28.3 C
junagadh
Friday, April 26, 2024
ઉપરકોટ

ઉપરકોટ માં સ્થિત થયેલી તોપો ધરાવે છે આ રોચક ઇતિહાસ!

ઉપરકોટ : જૂનાગઢ શહેર પ્રકૃતિના ખોળે વસતું એક ઐતિહાસિક નગર છે. વિવિધ રાજાશાહી સ્થાપત્યની ઝાંખી કરાવતું આ નગર પોતે જ એક પૌરાણિક વારસો છે, તેમ પણ કહી શકાય... જૂનાગઢ અડી કડી વાવ, નવઘણ કૂવો, બાવા...

Navghan Kuwo

Navghan Kuwo : just a few years shy of being a thousand years old (it was apparently built in 1026 AD, though some accounts say it is much older), is partly hewn out of...
Somnath Chandra Bhakti

Somnath Chandra Bhakti : ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયેલા ભોળાનાથ આ રીતે “સોમનાથ” કહેવાયા, જાણો...

Somnath Chandra Bhakti : અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થયેલું અને પૌરાણિક કાળને સીધું જ આધુનિક કાળમાં લઈ જતું 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું જ્યોતિર્લીંગ મંદિર એટલે સોમનાથ મહાદેવ મંદિર. આ આર્ટીકલના માધ્યમથી આજે આપણે, સોમનાથ...
જૂનાગઢ

જૂનાગઢ માં આવેલા આ શિવલિંગની સ્થાપના ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા થઈ હતી…

ઈતિહાસ પાને એક આગવી ઓળખ ધરાવતું આપણું શહેર જૂનાગઢ અનેક પૌરાણિક મંદિરોથી સજ્જ છે. દરેક મંદિર સાથે એક રોચક કથા ચોક્કસ જોડાયેલી હોય છે, પછી એ કથા સ્થાપિત દેવ વિશે હોય કે નિત નિયમ...

Narsinh Mehta no choro

This place is believed to be the place where the great devotee poet and Saint Narsinh Mehta (15th Century) had seen the paradise and dance (Raas) of Lord Krishna with Radha. Narsinh Mehta was...
Mangnath Mahadev

Mangnath Mahadev : જાણો કેવી રીતે માંગાભટ્ટજીની ભક્તિને વશ થઈ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજ્યા...

Mangnath Mahadev : જૂનાગઢ મધ્યે સ્થિત શ્રીમાંગનાથ મહાદેવ શિવાલય આશરે 400 વર્ષ પુરાતન છે. આજથી 400 વર્ષ પૂર્વે જૂનાગઢમાં શ્રી મંગેશરાયભટ્ટ (માંગાભટ્ટ) કરીને એક પરમ શિવભક્ત થઈ ગયા. માંગાભટ્ટ હાલમાં જ્યાં માંગનાથ મંદિર છે...
Trambkeshwar Mahadev

Trambkeshwar Mahadev : જાણો બે નંદી ધરાવતા જૂનાગઢ ની નજીક આવેલા આ અનોખા શિવાલય...

Trambkeshwar Mahadev : શીર્ષક વાંચતાં જ એમ થાય કે એકજ મંદિરમાં બે પોઠિયા હોય એ શક્ય જ નથી! સાચું ને? પણ, આ શક્ય છે. જૂનાગઢની નજીક આવેલા આ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર. તો, આવો જાણીએ...
Moti Baug

Moti Baug

Moti Baug : For people staying in Junagadh, Moti Baug is the place where they get their morning battery charged to continue the rest of the day with zeal. People visit Moti Baug early...
Mahobat Maqbara

Mahobat Maqbara : વ્યસ્ત સડકોની વચ્ચે ધબકતું જૂનાગઢનું હૃદય

Mahobat Maqbara : જૂનાગઢ નગર પર કાળક્રમે કેટલાંય રાજાઓએ શાસન કર્યું. જેમાં જૂનાગઢ પર રાજ કરનારા અંતિમ શાસકો એટલે બાબી વંશજો. બાબી વંશના રાજાઓ નવાબ તરીકે ઓળખાતા. આ નવાબી કાળમાં જૂનાગઢ નગરમાં અનેક શિલ્પ...
સતાધાર

સતાધાર : સોરઠના સંતોનો સંગ થતાં જ, એક પશુ પણ પીર થઈને પૂજાય છે!...

