24.2 C
junagadh
Saturday, September 7, 2024
Home Tags જૂનાગઢ

Tag: જૂનાગઢ

જૂનાગઢ માં બેદીવસિય ભવ્ય સંગીત સમારોહ નું આયોજન થશે.

સંગીત સમારોહ : ‘ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી-ગાંધીનગર’ તથા ‘કલાયતન-જુનાગઢ’ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે 'પંડિત શ્રી ઓમકારનાથ ઠાકુર' તથા 'પંડિત આદિત્યરામજી વ્યાસ'ની સ્મૃતિમાં આપણા જૂનાગઢમાં...

જૂનાગઢ જિલ્લા જેલના 35 કેદીઓએ મેળવી આ પ્રકારની વિશિષ્ટ તાલીમ.

જૂનાગઢ જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પોતાનું ભવિષ્ય સુધારી શકે તથા સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે અનેક કાર્યક્રમો જેલમાં યોજવામાં આવે છે....

જૂનાગઢ માં સતત 13માં વર્ષે યોજાશે ભવ્ય ‘કન્ઝયુ મેલા’

જૂનાગઢ :  રોટરી ઈન્ટરનેશનલ દુનિયાભરમાં લગભગ 212 દેશોમાં 13+ લાખ સદસ્યોની સાથે દુનિયાનો સૌથી મોટો NGO ક્લબ છે. આ ક્લબ સમાજસેવાની દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ...

જૂનાગઢ નાં નિવૃત શિક્ષકો દ્વારા થયું 91 પરિવારોને રાશન કીટનું વિતરણ

જૂનાગઢ : એક સાચો શિક્ષક એજ છે કે,જે પોતાનું સંપૂર્ણ જીવન લોકોની મદદ કરવામાં વિતાવી સમાજોપયોગી સેવાઓ કરવા સદા તત્પર રહે. આપણાં જૂનાગઢનાં એવાજ...

જૂનાગઢ : 4 દિવસની અદભુત સફર

જૂનાગઢ : શું આપ પણકુદરતના ખોળે વસેલા જૂનાગઢ શહેરની મુલાકાત લેવા ઈચ્છો છો? અનેઆપની પાસે સમય છે 4 દિવસ નોતો આ આર્ટિકલમાંછે આપના માટે...

જૂનાગઢ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં રીમોટ થી ચલાવાતા ડ્રોન પર મનાઇ ફરમાવેલ...

જૂનાગઢ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં રીમોટથી ચલાવાતા ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરાતા એરીયલ મિસાઇલ કે પેરાગ્લાઈડર રીમોટ કંટ્રોલ, માઈક્રો લાઇટ એરક્રાફ્ટ ચલાવવા પર મનાઇ ફરમાવેલ...

જૂનાગઢ જેલ ખાતે જૂનાગઢ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક વિશિષ્ટ...

જૂનાગઢ જેલ ખાતે જૂનાગઢ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક વિશિષ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત કેદીઓને તેમના અધિકારો વિશે માર્ગદર્શન આપી તેમના...

આપનાં બાળકો માટે શાળા ઉપરાંત હવે જૂનાગઢ ની ખાનગી હોસ્પિટલમાં પણ...

આપનાં બાળકો માટે શાળા ઉપરાંત હવે જૂનાગઢ ની ખાનગી હોસ્પિટલમાં પણ નિ:શુલ્ક ઉપલબ્ધ છે મિઝલ્સ રૂબેલા રસી. મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. રવિ ડેડાણીયાના...

જૂનાગઢ રેલવે સ્ટેશન ઉપર દિવ્યાંગો માટે જુદી-જુદી સુવિધાઓ ઉભી કરવામાં આવશે

જૂનાગઢ : ભાવનગર મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ ભાવનગર મંડળનાં 62 રેલવે સ્ટેશન ઉપર દિવ્યાંગો માટે જુદી-જુદી સુવિધાઓ ઉભી કરવામાં આવશે....

જૂનાગઢ – દેલવાડા તથા જુનાગઢ-અમરેલી આ બંને રૂટની ટ્રેન તારીખ 17/7...

