26.7 C
junagadh
Saturday, April 27, 2024

હવે માત્ર 10 મિનિટમાં PAN Card બની શકશે, જરૂર છે માત્ર...

PAN Card : આપણાં ભારત દેશમાં આજકાલ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. તેમાં પણ લોકોની સુવિધા માટે ઓનલાઈન સેવાઓ પણ સત્વરે વિકસાવવામાં આવી છે....

શાહી સ્નાન અને મૃગીકુંડનો અલૌકિક મહિમા

શાહી સ્નાન : મહાશિવરાત્રીનો મેળો એટલે સંસારી લોકોની સાથે સાથે સંન્યાસી અને સાધુ સંતોનો મેળો. ગુજરાત અને દેશભરના સાધુ-સંતો આ મેળામાં ધૂણી ધખાવીને બેઠા...

ભવનાથ મહાદેવ : ગિરનાર ક્ષેત્રમાં બિરાજતા સ્વયંભૂ મહાદેવ

ભવનાથ મહાદેવ : ગિરનારની તળેટીમાંલિંગ સ્વરૂપે બિરાજતાં સ્વયંભૂ મહાદેવ. ભવનાથને લોકભાષામાં ભવેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભવનાથ મહાદેવના દર્શન માત્રની અનેક પ્રકારના પાપનો...

Mahashivratri 2020 : નાગા સાધુબાવા ની રવાડી: જૂનાગઢ શિવરાત્રી મેળાનું મુખ્ય...

Mahashivratri 2020 : મહાશિવરાત્રીનું નામ પડે એટલે સૌપ્રથમ આપણી નજર સમક્ષ ભવનાથનો મેળો જ આવી જાય! જ્યારે ભવનાથના મેળાનું ચિત્ર નજર સમક્ષ આવે ત્યારે...

મહાશિવરાત્રી મેળામાં થનાર આયોજન વિશેની કેટલીક મહત્વની વાતો

મહાશિવરાત્રી : તા.17 થી 21મી ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાશિવરાત્રીના મેળાનું આયોજન કઈક આ રીતનું રહેશે! ચાલો જાણીએ મેળાના આયોજન વિષે. પવર્તાધિરાજ ગિરનાર અને ભવનાથના સાનિધ્યમાં...

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઉસટેક્ષમાં 50 ટકા છૂટ આપવમાં આવશે…

જૂનાગઢ મહાનગરપાલિકા : જૂનાગઢ હવે દિવસે ને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે મહાનગરપાલિકા અને જનતાનો સહિયારો સાથ મળી રહે તો આ વિકાસ...

જૂનાગઢ ના ક્રિકેટ પ્રેમીઓ માટે નોબલ કોલેજ દ્વારા નોબલ પ્રીમિયર લીગનું...

જૂનાગઢ : નોબલ એન્જીનીયરીંગ કોલેજ ખાતે પહેલી ઇન્ટર કોલજ ક્રિકેટ ટુર્નામેન્ટ 'નોબલ પ્રીમિયર લીગ'નું આયોજન થશે. જૂનાગઢ ની ક્રિકેટ પ્રેમી જનતા માટે ક્રિકેટની મજા...

Junagadh Before Independent : આઝાદી પહેલાનું જાજરમાન જૂનાગઢ

Junagadh Before Independent : જૂનાગઢ આ નામ સાંભળતા જ જૂનાગઢવાસીઓની છાતી ગજગજ ફૂલવા માંડે! જૂનાગઢ જેટલું જૂનું છે, એટલું જ રૂડું અને સૌ કોઈનું...

આવો જાણીએ જૂનાગઢ જંકશનની જુનવાણી વાતો

જૂનાગઢ એક પ્રાચીન નગર છે. અનેક પૌરાણિક અને ઐતિહાસિક સ્થળો ધરાવતા આ નગરની વાત જ કઇંક અનોખી છે. આ શહેરની મુલાકાત લેવા માટે દર...

Narsinh Mehta Lake : શહેરની મધ્યમાં આવેલું બ્યુટીફુલ સ્ટ્રેસ રિલિવર સ્પોટ...

