Omsinh Rathod

    વરસાદ સમયે ચાની ચુસકી એટલે,
    જીવતા જીવત સ્વર્ગનો આનંદ
    ઠંડકમાં આનંદનો અનુભવ,
    અને શ્વાસોમાં પ્રકૃતિની ખુશ્બુ.
    એટલે જ તો ચાને અષાઢનું અમૃત કહેવાય.

    અષાઢના પડેલા વરસાદને કારણે કેવું લાગે ભવનાથ,
    આહલાદક, અનેરૂ અને મનમોહીલુ,
    છેલ છબીલુ અને રૂપાળું ભવનાથ
    ગિરનારની ગોદમાં રહેલું અમારું ભવનાથ,
    સોરઠની શાન એવું આપણું ભવનાથ..