જૂનાગઢ થી 37 કિલોમીટર દૂર સતાધાર ધામ આવેલું છે. સતાધાર એટલે આપાગીગાનો ઓટલો. સતાધારનીજગ્યામાં ઘણા સંતો થઈ ગયા છે કે, જેણે માનવ સેવા, ગૌ સેવા, અન્નદાન, સદાવ્રત જેવા સેવાકીય કાર્યોવર્ષોથી સોરઠ ધરા માટે કર્યા...

Mahabat Maqbara

Mahabat Maqbara : It is a typical palace-mausoleum of late 19th Century Royal Monuments of Junagadh. Famous for its intricate architecture. Also Read :  શું તમે એશિયાના સૌથી મોટાં ગિરનાર રોપ-વે વિશે આ જાણો છો? ...

Adi Kadi Vav Uparkot : અડી-કડી વાવના બાંધકામ સમયે બે કન્યાઓએ આપ્યો હતો જીવ!

Adi Kadi Vav Uparkot : જૂનાગઢમાં ચાલુક્ય(સોલંકી) રાજાશાહી દરમિયાન મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહા વચ્ચે ઉપરકોટ અને ખેંગાર વાવ મુદ્દે થોડું ઘર્ષણ થયું. જોકે પછી ૧૫મી સદીમાં ચુડાસમા વંશના હાથમાં રાજાશાહી આવી અને તેઓએ ઉપરકોટનું...
Tulsishyam hot springs

Tulsi Shyam hot springs

There are three hot water springs at Tulsi Shyam. The first spring is having warm water. The second one is having slightly hot water. But the third one is having the boiling water. The...
ચેલૈયાની જગ્યા

ચેલૈયાની જગ્યા : શેઠ સગાળશા અને ચંગાવતીએ કરેલી શ્રીહરિની મહેમાનગતિની ગાથા

ચેલૈયાની જગ્યા : એક દંતકથા અનુસાર, બિલખા એ બલિ રાજાનું રહેઠાણ- બલિસ્થાન હતું, એમ જાણવા મળેલ છે. બિલખામાં ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે જેમ કે- ચેલૈયાની જગ્યા, આનંદ આશ્રમ, રામનાથ મહાદેવ મંદિર અને રાવતસાગર...

Jumma Masjid

Jumma Masjid is known for its 140 pillars that support the ceiling of this mausoleum. The pillars were brought from Chudasana Palace. Located on the Mahatma Gandhi Road, these decorated Maqbaras were built in...
Somnath Silyansh

Somnath Silyansh : આજથી 69 વર્ષ પહેલા થયો હતો સોમનાથ મહાદેવ મંદિરનો શીલાન્યાસ, જાણો...

Somnath Silyansh : બાર જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું અને પ્રથમ જ્યોતિર્લીંગ કહેવાતું સોમનાથ મહાદેવનું મંદિર ભાવિકોમાં અનેરી આસ્થાનું પ્રતિક છે. સોમનાથ મહાદેવનો ઉલ્લેખ વેદ અને પૂરાણોમાં પણ જોવા મળે છે. ચંદ્રદેવએ પોતાને મળેલા શ્રાપના નિવારણ...

Uparkot Junagadh

In the middle of the town of Junagadh, there is the ancient Upper Fort or Uparkot on the plateau, which is believed to have been built around 312 BC by Changradupta Maurya. This fort...
જૂનાગઢ

આવો જાણીએ જૂનાગઢ જંકશનની જુનવાણી વાતો

જૂનાગઢ એક પ્રાચીન નગર છે. અનેક પૌરાણિક અને ઐતિહાસિક સ્થળો ધરાવતા આ નગરની વાત જ કઇંક અનોખી છે. આ શહેરની મુલાકાત લેવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, જે લોકોમાં વિદેશી...

Datar Hills

2,779 feet (847 m) high stepway is built for going up shrine of Jamiyalshah Datar. Datar Hills are located in Junagadh City. It is very well-liked place for Hindu and Muslims religion because there is...
Gir Lion Info

Gir Lion Info : આવો ગીરના સાવજને નજીકથી ઓળખીએ…

Gir Lion Info : સાવજ...!! નામ પડતાં જ મનમાં સવાશેર લોહી ચડી જાય, રૂંવાળે રૂંવાળે ખુમારી ફૂંટવા લાગે. ગીરના સિંહો એ ફક્ત વન્ય પ્રાણી જ નથી, પરંતુ સૌરાષ્ટ્ર પ્રદેશનું અનોખુ ગૌરવ છે. આપણને મળેલા...

LATEST NEWS