31.7 C
junagadh
Thursday, April 25, 2024

Aarzi Hukumat Junagadh : આજની નવી પેઢીએ જાણવા જેવો, જૂનાગઢ ની...

Aarzi Hukumat Junagadh : સાદુળ ભગતની આ રચનામાં તેઓ વાત કરે છે આરઝી હકૂમતની. આપણામાંથી ઘણાને એવો પ્રશ્ન થશે કે, આ વળી નવું શું!!...

જગન્નાથ : રથયાત્રા ના 15 દિવસ પહેલા ભગવાનશ્રી જગન્નાથજી બીમાર પડી...

જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથના એક પરમ ભક્ત રહેતા હતા, તેમનું નામ હતું શ્રી માધવદાસજી. એ પ્રભુની ભક્તિમાં લિન હતા. તેઓ પ્રતિદીન પ્રભુના ભજન કરતા....

ઝુંપડી બાંધી લોકોની સેવામાં સદાવ્રત શરૂ કરનારા સંતશ્રી આપગીગા ની આ...

સંતશ્રી આપગીગા : આપણું જૂનાગઢ સંત, શૂરા અને સાવજની ભૂમિ ગણાય છે. અનેક નામી અનામી સંતો આપણી આ પવિત્ર ભૂમિ પર થઈ ગયા છે....

Junagadh News : વાંદરાઓને બટેટા ખવડાવવા એ શું સાચી જીવદયા છે?...

Junagadh News : આપણે જીવદયામાં ખુબ માનીએ છીએ. ગાયને માતા માનીએ છીએ, છતાં શહેરોમાં અને નગરોમાં ગાયમાતા અને કૂતરાં ભૂખ્યાં રખડતાં હોય છે. જે...

Temple Flaghost : વિવિધ મંદિરોમાં ધજા શા માટે ફરકાવવામાં આવે છે?

Temple Flaghost : વિવિધ મંદિરો દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે? એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થયો હશે! ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છે....

Gir Caw : સમગ્ર વિશ્વમાં સુવિખ્યાત અને અઢળક લાભદાયી ગીર ગાય...

Gir Caw : આખી દુનિયામાં જેણે ભારત દેશનો ડંકો વગાડ્યો છે, એવી ગીર ગાય એ દુનિયાની શ્રેષ્ઠ ગાય છે. હાલમાં ભારતમાં ગીર ગાયની પ્રજાતીનું...

Junagadh News : માછલીને લોટની ગોળી ખવડાવવાથી શું ખરેખર પુણ્ય મળે?...

Junagadh News : આજકાલ જીવદયાના નામે ઘણી ન કરવાની પ્રવૃતિઓ થાય છે અને ભોળા લોકો પાસે કરાવવામાં આવે છે. સમાજમાં રહેતા ભોળા લોકો આવી...

Historic Junnagadh Museum : ઇતિહાસની અનેક યાદો સંગ્રહીને સ્થિત થયેલું જૂનાગઢ...

Historic Junnagadh Museum : આપણાં જૂનાગઢનો ઇતિહાસ ખુબજ વિશાળ અને રોચક છે. સ્વતંત્રતા પહેલા સૌરાષ્ટ્રમાં લગભગ 222 જેટલા રજવાડા હતા. તેમાં જૂનાગઢ સર્વોચ્ચ સ્થાને...

Lion Present History : આજે ડાલામથા સાવજની હાજરી, જૂનાગઢ નવાબને આભારી

Lion Present History : ગાંડી ગીર અને ઐતિહાસિક નગર જૂનાગઢનું રતન એટલે સાવજ. જૂનાગઢ અને સિંહ એકબીજા સાથે વણાઈ ચૂક્યા છે. ત્યારે જૂનાગઢ નવાબને...

Wildlife Gir Jungle : જંગલ છોડી નીકળેલા પ્રાણીઓને પાછાં લાવવા, વનતંત્ર...

Wildlife Gir Jungle : ગિરનું જંગલ અનેક વન્ય પશુ-પંખીઓને આશરો આપી રહ્યું છે. ગીરમાં ઉભેલા ઘટાદાર વૃક્ષોથી સૂર્યપ્રકાશ રોકાતા ઘાસ નથી ઉગી શકતું, આથી...

