32.8 C
junagadh
Saturday, February 14, 2026
Home News

News

What we read is what we become. This said, we are here with all the Positive activities going on around us but which goes unnoticed most of the time by the current News Media.We do this to create an everlasting impact on our society by setting examples to follow which in turn leads to our image of an ideal city.News Agency Junagadh

કોરોના

કોરોના : દેશમાં ફરી 24 કલાકમાં નોંધાયા નવા 14 હજાર પોઝીટીવ કેસ, સાથે જ...

દેશમાં વધી રહેલા કોરોના ના પોઝીટીવ કેસના કારણે હાલ કુલ પોઝીટીવ કેસની સંખ્યા 4 લાખ 25 હજાર થઈ ચૂકી છે, તો સાથે જ રાજ્યમાં...
કોરોના

કોરોના : દેશમાં નવા નોંધાયેલા 15 હજાર કેસ સાથે કુલ દર્દીની સંખ્યા 4 લાખને...

ગુજરાત અને ભારતમાં કોરોના ના આંકડા ખૂબ ઝડપી ગતિએ વધી રહ્યા છે. જેના થકી દેશમાં અત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 4 લાખને પાર...
કોરોના

તા.20મી જૂન, સાંજે 7 વાગ્યા સુધીમાં જૂનાગઢમાં વધુ 2 કોરોના પોજીટીવ કેસ નોંધાયા…

જૂનાગઢ જીલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, જેના કારણે હાલ જિલ્લાના કોરોના પોજીટીવ દર્દીઓની સંખ્યા પણ ખાસ્સી વધી ચૂકી છે. આ વધતાં...
કોરોના

ખુશ ખબર! દેશમાં કોરોના ને મ્હાત આપનાર વિજેતાઓનો આંકડો 2 લાખથી વધુને પાર…

ગુજરાત અને ભારતમાં કોરોના ના આંકડા ખૂબ ઝડપી ગતિએ વધી રહ્યા છે. જેના થકી દેશમાં અત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 3 લાખ 80...
કોરોના

જૂનાગઢ શહેરમાં તા.19મી જૂન, સવારે 11 વાગ્યા સુધીમાં વધુ 2 કેસ સાથે કોરોના ની...

જૂનાગઢ શહેર સહિત સમગ્ર જીલ્લામાં કોરોના ના કેસમાં ફરી ગતિ જોવા મળી છે. શહેરમાં ફરી 2 કોરોનાના કેસ નોંધાયા છે અને તે સાથે જીલ્લામાં...
કોરોના

ગુજરાતમાં નવા 510 કેસ સાથે જાણીએ દેશની કોરોના ની સ્થિતિ વિશે…

ગુજરાત અને ભારતમાં કોરોનાના આંકડા ખૂબ ઝડપી ગતિએ વધી રહ્યા છે. જેના થકી દેશમાં અત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 3 લાખ 66 હજાર...
કોરોના

દેશમાં ગત 24 કલાકમાં કોરોના ના કારણે સૌથી વધુ 2,000 લોકોના મૃત્યુ! સાથે જ...

કોરોના : દેશમાં ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના કારણે મૃત્યુ થયેલા લોકોની સંખ્યામાં 2,000નો વધારો થયો છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ...
કોરોના

જૂનાગઢમાં તા.17મી જૂન, 5:30PM સુધીમાં વધુ 5 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા.

કોરોના વાઇરસ જાણે જૂનાગઢ જિલ્લામાંથી જવાનું નામ જ નથી લેતો, કારણ કે એક તરફ કોરોનાથી રિકવર થઈને લોકો પોતાના ઘરે જાય છે, તો સામે...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ કેસમાં 524 દર્દીઓનો વધારો થયો, સાથે જ જાણીએ...

રાજ્યમાં ગત ચોવીસ કલાકમાં કોરોના વાઇરસના આકડાઓમાં 500થી વધુ કેસન ઉમેરો થયો છે. જેના કારણે કુલ પોઝીટીવ કેસની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે, ત્યારે...
કોરોના

કોરોના : તા.16મી જૂન સાંજે 5:00 વાગ્યા સુધીમાં જૂનાગઢના વધુ 7 લોકોની તબિયત સુધરતા...

જૂનાગઢમાં 40 દિવસમાં કોરોના પોજીટીવ કેસનો આક પણ 40 જેટલો થઈ ચૂક્યો છે. જો કે જૂનાગઢ જીલ્લામાં નવા નોંધાતા કેસની સામે રિકવર થતાં દર્દીની...
કોરોના

ગુજરાતમાં કોરોના નવા નોંધાયેલા 517 કેસ સાથે કુલ પોઝીટીવ કેસ નો આંકડો પહોંચ્યો...

