Tag: ગુરુ ગોવિંદસિંહજી
“ગુરુ ગોવિંદસિંહજી” આજના દિવસે દિવ્ય જ્યોતિમાં લીન થઈ ગયાં હતાં!
શિખગુરુ ગોવિંદસિંહજીનો જન્મ 22 ડીસેમ્બર, 1666 ના રોજ પટના સાહિબમાં શ્રીતેગ બહાદુરજીના ઘેર માતા ગુજરીજીની કૂખે થયો હતો. શ્રી તેગબહાદુરજી, એ સમયે શીખોના પ્રચાર...