Neha

    નરસિંહ મહેતા તળાવ જૂનાગઢનું ધબકતું હૃદય છે, તળાવની પાળ એટલે જૂનાગઢવાસી માટે એક શાંતિનું સ્થળ કે જ્યાં લોકો પોતાનો ક્વોલિટી ટાઈમ પાસ કરે છે…
    ટૂંકમાં તળાવની પાળ = સુકૂન