કારગીલ વિજય દિવસ
આપણા જૂનાગઢના શહીદ ભગતસિંહ ગ્રુપ દ્વારા આજે 'કારગીલ વિજય દિવસ' નિમિત્તે વૃક્ષારોપણ નો પ્રથમ કાર્યક્રમ પ્રાયોગિક શાળા ખાતે કરવા માં આવ્યો, જેમાં શાળાના બાળકો...
આપનાં બાળકો માટે શાળા ઉપરાંત હવે જૂનાગઢ ની ખાનગી હોસ્પિટલમાં પણ નિ:શુલ્ક ઉપલબ્ધ છે
આપનાં બાળકો માટે શાળા ઉપરાંત હવે જૂનાગઢ ની ખાનગી હોસ્પિટલમાં પણ નિ:શુલ્ક ઉપલબ્ધ છે મિઝલ્સ રૂબેલા રસી. મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. રવિ ડેડાણીયાના...
જુનાગઢ માં ભારત વિકાસ પરિષદ દ્વારા ‘ ભારત કો જાનો ‘ પરીક્ષાનું આયોજન કરાયું...
જુનાગઢ માં ભારત વિકાસ પરિષદ દ્વારા 'ભારત કો જાનો' પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢની અલગ-અલગ શાળાઓમાંથી ધોરણ 6 થી 12 ના કુલ 2500...
જૂનાગઢ રેલવે સ્ટેશન ઉપર દિવ્યાંગો માટે જુદી-જુદી સુવિધાઓ ઉભી કરવામાં આવશે
જૂનાગઢ : ભાવનગર મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ ભાવનગર મંડળનાં 62 રેલવે સ્ટેશન ઉપર દિવ્યાંગો માટે જુદી-જુદી સુવિધાઓ ઉભી કરવામાં આવશે....
John Abraham in Junagadh
The enthusiasm of the people of Junagadh due to the presence of John Abraham is no less than a Festival!
Yesterday, the shooting of the...
સરકાર દ્વારા 16 જૂલાઇથી એક માસ માટે શરૂ થતા ‘ ઓરી રુબેલા વિરોધી રસીકરણ...
ઓરી રુબેલા : સરકાર દ્વારા 16 જૂલાઇથી એક માસ માટે શરૂ થતા 'ઓરી-રુબેલા વિરોધી રસીકરણ અભિયાન સફળતાપૂર્વક શરૂ થઈ ગયુ છે.
સરકાર દ્વારા આ રસીની...
New currency notes for 100 Rs soon
New currency : The RBI will introduce new currency notes for 100 Rs soon with the impression of Gujarat's historic stepwell "Rani ki Vav"....
જૂનાગઢ – દેલવાડા તથા જુનાગઢ-અમરેલી આ બંને રૂટની ટ્રેન તારીખ 17/7 થી લઈ 23/7...
જૂનાગઢ : ઉના, કોડીનાર અને બીજા અમુક વિસ્તારોમાં વધુ પડતા વરસાદના લીધે પશ્ચિમ રેલ્વે દ્વારા જૂનાગઢ-દેલવાડા તથા જુનાગઢ-અમરેલી આ બંને રૂટની ટ્રેન તારીખ 17/7...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અતિવૃષ્ટિ થી પ્રભાવીત થયેલા વિસ્તાર માં ફૂડ પેકેટ આપી ભોજન...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જૂનાગઢ જિલ્લા અંતર્ગત આવેલ કેશોદ ની સંપૂર્ણ ટીમ દ્વારા અગતરાય, બાલગામ રોડ, કારેડા ફાટક, દિવરાના ઘર, ચાંગડ પાટીયા ગામનાં અતિવૃષ્ટિ થી...
ઓરી રુબેલા વિરોધી રસીકરણ અભિયાન
સરકાર દ્વારા 15 જૂલાઇથી એક માસ માટે શરૂ થતા ઓરી રુબેલા વિરોધી રસીકરણ અભિયાન અંતર્ગત 9 માસથી 15 વર્ષ સુધીના બાળકોના વાલીઓને તમારા બાળકને...