ગુજરાતમાં ગત ચોવીસ કલાકમાં કોરોના વાઇરસના આકડાઓમાં 500નો વધારો નોંધાયો છે. જેના કારણે કુલ પોઝીટીવ કેસની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે, ત્યારે ચાલો જાણીએ...
કોરોના

ગુજરાતમાં 2 દિવસ બાદ કોરોના નવા કેસમાં રાહત જોવા મળી… આજના દિવસે નોંધાયા 500થી...

ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કોરોના ના આંકડાઓ 500થી વધુ જ નોંધાતા હતા, ત્યારે આજના દિવસમાં કોરોનાના કેસમાં કંઈક અંશે રાહત મળવી એ રાજ્ય માટે...
કોરોના

જૂનાગઢમાં નોંધાયેલા વધુ 2 કેસ સાથે જાણીએ તા.11મી જૂન, સાંજે 5 વાગ્યા સુધીની દેશની...

રાજ્યમાં હાલ કોરોના ના પોઝિટિવ કેસ 22 હજારને વટી ગયા છે, સાથે જ દેશમાં પણ કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખ 86 હજારને...
કોરોના

દેશમાં પ્રથમ વખત કોરોના એક્ટિવ કેસ કરતા રિકવર કેસની સંખ્યા 1,500થી વધુ…

ભારતમાં આજે કોરોના વાઇરસના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 2 લાખ 76 હજારથી વધુ થઈ ચૂકી છે, પરંતુ આ દરમિયાન આજે સૌથી સારા સમાચાર એ...
કોરોના

ગુજરાતમાં કોરોના ના કારણે થયેલ મૃત્યુઆંક 1,300ને પાર, સાથે જ જાણીએ દેશની કોરોનાની સ્થિતિ...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસમાં 470 દર્દીઓનો વધારો નોંધાયો છે, જો કે રાજ્યમાં અને દેશમાં કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા પણ...

જૂનાગઢ કોરોના અપડેટ: તા.9મી જૂનના રોજ, 6:30 PM સુધીમાં વધુ એક કેસ નોંધાયો…

જૂનાગઢમાં કોરોના વાઇરસે ફરી પોતાની ગતિ વધારી છે અને ફરીથી શહેરમાં અને આજુબાજુના તાલુકાઓમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. ગઇકાલે નોંધાયેલા 4 નવા...
સ્વામિનારાયણ મંદિર

Girnar Swaminarayan History : ગિરનારની ગોદમાં શ્રીજી મહારાજની હૈયાતીમાં નિર્માણ થયેલ સ્વામિનારાયણ મંદિર ના...

Girnar Swaminarayan History : શ્રીજી મહારાજની હૈયાતીમાં બન્યું હતું, શ્રી સ્વામિનારાયણ મંદિર! આવો જાણીએ રોચક ઇતિહાસ... જૂનાગઢ નવાબી કાળ અને સ્વામિનારાયણ સંપ્રદાયને ઘણો ગાઢ સંબંધ રહ્યો...
કોરોના

દેશમાં કોરોના ના કુલ પોઝીટીવ કેસ થયા 2.5 લાખને પાર! સાથે જ જાણીએ ગુજરાતના...

ગુજરાતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસમાં છેલ્લા 24 કલાકમાં 477 દર્દીઓનો વધારો નોંધાયો છે, જે છેલ્લા ઘણા સમયથી સરેરાસ રીતે નોંધાઇ જ રહ્યા છે, તો...
કોરોના

જૂનાગઢમાં 2 દિવસના વિરામ બાદ તા.8મી જૂન, 11AM સુધીમાં કોરોના ના નવા 4 કેસ...

જૂનાગઢમાં કોરોના ના કેસની સંખ્યા ધીમી પણ મક્કમ ગતિએ વધતી જઈ રહી છે. જેના કારણે હાલ જૂનાગઢમાં કોરોનાના પોજીટીવ કેસ 35 જેટલા થઈ ગયા...
કોરોના

ગુજરાતમાં કોરોના ના કુલ પોઝીટીવ કેસ 20 હજારને પાર! જો કે એક્ટિવ કેસની સંખ્યા...

ગુજરાતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસમાં છેલ્લા 24 કલાકમાં 480 દર્દીઓનો વધારો નોંધાયો છે, જે છેલ્લા ઘણા સમયથી સરેરાસ રીતે નોંધાઇ રહ્યા છે, તો ચાલો...

LATEST NEWS