Sukhanandi nilam

    Topic 4: શિવ અને ગિરનાર

    જ્યાં દેવોનો વાસ છે,
    ત્યાં બધા દુઃખનો નાશ છે
    અને કુદરતની સુવાસ છે એજ
    જૂનાગઢનો ગઢ ગિરનાર છે