KRUNAL SOLANKI

    મારી નજરે એ રસ્તો કંઈ સ્વર્ગના દ્વારથી ઓછો નથી,
    પ્રકૃતિનું કોમાર્ય ભર્યું સોંદર્ય છેદીને ઓલે પાર જવું
    એ મનના દર્પણ ઉપર ઝાકળની જેમ બાજી જાય છે!