38.6 C
junagadh
Friday, April 26, 2024
Malbapa Manekvada

Malbapa Manekvada : બે ગામના કજિયા વચ્ચે એક સાપએ ચિરાઈને પોતાનો જીવ આપી દીધો....

Malbapa Manekvada : જૂનાગઢથી ૩૦ કિલોમીટરના અંતરે વેરાવળ ફોરલાઈન હાઇવે પર જતા અને કેશોદ તરફથી 15 કિલોમીટરના અંતરે સાબરી નદીના કાંઠે માણેકવાડા ગામ આવેલું છે. માણેકવાડા ગામમાં આવેલું માલબાપા નાગદેવતાનું મંદિર વર્ષોથી શ્રદ્ધાળુઓ અને...
જૂનાગઢ

આવો જાણીએ જૂનાગઢ જંકશનની જુનવાણી વાતો

જૂનાગઢ એક પ્રાચીન નગર છે. અનેક પૌરાણિક અને ઐતિહાસિક સ્થળો ધરાવતા આ નગરની વાત જ કઇંક અનોખી છે. આ શહેરની મુલાકાત લેવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, જે લોકોમાં વિદેશી...
ચેલૈયાની જગ્યા

ચેલૈયાની જગ્યા : શેઠ સગાળશા અને ચંગાવતીએ કરેલી શ્રીહરિની મહેમાનગતિની ગાથા

ચેલૈયાની જગ્યા : એક દંતકથા અનુસાર, બિલખા એ બલિ રાજાનું રહેઠાણ- બલિસ્થાન હતું, એમ જાણવા મળેલ છે. બિલખામાં ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે જેમ કે- ચેલૈયાની જગ્યા, આનંદ આશ્રમ, રામનાથ મહાદેવ મંદિર અને રાવતસાગર...
સતાધાર

સતાધાર : સોરઠના સંતોનો સંગ થતાં જ, એક પશુ પણ પીર થઈને પૂજાય છે!...

જૂનાગઢ થી 37 કિલોમીટર દૂર સતાધાર ધામ આવેલું છે. સતાધાર એટલે આપાગીગાનો ઓટલો. સતાધારનીજગ્યામાં ઘણા સંતો થઈ ગયા છે કે, જેણે માનવ સેવા, ગૌ સેવા, અન્નદાન, સદાવ્રત જેવા સેવાકીય કાર્યોવર્ષોથી સોરઠ ધરા માટે કર્યા...
Trambkeshwar Mahadev

Trambkeshwar Mahadev : જાણો બે નંદી ધરાવતા જૂનાગઢ ની નજીક આવેલા આ અનોખા શિવાલય...

Trambkeshwar Mahadev : શીર્ષક વાંચતાં જ એમ થાય કે એકજ મંદિરમાં બે પોઠિયા હોય એ શક્ય જ નથી! સાચું ને? પણ, આ શક્ય છે. જૂનાગઢની નજીક આવેલા આ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર. તો, આવો જાણીએ...
જૂનાગઢ

જૂનાગઢ માં આવેલા આ શિવલિંગની સ્થાપના ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા થઈ હતી…

ઈતિહાસ પાને એક આગવી ઓળખ ધરાવતું આપણું શહેર જૂનાગઢ અનેક પૌરાણિક મંદિરોથી સજ્જ છે. દરેક મંદિર સાથે એક રોચક કથા ચોક્કસ જોડાયેલી હોય છે, પછી એ કથા સ્થાપિત દેવ વિશે હોય કે નિત નિયમ...
ઉપરકોટ

ઉપરકોટ માં સ્થિત થયેલી તોપો ધરાવે છે આ રોચક ઇતિહાસ!

ઉપરકોટ : જૂનાગઢ શહેર પ્રકૃતિના ખોળે વસતું એક ઐતિહાસિક નગર છે. વિવિધ રાજાશાહી સ્થાપત્યની ઝાંખી કરાવતું આ નગર પોતે જ એક પૌરાણિક વારસો છે, તેમ પણ કહી શકાય... જૂનાગઢ અડી કડી વાવ, નવઘણ કૂવો, બાવા...
Aarzi Hukumat Junagadh

Aarzi Hukumat Junagadh : આજની નવી પેઢીએ જાણવા જેવો, જૂનાગઢ ની આઝાદીનો ઇતિહાસ…

Aarzi Hukumat Junagadh : સાદુળ ભગતની આ રચનામાં તેઓ વાત કરે છે આરઝી હકૂમતની. આપણામાંથી ઘણાને એવો પ્રશ્ન થશે કે, આ વળી નવું શું!! ખાસ કરીને નવી પેઢીના બાળકો અને યુવાનો તો આ શબ્દથી...

Historic Junnagadh Museum : ઇતિહાસની અનેક યાદો સંગ્રહીને સ્થિત થયેલું જૂનાગઢ સંગ્રહાલય

Historic Junnagadh Museum : આપણાં જૂનાગઢનો ઇતિહાસ ખુબજ વિશાળ અને રોચક છે. સ્વતંત્રતા પહેલા સૌરાષ્ટ્રમાં લગભગ 222 જેટલા રજવાડા હતા. તેમાં જૂનાગઢ સર્વોચ્ચ સ્થાને હતું. આ જૂનાગઢ નગર પર અનેક રાજાઓએ રાજ કર્યું. ઇ.સ.1947...
Girnar Bordevi

Girnar Bordevi : જાણો ગિરનારનાં જંગલમાં આવેલ પૌરાણિક મંદિર બોરદેવી વિશે.