જૂનાગઢ : ઉના, કોડીનાર અને બીજા અમુક વિસ્તારોમાં વધુ પડતા વરસાદના લીધે પશ્ચિમ રેલ્વે દ્વારા જૂનાગઢ-દેલવાડા તથા જુનાગઢ-અમરેલી આ બંને રૂટની ટ્રેન તારીખ 17/7...

જૂનાગઢ ના ડુંગરપુર ગામે ૩૦૦ શ્રમજીવીઓ દ્વારા થતી મનરેગા હેઠળની જળ...

જૂનાગઢ : મનરેગા હેઠળ ડુંગરપુર ગામ પાસે ખાણ વિસ્તારમાં પાણીનો સંગ્રહ થાય તે માટે ૩૦૦થી વધું મહિલા શ્રમજીવીઓ મશીનરીના ઉપયોગ વગર શ્રમદાન કરી રહી...

જૂનાગઢ માં આજીવિકા દિવસની કરાઇ ઉજવણી

જૂનાગઢ તા.૫, પંડીત દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મીશન હેળ આયોજીત ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જૂનાગઢ કૃષિ યુનિનાં...

જૂનાગઢ માં પ્રથમ POPSK (પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર) નો પ્રારંભ...

જૂનાગઢ ની જાહેર જનતા માટે ખુશખબર. હવે પાસપોર્ટ બનાવવું થયું સરળ.આજરોજ માનનીય સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા ( Rajesh Chudasama ) ના વરદ હસ્તે...

જૂનાગઢ ના બે સિતારાઓએ ડી.આઈ.ડી. ઓડિશનમાં ચમકાવ્યું જુનાગઢનું નામ

જુનાગઢ નાં ધ્રુવ માલાની અને લક્ષ ધનવાણી ડાન્સ ઇન્ડિયા ડાન્સ ટી.વી. શોના બરોડખાતે યોજાયેલ ઓડિશન રાઉન્ડમાં સિલેક્ટ થઈ મુંબઇના સ્ટુડિયો રાઉન્ડ સુધી પહોંચ્યાં.બંનેના ટ્રેનિંગ...

જૂનાગઢ બે બહેનો રોજ ચલાવે છે 60 કિ.મી. સાઇકલ

જૂનાગઢ : ખામધ્રોળમાં ખેતી કામ કરતા નારણભાઇ માવદીયાની બે પુત્રીઓ સ્પોર્ટસ ક્ષેત્રે પોતાનું નામ ઉંચુ કરી રહી છે, સાધારણ સાધનોની મદદથી આ બહેનો સતત...

જૂનાગઢ : આઝાદ ચોકમાં પ્રથમ વખત ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવી...

જૂનાગઢ મધુર સોશ્યલ ગૃપ દ્વારા મંદિર, મસ્જીદ, કબ્રસ્તાથી લઇ ગીરનાં અભ્યારણ્ય સુધી ધ્વજ વંદનનાં કાર્યક્રમ કરવામાં આવ્યાં છે. પ્રમુખ સલીમ ગુજરાતીએ જણાવ્યું કે, આ...

જૂનાગઢ માં 09-11-2018 ના દિવસે રોપ-વે નો પ્રારંભ થશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર...

જૂનાગઢ માં 09-11-2018 ના દિવસે રોપ-વે નો પ્રારંભ થશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ની જાહેરાત 33 વર્ષથી અટવાયેલી ગિરનાર રોપ-વે યોજના સાકાર થવા જઇ રહી છે....

જૂનાગઢ ના 5 વર્ષના ખુશ રૂપારેલીયાએ નેશનલ કક્ષાએ કરાટેમાં મેડલ મેળવ્યો

" જૂનાગઢ ના 5 વર્ષના ખુશ રૂપારેલીયાએ નેશનલ કક્ષાએ કરાટેમાં મેડલ મેળવ્યો" નેશનલકક્ષાની કરાટે સ્પર્ધામાં 22 રાજ્યોમાંથી કુલ 1635 સ્પર્ધકોએ ભાગ લીધેા હતો. જેમાં સૌથી...

જૂનાગઢ ની જનતા માટે ખુશબર

જૂનાગઢ : હવે થી નરસિંહ તળાવ માં સવારે ૯ થી રાત્રીના ૧૧ વાગા સુધી બોટિંગ ની મજા માણી શકાશે. બોટિંગ ની સેવા ટૂંક સમય...