પ્લાસ્ટિક ન વાપરવા અંગે માર્ગદર્શક વર્કશોપ યોજાયો
માર્ગદર્શક વર્કશોપ : તા. 12/07/2018 નાં રોજ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના ઓડિટોરિયમ ખાતે જૂનાગઢ મહાનગરપાલિકા તથા સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકની વસ્તુઓ...
શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારમાં પ્લાસ્ટીક તાલપત્રી આપવામાં આવી હતી.
સંહિતા મહિલા મંડળ : આપણે તો આજે પાક્કા મકાનો માં રહીએ છીએ ત્યારે ખરેખર વરસતા વરસાદમાં નીચે માટીને ઉપર તૂટેલી છતમાં આવા ચોમાસામાં જે...
મેઘાણી સાહીત્ય કોર્નર
ગત તારીખ 11/7/2018ના રોજ જુનાગઢ એસ.પી. કચેરીમાં 'મેઘાણી સાહીત્ય કોર્નર'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેમા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખેલા 75 પુસ્તકોને સ્થાન...
For the last 82 years, two liters of buttermilk is distributed to every needful...
Buttermilk : જુનાગઢમાં છેલ્લા 82 વર્ષથી સુખનાથ ચોક, પારુલ અેપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઉનાળાના સાડા ત્રણ મહિના 250 થી 300 જેટલા જરુરીયાતમંદ કુટુંબોને જ્ઞાતિ જાતિ કે...
Science and Nature Camp
આ વેકેશનને જ્ઞાન સાથે ગમ્મ્તભર્યું બનવવા માટે " આપણું જૂનાગઢ " અને "સાયન્સ મ્યુઝિયમ" દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યા હતો.જેમાં પ્રકૃતિ અને વિજ્ઞાનનો...
આધુનિક યુગમાં ખેતી માંથી રાજ્યનાં અનેક ખેડૂતો ભલભલા પગારદારોને પાછા પાડી દે તેવી કમાણી...
આધુનિક યુગમાં ખેતી માંથી રાજ્યનાં અનેક ખેડૂતો ભલભલા પગારદારોને પાછા પાડી દે તેવી કમાણી કરી રહ્યાં છે તેથી જ યુવાનો પણ ભણી-ગણીને નોકરીને બદલે...
હવે ખેતી કરવું બનશે વધુ સરળ.
હવે ખેતી કરવું બનશે વધુ સરળ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધકે બનાવ્યું પાકમાં ખાતરનું પ્રમાણ જાણવા માટે નેનો બાયોસેન્સર. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગના સંશોધક...
જૂનાગઢ ના ડુંગરપુર ગામે ૩૦૦ શ્રમજીવીઓ દ્વારા થતી મનરેગા હેઠળની જળ સંચયની કામગીરી
જૂનાગઢ : મનરેગા હેઠળ ડુંગરપુર ગામ પાસે ખાણ વિસ્તારમાં પાણીનો સંગ્રહ થાય તે માટે ૩૦૦થી વધું મહિલા શ્રમજીવીઓ મશીનરીના ઉપયોગ વગર શ્રમદાન કરી રહી...
માંડણપરા ગામે ૧૨૮ શ્રમજીવીઓ દ્વારા થઇ રહેલી જળ સંચયની ઉમદા કામગીરી
જૂનાગઢ તા.૫ જૂનાગઢ જીલ્લામાં મનરેગા યોજના હેઠળ જળ સંચયની કામગીરી શ્રમજીવીઓની રોજગારી સાથે કરવામાં આવી રહી છે. માંડણપરા ગામે જંગલ વિસ્તારમાંથી આવતા પાણીના સંગ્રહ...
સક્કરબાગ : જુનાગઢની શાન
સક્કરબાગ : ભારતના જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાંના એક એવાં સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ શહેરમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇ.સ. ૧૮૬૩...

































