24.1 C
junagadh
Thursday, September 19, 2024
Home Tags કોરોના

Tag: કોરોના

ખુશ ખબર! ગુજરાતમાં તા.28મી મે, સાંજે 5:00 વાગ્યા સુધીમાં 8000 થી...

સમગ્ર દેશમાં વ્યાપી ગયેલો કોરોના વાઇરસ ભારત અને ગુજરાતમાં પણ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. જો કે તેની સામે રિકવર થતા લોકોની સંખ્યામાં પણ...

જૂનાગઢ શહેરમાં વધુ એક કોરોના નો કેસ નોંધાતા તા.28મી મે, સવારે...

કોરોના નો કહેર આજે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. જેમાંથી હવે આપણું જૂનાગઢ પણ બાકાત રહ્યું નથી. જૂનાગઢમાં પણ સમયાંતરે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે,...

જૂનાગઢમાં તા 27મી મેના રોજ બપોરે 12:30 વાગ્યા સુધીમાં કોરોના ...

જૂનાગઢમાં જેમ જેમ કોરોના વાઇરસના કેસ સામે આવી રહ્યા છે, તેમ તેમ રિકવર થતા દર્દીઓના આંકડામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. આજ તા.27મી મે...

રાજ્યમાં તા.26મી મે, 5:00 PM સુધીમાં રેકોર્ડબ્રેક 500 થી વધુ કોરોના...

સમગ્ર દેશમાં વ્યાપી ગયેલો કોરોના વાઇરસ ભારત અને ગુજરાતમાં પણ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. જો કે એની સામે રિકવર થતા લોકોની સંખ્યા પણ...

જૂનાગઢ સિટી માં વધુ એક કોરોના નો કેસ નોંધાયો. તા.26મી મે,12...

જૂનાગઢ જિલ્લામાં એકાંતરે કોરોના વાઇરસના કેસ નોંધાઇ રહ્યા છે. જેના કારણે હવે જૂનાગઢમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આકડો 25ને પાર થઈ ચૂક્યો છે. આજ તા.26મી...

રાજ્યમાં તા.25મી મેના રોજ 5:00PM સુધીમાં કોરોના ના મોટી સંખ્યામાં કેસ...

ગુજરાતમાં અને ભારતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસનો આંકડો કૂદકે નવા ભૂસકે વધી જ રહ્યો છે. જેના કારણે હાલ ભારતમાં કોરોનાનો આંકડો 1 લાખ 40...

કોરોના સંક્રમણ: ભારત પહોંચ્યું ટોપ-10માં! જાણો કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો

ભારતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે વિકરાળ રૂપ ધારણ કરતો જાય છે. જેને લઈને ગત રવિવારે તા.24મી મેના રોજ ભારત દેશ, કોરોના સંક્રમણને મામલે વિશ્વના...

જૂનાગઢમાં તા.25મી મે,બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ...

સમગ્ર વિશ્વમાં મોટાપાયે ફેલાયેલો કોરોના વાઇરસ હવે જૂનાગઢમાં પણ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. જેના કારણે જૂનાગઢ જિલ્લામાં આજ તા.25મી મે સુધીમાં કુલ...

રાજ્યમાં તા.24મી મે, સાંજે 5 વાગ્યા સુધીમાં નવા 396 પોઝીટીવ કેસ...

ગુજરાતમાં અને ભારતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસનો આંકડો કૂદકે નવા ભૂસકે વધી જ રહ્યો છે. જેના કારણે હાલ ભારતમાં કોરોનાનો આંકડો 1 લાખ 31...

કોરોના : તા.23મી મે, સાંજે 5 વાગ્યા સુધીમાં ભારતમાં રિકવર થયેલા...

ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓનો આંકડો 1 લાખ અને 25 હજારને પાર થઈ ગયો છે, જે ખરેખર ચિંતાની વાત છે, ત્યારે એક સારા સમાચાર એ...

તા.23મી મેના રોજ બપોરે 12:00 વાગ્યા સુધીમાં કોરોના નો નવા નોંધાયેલ...

