Junagadh News : ફિલ્મસ્ટાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પારૂલ યુનિવર્સિટીના મહેમાન બન્યા; આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ વિશે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી!

Junagadh News
Junagadh News : ફિલ્મસ્ટાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પારૂલ યુનિવર્સિટીના મહેમાન બન્યા; આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ વિશે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી!
.
  • વડોદરા સ્થિત પારૂલ યુનિવર્સિટી ખાતે અનેક દીગજ્જો મહેમાન બનતા હોય છે.
  • ત્યારે બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી આલિયા ભટ્ટ પારૂલ યુનિવર્સિટીના મહેમાન બન્યા હતા.
  • આગામી તા.28મી જુલાઈ 2023 ના રોજ રિલિઝ થવા જઈ રહેલી તેઓની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ વિશે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
  • આ ઇવેન્ટમાં 10,000 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
  • સ્ટાર કાસ્ટને આવકારવા માટે રંગબેરંગી છત્રીઓનો ઉપયોગ કરીને RRKPK (મૂવીના શીર્ષકના પ્રારંભિક) ની માનવ સાંકળ બનાવી હતી.