જૂનાગઢથી વિદાય લઈ રહેલા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા ને…

રાહુલ ગુપ્તા

જૂનાગઢથી વિદાય લઈ રહેલા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા ને ગીરનાર અંબાજી મંદિર ના મહંત મોટા પીર બાવા તન્સૂખ ગિરી બાપુ એ માતાજીની ચૂંદડી સાલ ઓઢાડી બહુમાન સાથે લોકો ના સારા કામ કરો અને ખૂબ તરક્કી કરોના શુભાશિષ આપ્યા હતા. ડો.રાહુલ ગુપ્તાની રાજકોટના કલેકટર તરીકે બદલી થયેલ છે.

Also Read : ઔદ્યોગિક તાલીમ આપીને યુવતીઓને પગભર બનાવે છે “જૂનાગઢ મહિલા આઈટીઆઈ”.