Junagadh News : જૂનાગઢ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે ડો.ઓમ પ્રકાશની નિમણૂક થઈ.

Junagadh News : જૂનાગઢ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે ડો.ઓમ પ્રકાશની નિમણૂક થઈ.

  • ગુજરાતના વિવિધ જિલ્લાના IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
  • જે અંતર્ગત કુલ 50 જેટલા અધિકારીઓની બદલી થઈ છે.
  • જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના વર્તમાન કમિશનર રાજેશ તન્નાની બદલી સુરેન્દ્રનગરના ડીડીઓ તરીકે થઈ છે.
  • જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે ડો.ઓમ પ્રકાશની નિમણૂક થઈ છે.
  • નવનિયુક્ત થયેલા કમિશનર ડો.ઓમ પ્રકાશ આ પહેલા મહેસાણા જિલ્લાના ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા.