે સંત અને સત્તની ધરતી. ભારતની કમરે કટારની માફક ચમકતા ગુજરાતની એક ઓળખસમા ગિરનારની ભૂમિને આધ્યાત્મિક ધરતી પણ કહેવાય...
મહાશિવરાત્રી

મહાશિવરાત્રી પર્વે નીકળતી રવાડીમાં થશે આ પ્રકારના ફેરફારો

મહાશિવરાત્રી : જૂનાગઢનાં ભવનાથ ક્ષેત્રમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાને મિનીકુંભનો દરજ્જો તો મળી ગયો,પરંતુતેના ભાગરૂપે આ વખતે મેળામાં ઘણા ફેરફારો પણ જોવા મળશે. પ્રથમ વખત...
યોગાશ્રમ

ગિરનાર ના કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું આરોગ્ય વર્ધક કેન્દ્ર એટલે યોગાશ્રમ

યોગાશ્રમ : જિંદગીની રોજીંદી ભાગદોડથી આપણે કંટાળી જતાં હોઈએ છીએ, અને એ કંટાળાને દૂર કરવા આપણે સંગીત સંભાળવું, રમતો રમવી, ચાલવા કે દોડવા જવું-...
મિનીકુંભ

મિનીકુંભ મેળાની શરૂઆત પૂર્વે સંતો-મહંતો દ્વારા થશે આ ખાસ કાર્યક્ર્મ

મિનીકુંભ : તા.27થી શરૂ થનારા મિનીકુંભને લઈને તંત્ર તેમજસંતો-મહંતો સૌ કોઈ તડામાર તૈયારીમાં લાગી ગયા છે. મહાશિવરાત્રી પર્વે યોજાનારા મેળાને “મિનીકુંભ” નોદરજ્જો અપાતા અનેક...
શિવરાત્રિ

જાણો શિવરાત્રિ ના મેળાની આ અદ્દભુત પરંપરા વિશે

શિવરાત્રિ : આપણાં જૂનાગઢમાં યોજાતો શિવરાત્રીનો મેળો જગ વિખ્યાત છે.આ વર્ષથી તેને મિની કુંભમેળો જાહેર કરવામાં આવ્યોછે.આ મેળો દર વર્ષે હિન્દુ પંચાંગ અનુસાર મહાવદ...
Dr.Kharod

દાંતને લગતી તમામ સમસ્યાઓનું પૂર્ણવિરામ: ડો.ખારોડ સુપર સ્પેશિયાલિટી ડેન્ટલ & સ્કીન હોસ્પિટલ

ડો.ખારોડ : કોઈ આપણો ફોટો પાડતું હોય ત્યારે ચીઝ કહીને સ્માઇલ કરવાનું કહે છે. શા માટે ખબર છે?કારણ કે આપણી એક સ્માઇલથી,એ તસ્વીરની તાસીર...
મહાશિવરાત્રી

મહાશિવરાત્રી ના આગલા દિવસે ભવનાથ મુકામે યોજાશે આ ખાસ કાર્યક્રમ

મહાશિવરાત્રી : જૂનાગઢમાં ગિરનાર ખાતે આગામીતા.27 ફેબ્રુઆરીથી યોજાનાર શિવરાત્રી કુંભમેળાનો વિધિવત રીતે પ્રારંભ થશે. આ મેળાને રાષ્ટ્રવ્યાપી બનાવવા માટે રાજ્ય સરકારે મહાશિવરાત્રીના પર્વે યોજાતા...
જૂનાગઢ

જૂનાગઢ માં આવેલા દરવાજાઓના સમારકામમાં થયો છે આટલો ખર્ચ

જૂનાગઢ શહેર એક ઐતિહાસિક નગર છે. આ શહેરમાં કેટલાય સ્થળો એવા છે, જે આ શહેરનો ઇતિહાસ કથિત કરે છે. આ શહેરમાં આવેલા કેટલાય પૌરાણિક...
મિનીકુંભ

મિનીકુંભ ની મજા માણવા આવનારા યાત્રિકો માટે એસ.ટી.તંત્ર કરશે કઇંક આ પ્રકારની વ્યવસ્થા

મિનીકુંભ : જૂનાગઢમાં પ્રતિવર્ષ યોજાતા મહાશિવરાત્રીમેળાની આ વર્ષે મિનીકુંભ તરીકે ઉજવણી થનાર છે, ત્યારે આ વર્ષે મેળાનો આનંદ લેવા આવનાર યાત્રિકોની સંખ્યામાં પણ વધારો...
વલ્લભભાઇ મારવાણિયા

વલ્લભભાઇ મારવાણિયા : ગાજરની ખેતી કરી પદ્મશ્રી પ્રાપ્ત કરનાર

વલ્લભભાઇ મારવાણિયા : આજે એક એવા ગુજરાતી કૃષિના ઋષિની વાત કરવી છે કે જેણે આખી જિંદગી અવનવા પ્રયોગ કરીને ગાજરની ખેતીને નવી દિશા આપી...
મહાશિવરાત્રી

મહાશિવરાત્રી ના મેળાને ‘મિનીકુંભ’ તરીકે ઉજવવા થયા આ આયોજન

મહાશિવરાત્રી : જૂનાગઢના ભવનાથ ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળાને ‘મિનીકુંભ’ના દરજ્જા મુજબ આયોજિત કરવા,મેળામાં આવતા યાત્રિકો માટે વિશેષ સુવિધા ઉભી કરવાના આયોજન અને તૈયારીઓને આખરી...

LATEST NEWS