જાણો કાળવા ચોક ના નામકરણ અને ત્યાં ઊભેલી પ્રતિમાનો ઉજળો ઇતિહાસ
તેં કીધી કાળવા, લાખાત વાળી લી,
સુબો નવ સોરઠ તણો, તેને દંડયો ધોળે દી.
કાળવા ચોક : પોરબંદર પંથકના ઓડદર ગામે વિક્રમ સંવત 1796 વૈશાખ સુદ અખાત્રીજને બુધવારના પવિત્ર દિવસે ઓડેદરા(સુમરા) આલા મહેરને ત્યાં કાળવાનો...
Ashok Shilalekh Junagadh
Ashok Shilalekh Junagadh, History lovers can visit the Ashok Shilalekh or the rock edicts of Emperor Ashoka. One particular rock edict of Ashoka can be found in an area between Junagadh and Girnar Hill....
Historic Junnagadh Museum : ઇતિહાસની અનેક યાદો સંગ્રહીને સ્થિત થયેલું જૂનાગઢ સંગ્રહાલય
Historic Junnagadh Museum : આપણાં જૂનાગઢનો ઇતિહાસ ખુબજ વિશાળ અને રોચક છે. સ્વતંત્રતા પહેલા સૌરાષ્ટ્રમાં લગભગ 222 જેટલા રજવાડા હતા. તેમાં જૂનાગઢ સર્વોચ્ચ સ્થાને હતું. આ જૂનાગઢ નગર પર અનેક રાજાઓએ રાજ કર્યું. ઇ.સ.1947...
Veer Hamirji Gohil Somnath : સોમનાથ પર થયેલા આક્રમણમાં મુઠ્ઠીભર શૂરવિરો સાથે, મહાકાય કટકનો...
Veer Hamirji Gohil Somnath : ભારત દેશમાં ઘણા વીર યોધ્ધાઓ થયા છે કે, જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે. કોઈએ મંદીરના રક્ષણ માટે તો કોઈએ ધર્મનાં રક્ષણ માટે અથવા તો ભારતનાં સ્વત્રંતતાના સંગ્રામમાં...
ઉપરકોટ : એક મુલાકાત રાજાશાહી સ્થાપત્યની
ઉપરકોટ : રાજાશાહી ભવ્યતા અને હીસ્ટોરીકલ રજૂઆત હમેશા એક આકર્ષણ ઊભું કરે છે પછી તે મોટા પડદા પરની બાજીરાવ મસ્તાની, બાહુબલી, જોધા-અકબર જેવી ફિલ્મો હોય કે નાના પડદા પરની સીરીયલો. તેની રજૂઆત, અભીનય, કથા...
Aarzi Hukumat Junagadh : આજની નવી પેઢીએ જાણવા જેવો, જૂનાગઢ ની આઝાદીનો ઇતિહાસ…
Aarzi Hukumat Junagadh : સાદુળ ભગતની આ રચનામાં તેઓ વાત કરે છે આરઝી હકૂમતની. આપણામાંથી ઘણાને એવો પ્રશ્ન થશે કે, આ વળી નવું શું!! ખાસ કરીને નવી પેઢીના બાળકો અને યુવાનો તો આ શબ્દથી...
Swami Vivekananda Vinay Mandir
Swami Vivekananda Vinay Mandir is one of the oldest secondary and higher secondary schools in Gujarat. It stands on a large land with gardens, playground and old domes. This school is mostly famous for...
Junagadh Before Independent : આઝાદી પહેલાનું જાજરમાન જૂનાગઢ
Junagadh Before Independent : જૂનાગઢ આ નામ સાંભળતા જ જૂનાગઢવાસીઓની છાતી ગજગજ ફૂલવા માંડે! જૂનાગઢ જેટલું જૂનું છે, એટલું જ રૂડું અને સૌ કોઈનું ગમતું છે. વર્તમાન સમયનું જૂનાગઢ તો સૌ કોઈને વ્હાલું લાગે...
Check out the Top 9 Hangout Places in Junagadh!
Hangout Places in Junagadh : There is no dearth of places in Junagadh when it comes to hanging out with friends be it any time of the day. The one thing that I love...
ઉપરકોટ માં સ્થિત થયેલી તોપો ધરાવે છે આ રોચક ઇતિહાસ!
ઉપરકોટ : જૂનાગઢ શહેર પ્રકૃતિના ખોળે વસતું એક ઐતિહાસિક નગર છે. વિવિધ રાજાશાહી સ્થાપત્યની ઝાંખી કરાવતું આ નગર પોતે જ એક પૌરાણિક વારસો છે, તેમ પણ કહી શકાય...
જૂનાગઢ અડી કડી વાવ, નવઘણ કૂવો, બાવા...
Navghan Kuwo
Navghan Kuwo : just a few years shy of being a thousand years old (it was apparently built in 1026 AD, though some accounts say it is much older), is partly hewn out of...
Somnath Chandra Bhakti : ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયેલા ભોળાનાથ આ રીતે “સોમનાથ” કહેવાયા, જાણો...
Somnath Chandra Bhakti : અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થયેલું અને પૌરાણિક કાળને સીધું જ આધુનિક કાળમાં લઈ જતું 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું જ્યોતિર્લીંગ મંદિર એટલે સોમનાથ મહાદેવ મંદિર. આ આર્ટીકલના માધ્યમથી આજે આપણે, સોમનાથ...
જૂનાગઢ માં આવેલા આ શિવલિંગની સ્થાપના ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા થઈ હતી…
ઈતિહાસ પાને એક આગવી ઓળખ ધરાવતું આપણું શહેર જૂનાગઢ અનેક પૌરાણિક મંદિરોથી સજ્જ છે. દરેક મંદિર સાથે એક રોચક કથા ચોક્કસ જોડાયેલી હોય છે, પછી એ કથા સ્થાપિત દેવ વિશે હોય કે નિત નિયમ...
Narsinh Mehta no choro
This place is believed to be the place where the great devotee poet and Saint Narsinh Mehta (15th Century) had seen the paradise and dance (Raas) of Lord Krishna with Radha. Narsinh Mehta was...