Girnar Bordevi : જો રજા હોય અને આપણાં જૂનાગઢમાં ફરવા જવાનું થાય તો લગભગ બધાં ગિરનાર, ભવનાથ, કાશ્મીરીબાપુની જગ્યા, વિલિંગ્ડન ડેમ, દાતાર પર્વત, ઉપરકોટ, સક્કરબાગ, મ્યુઝિયમ,અક્ષરમંદિર, વાઘેશ્વરીમાતાનું મંદિરજેવાં સ્થળોએ જતાં હોઈએ છીએ અને ઘણા...
Sudarshan Talav

Sudarshan Talav : ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા નિર્માણ થયેલું અને ગુજરાતનું સૌપ્રથમ બંધ તળાવ: સુદર્શન...

Sudarshan Talav : સમગ્ર ગુજરાતનું સૌપ્રથમ બંધ તળાવ એટલે જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ. આ તળાવ ભવનાથ મંદિરથી આગળ જતાં રસ્તાની ઉપરની બાજુએ સ્થિત છે. જૂનાગઢનાં ઈતિહાસને વાંચા આપતું આ તળાવ ઘણું પૌરાણિક મહત્વ ધરાવે...
Gir Lion Info

Gir Lion Info : આવો ગીરના સાવજને નજીકથી ઓળખીએ…

Gir Lion Info : સાવજ...!! નામ પડતાં જ મનમાં સવાશેર લોહી ચડી જાય, રૂંવાળે રૂંવાળે ખુમારી ફૂંટવા લાગે. ગીરના સિંહો એ ફક્ત વન્ય પ્રાણી જ નથી, પરંતુ સૌરાષ્ટ્ર પ્રદેશનું અનોખુ ગૌરવ છે. આપણને મળેલા...
Somnath Silyansh

Somnath Silyansh : આજથી 69 વર્ષ પહેલા થયો હતો સોમનાથ મહાદેવ મંદિરનો શીલાન્યાસ, જાણો...

Somnath Silyansh : બાર જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું અને પ્રથમ જ્યોતિર્લીંગ કહેવાતું સોમનાથ મહાદેવનું મંદિર ભાવિકોમાં અનેરી આસ્થાનું પ્રતિક છે. સોમનાથ મહાદેવનો ઉલ્લેખ વેદ અને પૂરાણોમાં પણ જોવા મળે છે. ચંદ્રદેવએ પોતાને મળેલા શ્રાપના નિવારણ...

Adi Kadi Vav Uparkot : અડી-કડી વાવના બાંધકામ સમયે બે કન્યાઓએ આપ્યો હતો જીવ!

Adi Kadi Vav Uparkot : જૂનાગઢમાં ચાલુક્ય(સોલંકી) રાજાશાહી દરમિયાન મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહા વચ્ચે ઉપરકોટ અને ખેંગાર વાવ મુદ્દે થોડું ઘર્ષણ થયું. જોકે પછી ૧૫મી સદીમાં ચુડાસમા વંશના હાથમાં રાજાશાહી આવી અને તેઓએ ઉપરકોટનું...
Mahobat Maqbara

Mahobat Maqbara : વ્યસ્ત સડકોની વચ્ચે ધબકતું જૂનાગઢનું હૃદય

Mahobat Maqbara : જૂનાગઢ નગર પર કાળક્રમે કેટલાંય રાજાઓએ શાસન કર્યું. જેમાં જૂનાગઢ પર રાજ કરનારા અંતિમ શાસકો એટલે બાબી વંશજો. બાબી વંશના રાજાઓ નવાબ તરીકે ઓળખાતા. આ નવાબી કાળમાં જૂનાગઢ નગરમાં અનેક શિલ્પ...
Mangnath Mahadev

Mangnath Mahadev : જાણો કેવી રીતે માંગાભટ્ટજીની ભક્તિને વશ થઈ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજ્યા...

Mangnath Mahadev : જૂનાગઢ મધ્યે સ્થિત શ્રીમાંગનાથ મહાદેવ શિવાલય આશરે 400 વર્ષ પુરાતન છે. આજથી 400 વર્ષ પૂર્વે જૂનાગઢમાં શ્રી મંગેશરાયભટ્ટ (માંગાભટ્ટ) કરીને એક પરમ શિવભક્ત થઈ ગયા. માંગાભટ્ટ હાલમાં જ્યાં માંગનાથ મંદિર છે...
Somnath Chandra Bhakti

Somnath Chandra Bhakti : ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયેલા ભોળાનાથ આ રીતે “સોમનાથ” કહેવાયા, જાણો...

Somnath Chandra Bhakti : અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થયેલું અને પૌરાણિક કાળને સીધું જ આધુનિક કાળમાં લઈ જતું 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું જ્યોતિર્લીંગ મંદિર એટલે સોમનાથ મહાદેવ મંદિર. આ આર્ટીકલના માધ્યમથી આજે આપણે, સોમનાથ...

Check out the Top 9 Hangout Places in Junagadh!

Hangout Places in Junagadh : There is no dearth of places in Junagadh when it comes to hanging out with friends be it any time of the day. The one thing that I love...

ઉપરકોટ : એક મુલાકાત રાજાશાહી સ્થાપત્યની

ઉપરકોટ : રાજાશાહી ભવ્યતા અને હીસ્ટોરીકલ રજૂઆત હમેશા એક આકર્ષણ ઊભું કરે છે પછી તે મોટા પડદા પરની બાજીરાવ મસ્તાની, બાહુબલી, જોધા-અકબર જેવી ફિલ્મો હોય કે નાના પડદા પરની સીરીયલો. તેની રજૂઆત, અભીનય, કથા...

Ashok Shilalekh Junagadh

Ashok Shilalekh Junagadh, History lovers can visit the Ashok Shilalekh or the rock edicts of Emperor Ashoka. One particular rock edict of Ashoka can be found in an area between Junagadh and Girnar Hill....

LATEST NEWS