Narsinh Mehta Lake : મોટા ભાગે જ્યારે કોઈ સ્થળ વિશે વાત કરવાની હોય, તો વાતની શરૂઆત તેના ઐતિહાસિક મૂળ દ્વારા કે તેના ઈતિહાસના સંદર્ભમાં...

Trambkeshwar Mahadev : જાણો બે નંદી ધરાવતા જૂનાગઢ ની નજીક આવેલા...

Trambkeshwar Mahadev : શીર્ષક વાંચતાં જ એમ થાય કે એકજ મંદિરમાં બે પોઠિયા હોય એ શક્ય જ નથી! સાચું ને? પણ, આ શક્ય છે....

વિલિંગ્ડન ડેમ કે કિલિંગડન ડેમ?

વિલિંગ્ડન ડેમ : આર્ટિકલનું શીર્ષક વાંચીને તમને કદાચ ચિત્ર તો સ્પષ્ટ થઈ ગયું હશે, કે આજે વિલિંગ્ડન ડેમની વાત કરવાના છીએ! જી હા વાત...

જૂનાગઢ માં સૌપ્રથમ વખત ઉજવાઇ રહ્યો છે ‘આવકવેરા દિવસ’, જાણો‘આવકવેરા દિવસ’...

જૂનાગઢ : આવકવેરાની પરંપરા દેશમાં કેવી રીતે શરૂ થઈ? દેશમાં આ ખ્યાલ કેવી રીતે વિકસિત થયો અને તેને કોણે લાગુ કર્યો, તે અંગેના કેટલાય...

જૂનાગઢ ને આંગણે ઉજવાશે ભાષા અને સાહિત્યનો અનોખો “ સાહિત્યોત્સવ ”,...

જૂનાગઢ : આપણું આ જૂનાણું સંત, સુરા અને સાવજની ધરતી તો ખરીજ! પરંતુ સોરઠની આ ધીંગી ધરાને સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો પર્યાય કહીએ તો...

ગુજરાત પ્રવાસન મંત્રીએ ઉપરકોટ ના વિકાસ ઉપરાંત સૌરાષ્ટ્રને પ્રવાસન હબ બનાવવા...

ઉપરકોટ : ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાનશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ટુરિઝમને વેગવંતો કરીને ચોમેર ગુજરાતની ખ્યાતિ પ્રસરાવ્યા બાદ ગુજરાતમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો હતો....

ઉપરકોટ માં સ્થિત થયેલી તોપો ધરાવે છે આ રોચક ઇતિહાસ!

ઉપરકોટ : જૂનાગઢ શહેર પ્રકૃતિના ખોળે વસતું એક ઐતિહાસિક નગર છે. વિવિધ રાજાશાહી સ્થાપત્યની ઝાંખી કરાવતું આ નગર પોતે જ એક પૌરાણિક વારસો છે,...

જૂનાગઢ : શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં રહેલા કન્ટેનરો હટાવી, શહેરને સ્વચ્છ બનાવવા...

આપણાં જૂનાગઢ માં અંદાજિત 25 દિવસ પહેલા નિયુક્ત થયેલા મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ શહેરના પ્રજાજનોના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવા માટે નવતર પ્રયોગ...

સક્કરબાગ માં આવ્યા નવા રહેવાસીઓ, જેમાનું એક વિશ્વનું પાંચમા નંબરનું સૌથી...

સક્કરબાગ : આપણાં જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના જૂનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇ.સ.1863માં થઈ હતી. જે ભારતના જૂનામાં જૂના પ્રાણી સંગ્રહાલયમાંનું એક છે....

જો તમારું બાળક સ્કૂલવાન માં જાય છે, તો એક જાગૃત વાલી...

સ્કૂલવાન : દરેક માતાપિતા પોતાના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ હોય એવું ઇચ્છતા હોય છે. આ માટે તેઓ પોતાના બાળકની ખૂબજ કાળજી રાખતા હોય છે. એમને...

તુષાર સુમેરા : જૂનાગઢનાં નવા કમિશ્નરશ્રી આઇએએસ

તુષાર સુમેરા ઓછા ટકા લાવનારા અને ‘મારાથી તો આ ના જ થાય‘ એવું બોલનારા વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ આદર્શ ઉદાહરણ છે. પ્રાથમિક શાળામાં શિક્ષક...

LATEST NEWS