જૂનાગઢ જિલ્લામાં કોરોના નો વ્યાપ હવે સતત વધી રહ્યો છે. દરરોજ નવા કેસોનો ઉમેરો થઈ રહ્યો છે. જેના કારણે જૂનાગઢમાં કોરોનાના કેસનો આંકડો 20...

ગુજરાત કોરોના અપડેટ : તા.22મી મેના રોજ નવા નોંધાયેલા કેસ સામે...

ગુજરાતમાં આજે બીજીવાર કોરોના ના નવા ઉમેરાયેલા કેસ સામે કોરોનાને મ્હાત આપીને ઘરે ગયેલા લોકોની સંખ્યા વધુ નોંધાઇ છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને...

જૂનાગઢ કોરોના અપડેટ : તા.22મી મે બપોરે 12 વાગ્યા સુધીમાં ફરી...

આજે સમગ્ર વિશ્વમાં કોરોના નો કહેર ખૂબ મોટા પ્રમાણમાં ફેલાઈ ચુક્યો છે. ઉપરાંત આ બીમારીનો હજી સુધી કોઈ તોડ મળી શક્યો નથી અને સામે...

ચલો જાણીએ આજ તા.21મી મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં ગુજરાત...

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના નું કદ દિન પ્રતિદિન વધતું જણાઈ રહ્યું છે. છેલ્લા થોડાક દિવસોથી દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 4 થી 5 હજાર...

જૂનાગઢ કોરોના વાઇરસ અપડેટ: વધુ 2 દર્દી સાથે તા.21મી મે 11.00...

આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ફેલાઈ ચુક્યો છે. આજ તા.21મી મે સુધીમાં સમગ્ર વિશ્વમાં 49 લાખથી વધુ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 3...

કોરોના : અહીં આપેલી યાદી મુજબ જાણો તમારી આસપાસનો વિસ્તાર કન્ટેનમેન્ટ...

આપણે સૌ જાણીએ છીએ કે આજ તા.20મી મે સુધીમાં જૂનાગઢમાં કુલ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 12 થઈ ચૂકી છે. સમગ્ર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કોરોનાના...

દેશમાં કોરોના નો આંક પહોંચ્યો 1 લાખને પાર! ચાલો જાણીએ તા.19મી...

ભારતમાં પણ હવે કોરોનાએ તેનું વિકરાળ રૂપ ધારણ કર્યું હોય તેમ જણાય છે, કારણ કે આજ તા.19મી મે સુધીમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1 લખને...

જૂનાગઢ શહેરનો એકમાત્ર કોરોના પોઝીટીવ દર્દી આજ તા.19મી મેના રોજ ડિસ્ચાર્જ...

ટુક સમય પહેલા ગુજરાતમાં માત્ર જૂનાગઢ અને અમરેલી એ બે જિલ્લાઓમાં જ કોરોના વાઇરસ પ્રવેશ્યો ન હતો, પરંતુ જૂનાગઢમાં ગત તા.5મી મેના રોજથી કોરોના...

જૂનાગઢ કોરોના અપડેટ: તા.19મી મે,10.00 am સુધીના કોરોના સંબંધિત(એકટીવ અને રિકવર...

થોડા દિવસો પહેલા જૂનાગઢ જિલ્લામાં એકપણ કોરોના વાઇરસનો પોઝીટીવ કેસ નોંધાયેલ નહોતો, પરંતુ આજ તા.19મી મેના રોજ જૂનાગઢમાં 10થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ થઈ...

રાજ્યમાં કોરોના વધુ 300 લોકોના ડિસ્ચાર્જ સાથે જાણીએ તા.18મી મે, 5:00PM...

સતત વેગથી ફેલાતા કોરોના ના કારણે હાલ ગુજરાતમાં કોરોના નો આંક 11,000ને પાર થઈ ચૂક્યો છે, તો ભારતમાં પણ કોરોનાના આંકડા 95 હજારને પાર...