28.4 C
junagadh
Thursday, April 25, 2024

Junagadh News : પ્રદૂષણ કે સ્વદૂષણ?

Junagadh News : આપણાં દેશને આપણે માંનો દરજ્જો આપ્યો છે, ખરુંને! પરંતુ આ ભારત માં પ્રત્યેની આપણી ફરજો શું સાચા અર્થમાં અદા કરી રહ્યા...

Junagadh News : કોઈનું થૂંક ઉડવાનો ડર લાગે છે, તો માંના...

Junagadh News : ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે, કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુદ્ધતા છે; જ્યાં શુદ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા...

Question on Nature : પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?

Question on Nature : આપણે જો એક ક્ષણ માટે વિચારીએ કે, જો આપણી આ જૂનાગઢની ધરાને અલભ્ય વનસ્પતિઓ ધરાવતો ગિરનાર પર્વત, ઈતિહાસને જીવંત રાખતો...

Junagadh Waste Plant : જૂનાગઢમાંથી દરરોજ એકઠા થતાં કચરાનો નાશ કરી,...

Junagadh Waste Plant : જૂનાગઢ શહેરમાંથી રોજેરોજ ડોર-ટુ-ડોર એકઠો કરાયેલો કચરો પ્લાસવા પાસેની ડમ્પીંગ સાઇટ ઉપર ઠલવાય છે. જ્યાં અત્યાર સુધીમાં આશરે બે લાખ...

Adi Kadi Vav Uparkot : અડી-કડી વાવના બાંધકામ સમયે બે કન્યાઓએ...

Adi Kadi Vav Uparkot : જૂનાગઢમાં ચાલુક્ય(સોલંકી) રાજાશાહી દરમિયાન મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહા વચ્ચે ઉપરકોટ અને ખેંગાર વાવ મુદ્દે થોડું ઘર્ષણ થયું. જોકે પછી...

Junagadh Birds : જાણો આપણાં જૂનાગઢમાં મહેમાન બનીને આવતા પક્ષીઓ વિશે.

Junagadh Birds : આપણાં જૂનાગઢમાં એક બાજુ ગઢ ગરવો ગિરનાર છે તો બીજી બાજુ સિંહોની ત્રાડ સંભળાય એવી ગાંડી ગીર છે. જૂનાગઢએ ઘણી બધી...

Mahobat Maqbara : વ્યસ્ત સડકોની વચ્ચે ધબકતું જૂનાગઢનું હૃદય

Mahobat Maqbara : જૂનાગઢ નગર પર કાળક્રમે કેટલાંય રાજાઓએ શાસન કર્યું. જેમાં જૂનાગઢ પર રાજ કરનારા અંતિમ શાસકો એટલે બાબી વંશજો. બાબી વંશના રાજાઓ...

Junagadh Save Water : જૂનાગઢના આ વિસ્તારમાં નથી સર્જાતી ક્યારેય પાણીની...

Junagadh Save Water : જુનાગઢ સહીત રાજ્યના મોટાભાગના શહેરો તેમજ નાના ગામોમાં પાણીની કારમી તંગી ઉભી થઇ છે. અનેક લોકો પીવાના પાણી માટે ભટકી...

Somnath Chandra Bhakti : ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયેલા ભોળાનાથ આ રીતે...

Somnath Chandra Bhakti : અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થયેલું અને પૌરાણિક કાળને સીધું જ આધુનિક કાળમાં લઈ જતું 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું જ્યોતિર્લીંગ મંદિર...

Shishumangal Sanstha : નિરાધાર બાળકો અને સ્ત્રીઓને આશરો આપતો આધાર

Shishumangal Sanstha : 1948માં પુષ્પાબેન મહેતાએ સ્થાપેલી સંસ્થા નિ:સહાય બાળકને ‘માં’ની અને માવતરની હુંફ આપે છે. ગિરનાર કરતાં પણ મોટો ખોળો પુષ્પાબેન મહેતાએ વિસ્તારી...

“બોલબાલા” ગ્રુપ દ્વારા ઉનાળામાં ગરીબ લોકોને થઈ આ પ્રકારની ખાસ...

