કાજોલ : ન્યાસા તેના દાદાના નિધનનાં બીજા દિવસે જોવા મળી આવા લુકમાં , ક્યા ગઈ હતીએ જાણીને તમે પણ ચોંકી જશો…

કાજોલ : અજયદેગણના પિતાના અવસાન બાદ તેના પર એકથી એક મુસીબતો આવી રહી છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું હતું કે કાજોલને બીજા દિવશે હોસ્પિટલની બહાર સ્પોટ કરવાંમાં આવી આ તસવીરો લીલાવતી હોસ્પિટલની છે. સસરાના  નિધન બાદ આચનક કાજોલને હોસ્પિટલ  જોઈને લોકો પણ ચિંતામાં પડી ગયા  છે આખરે કોણ બીમાર હશે ? શું કાજોલની માતા તનુજા બીમાર છે ? આવા ઘણા બધા સવાલો છે..  કાજોલ જ્યારે દવા લઈને કાર માંથી ઉતરી તો તેના પર ચહેરા પર ખૂબ ઉદાસી અને ચિંતામાં હોય તેવું  લાગી રહ્યું હતું.

આ ખબર પછી ફરી એકવાર ન્યસા પણ ટ્રોલ થઈ છે, આ ખબરો હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે. હાલમાં ન્યાસા કાઇક એવું કામ કર્યું કે જેનાં લીધે લોકોએ તેની ટીકા કરી છે.

સોશિયલ મીડિયા દ્વારા તેને ટ્રોલ કરવમાં આવી હતી કારણ કે તેને કામ જ એવું કર્યું છે કે લોકોએ તેના પર કોમટેટ્સ ઉપર કોમેટ્સ કરવા લાગ્યા છે ને ના કહેવાનું કહેવા લાગ્યા છે. હાલમાં વીરૂદેવગણ નિધન થયું છે અને હજી દિવસો પણ નથી ગયા ત્યાં ન્યસા  વેસ્ટર્ન કપડામાં જોવા મળી હતી, આ સિવાય ખાસ વાતએ છે કે તે સલૂન ગઈ હતી.  જ્યારથી આ ઘટના બની છે, ત્યારે લોકો ન્યાસા વિશે કોમેટ્સ કરી છે.

બોલિવૂડમાં  સોમવારે હાલમાં એવી દુર્ઘના બની જેના લીધે, બોલીવૂડમાં  શોકમય વાતાવરણ છવાઈ ગયું. એક્શન મેન વીરૂ દેવગણનું  અવસાન થયું છે જેના લીધે બોલીવૂડના તમાંમ કલાકારોએ દુખ  વ્યકત કર્યું હતું.   આ તરફ ન્યાસા દાદાના અવસાન હજી માત્ર બે દિવસ થયા છે અને તે આવા હાલતમાં જોવા મળી હતી.

ન્યાસા અવાર-નવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી રહે છે, હાલમાં તેના કપડાંને લીધે ટ્રોલ થઈ હતી ત્યારે અજય દેવગણ કહ્યું હતું કે મારા સંતાન હેરાન ના કરો ટ્રોલ કરીને.

વીરૂ દેવગણને  નિધન બાદ હવે , હવે તમામ જવાબદારી હવે અજય પર આવી ગઈ. આ એક દુખ ઘટના કાજોલ પણ ચિંતામાં છે કારણ કે માનવમાં આવી રહ્યું છે કે તનુજા હોસ્પિટલમાં દાખલ છે હજી સુધી નક્કી નથી થયું પણ લોકોએ પ્રાથના કરી છે એક જે પણ કોઈ હોય તે જલ્દી ઠીક થઈ જાય. દેવગણ પરિવારમાં

Also Read : ધો.11 Sci. માં એડમિશન લેતા પહેલાં, જાણીએ જૂનાગઢની આ એકેડેમી વિશે