તારક મહેતા ના આ કલાકારનું થયું નિધન ,તેમની અંતિમવિધમાં આવ્યા માત્ર આટલાં કલાકારો…

તારક મહેતા

તારક મહેતા ના  હાસ્યકલાકાર  દિન્યારજીનું  5જૂનના રોજ નિધન થયું છે, ત્યારે ફરી આપણે એક હાસ્યકલકાર નહીં પરતું એક હાસ્યને ગુમાવ્યું. આ વ્યક્તિએ તેના જીવનના ૫૩ વર્ષ બોલીવૂડ અને ગુજરાતી રંગમચભૂમિને અર્પિત કર્યા ત્યારે તેમના અંતિમ સમયે પણ એવું કઈક બન્યું કે આ જાણીને તમને પણ આઘાત લાગશે. આ વ્યક્તિએ બોલિવૂડ અને ગુજરાતી ભૂમીઓમાં લોકોને ખૂબ હસાવ્યા છે. જે વ્યક્તિએ  જીવનભર બીજાંના હોઠો પર સ્મિત લાવ્યું હોય તે વ્યક્તિ આમ અણધારી વિદાય લઈ તો બધાંને આઘાત લાગે એ સ્વભાવિક છે પરતું દુખએ વાતનું છે કે તેમની અંતિમ વિધિ તેમના માટે દુખ ભરેલી રહેલી

તારક મહેતા

આ કલાકરે 90 દશકમાં સિરિયલો અને ફિલ્મમાં પોતાના અભિનયથી સૌ કોઈને હંસાવ્યા છે. ત્યારે હવે આ કલાકારે વિદાય લઈ લીધી. આ કલાકારે આટલાં વર્ષો  સુધી લોકો સાથે કામ કર્યું પરતું તેમના અંતિમ સમયમાં  જે ઘટના બની એ જ્યારે તમે જાણશો તો તમને પણ આઘાત લાગશે કે શું ખરેખર આવું પણ થઈ શકે ?

તારક મહેતા

તારક  મહેતામાં  પણ તેમણે પારસીનો રોલ કરેલો અને આ સિવાય તો તેમણે ઘણી બોલીવૂડની ફિલ્મો અને ગુજરાતી નાટકોમાં અભિનય કરેલો. ‘  ગુજરાતી પારસી પરિવારમાં જન્મેલા દિન્યારએ ગુજરાતી રંગમંચ ભૂમિમાં ખૂબ મોટું યોગદાન આપેલ. તેમના ઘણા ગુજરાતી નાટકો ખૂબ લોકપ્રિય છે.

પોતાનું  જીવન ફિલ્મીદુનિયાને સંપર્પિત કરવા છતાં પણ એ વાતનું દુખ થયું કે   તેમની અંતિમ અંતિમયાત્રામાં કોઈ પણ મોટા કાલકારો ના આવ્યા. બોલીવૂડથી લઈને  ગુજરાતીલોકોને આ વાત ખબર હતી છતા પણ આ વાતા અશ્ચ્રયની કહેવાય કે તેમના અંતિમવિધિમાં કોઈ પણ મોટા કાલકારો કે કોઈ પણ અભિનય સાથે જોડાયલી વ્યક્તિઓ ના આવી તે વાત સમજાતી નથી કે આવા કલકારે જેણે સદાય લોકોને  હસાવ્યા એમના અંતિમ દર્શન કરવા માટે પણ કોઈ ના આવ્યું ? આ કલાકારની અંતિમવિધિ પારસી રીતિ-રિવાજોથી થયેલ. આ વિધિમાં  તેમના પરિવાર અને નજીકના સંબધી લોકોએ અંતિમ સંસ્કારની વિધિઑ કરી હતી.

તારક મહેતા

હા મોટા કાલકારો તેમનાં નિધનના સમાચાર સાંભડીને સોશિયલ મીડિયા દ્વારા દુખ વ્યકત કર્યું હતું. જેમાં ભારતના વડા પ્રધાનએ પણ ટ્વિટ કરીને તેમણે શ્ર્ંધજલી પાઠવી હતિ.હાલમાં તેમણે ભારતના રાષ્ટ્રપતિનાં હાથેથી પદ્મશ્રી નો એવોર્ડ મડેલો અને આ એમના જીવનમાં બહુ યાદગાર પડ રહેલો. એમણે ખુદ જણાવ્યુ કે આ વાતની ખબર પડી ત્યારે મને વિશ્વાસનોહતો આવ્યો. મે ક્યારે એવોર્ડ મેડવા કામ નથી કરેલું મારુ જીવન લોકને હસવાનું કારણ બન્યું એ મારા માટે ખુશીની વાત કહેવાય. આ એવોર્ડ દરમિયાન તેઓ વિહલ ચેર પર હતા અને આ સાથે તેમની મુલાકાત પીએમ મોદી સાથે પણ થઈ.

Also Read : Junagadh News : જુનાગઢ શહેરમાં આગામી 17 ફેબૃઆરીએ ‘ઓપન ગુજરાત ફન ડ્રીમ મેરેથોન-2019’ યોજાશે