“જળ એજ જીવન”. પાણી વગર જીવસૃષ્ટિ શક્ય નથી, આ વાત બધા જાણતાં જ હોય છે. ઘણાં લોકો પાણી વેડફવામાં જરા પણ વિચારતા નથી હોતા,...

શહેરના રસ્તાઓ પર રહેશે ત્રીજી આંખની બાજ નજર, ટ્રાફિક નિયમો તોડનારની...

કોઈ નથી ઊભું, જવા દે જવા દે! આવું કહેનારાઓ એ હવે ચેતીને રહેવું પડશે, કેમકે આપણાં જૂનાગઢ શહેરમાં ટ્રાફિકના નિયમનો હવે કડક બનવા જય...

જીવદયાને પોતાનો મંત્ર બનાવી કાર્ય કરતી આ સંસ્થા દ્વારા ગાયો માટે...

દત્ત દાતારની આ ભૂમિ સંત સુરા અને દાનવિરોની ભૂમિ છે. આપણાં જૂનાગઢની ધરતીનો ઇતિહાસ અને વારસો આગવી વિશિષ્ટતા ધરાવે છે. ત્યારે ગરવા ગિરનારની ગોદમાં...

જૂનાગઢની આ યુનિવર્સિટીએ મેળવ્યું ગુજરાતની ચાર શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં સ્થાન! આવો જાણીએ...

આપણાં જૂનાગઢનું ગૌરવ કહી શકાય એવી વિશ્વવિદ્યાલય એટલે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી. આ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત માટે વરદાન...

Sakkarbaug Zoological Garden : ઉનાળાની ગરમીથી પશુ-પંખીઓને બચાવવા સકકરબાગ ઝુમાં થઈ...

Sakkarbaug Zoological Garden : ઉનાળાની ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે સમગ્ર જીવ-સૃષ્ટિ આકુળ વ્યાકુળ બની ગઈ છે. ચારે તરફ આકાશમાંથી વરસતી...

India First Voting : સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ મતદાન આપણાં જૂનાગઢમાં થયું...

India First Voting : 15મી ઓગષ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો.  એ સમયે જૂનાગઢનાં નવાબ ભારતમાં ભળવાને બદલે પાકિસ્તાનમાં ભળવા માંગતા હતાં. ત્યારે...

Junagadh News : બાળકો વેકેશનની ખરી મજા માણી શકે તે માટે...

Junagadh News : વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓએ પરિક્ષાના માહોલમાં વ્યસ્ત થઈ ગયા છે, સાથે તેમના વાલીઓ પણ પરિક્ષાલક્ષી તૈયારીમાં કોઈ કચાસ ન રહી જાય તેનું...

Baba Mitra Mandal દ્વારા વિવિધ લોકોની તરસ છિપાવવા થઈ રહ્યું છે...

Baba Mitra Mandal : ઉનાળો દિવસેને દિવસે અસહ્ય બની રહ્યો છે, ત્યારે જૂનાગઢનાં શહેરીજનો માટે બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. સામાન્ય...

અમૃત આહાર ઉત્સવ : સંપૂર્ણપણે પ્રાકૃતિક અને ભેળસેળ રહિત વસ્તુઓ,...

અમૃત આહાર ઉત્સવ : આજકાલ બજારમાં આપણે કોઈપણ ખાદ્યપદાર્થ ખરીદવા જઈએ તો, તેમાં ભેળસેળ હોવાનો ભય હંમેશા આપણાં મનમાં રહેતો હોય છે.બજારમાં એવી કેટલીય...

Junagadh News : જૂનાગઢ ની બજારમાં આવ્યા ઓર્ગેનિક રંગો, ધાણી, દાળિયા,...

Junagadh News : દુ:ખ, આધિ, વ્યાધિ, ઉપાધિ જેવા સંતાપને હોલિકાના તાપમાં બાળીને અનેકવિધ રંગે રંગવાનો અને રંગાવાનો તહેવાર એટલે ધૂળેટી. ધૂળેટીનો તહેવાર શહેરને રંગીન...

LATEST NEWS