Girnar Bordevi : જાણો ગિરનારનાં જંગલમાં આવેલ પૌરાણિક મંદિર બોરદેવી વિશે.

Girnar Bordevi : જો રજા હોય અને આપણાં જૂનાગઢમાં ફરવા જવાનું થાય તો લગભગ બધાં ગિરનાર, ભવનાથ, કાશ્મીરીબાપુની જગ્યા, વિલિંગ્ડન ડેમ, દાતાર પર્વત, ઉપરકોટ,...

Sudarshan Talav : ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા નિર્માણ થયેલું અને ગુજરાતનું સૌપ્રથમ...

Sudarshan Talav : સમગ્ર ગુજરાતનું સૌપ્રથમ બંધ તળાવ એટલે જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ. આ તળાવ ભવનાથ મંદિરથી આગળ જતાં રસ્તાની ઉપરની બાજુએ સ્થિત છે....

ગીરના 8 સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે લઈ જવાશે

થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી વચ્ચે જૂનાગઢના સક્કરબાગ ઝૂના 11 સિંહ ઉત્તર પ્રદેશને આપવાની સહમતિ થઇ હતી. જે બાદ સેન્ટ્રલ...

Gir Lion Info : આવો ગીરના સાવજને નજીકથી ઓળખીએ…

Gir Lion Info : સાવજ...!! નામ પડતાં જ મનમાં સવાશેર લોહી ચડી જાય, રૂંવાળે રૂંવાળે ખુમારી ફૂંટવા લાગે. ગીરના સિંહો એ ફક્ત વન્ય પ્રાણી...

Somnath Silyansh : આજથી 69 વર્ષ પહેલા થયો હતો સોમનાથ મહાદેવ...

Somnath Silyansh : બાર જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું અને પ્રથમ જ્યોતિર્લીંગ કહેવાતું સોમનાથ મહાદેવનું મંદિર ભાવિકોમાં અનેરી આસ્થાનું પ્રતિક છે. સોમનાથ મહાદેવનો ઉલ્લેખ વેદ અને...

Adi Kadi Vav Uparkot : અડી-કડી વાવના બાંધકામ સમયે બે કન્યાઓએ...

Adi Kadi Vav Uparkot : જૂનાગઢમાં ચાલુક્ય(સોલંકી) રાજાશાહી દરમિયાન મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહા વચ્ચે ઉપરકોટ અને ખેંગાર વાવ મુદ્દે થોડું ઘર્ષણ થયું. જોકે પછી...

Junagadh Birds : જાણો આપણાં જૂનાગઢમાં મહેમાન બનીને આવતા પક્ષીઓ વિશે.

Junagadh Birds : આપણાં જૂનાગઢમાં એક બાજુ ગઢ ગરવો ગિરનાર છે તો બીજી બાજુ સિંહોની ત્રાડ સંભળાય એવી ગાંડી ગીર છે. જૂનાગઢએ ઘણી બધી...

Mahobat Maqbara : વ્યસ્ત સડકોની વચ્ચે ધબકતું જૂનાગઢનું હૃદય

Mahobat Maqbara : જૂનાગઢ નગર પર કાળક્રમે કેટલાંય રાજાઓએ શાસન કર્યું. જેમાં જૂનાગઢ પર રાજ કરનારા અંતિમ શાસકો એટલે બાબી વંશજો. બાબી વંશના રાજાઓ...

Mangnath Mahadev : જાણો કેવી રીતે માંગાભટ્ટજીની ભક્તિને વશ થઈ સ્વયંભૂ...

Mangnath Mahadev : જૂનાગઢ મધ્યે સ્થિત શ્રીમાંગનાથ મહાદેવ શિવાલય આશરે 400 વર્ષ પુરાતન છે. આજથી 400 વર્ષ પૂર્વે જૂનાગઢમાં શ્રી મંગેશરાયભટ્ટ (માંગાભટ્ટ) કરીને એક...

Somnath Chandra Bhakti : ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયેલા ભોળાનાથ આ રીતે...

Somnath Chandra Bhakti : અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થયેલું અને પૌરાણિક કાળને સીધું જ આધુનિક કાળમાં લઈ જતું 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું જ્યોતિર્લીંગ મંદિર...

LATEST NEWS