Kishan Amarolia

    ચોમાસાની ઋતુમાં ભવનાથમાં જાણે સ્વર્ગ ઉતરી આવ્યું હોય,
    ચારે તરફ હરિયાળી જોવા મળે છે.
    ગિરનાર જાણે વાદળ સાથે વાત કરતો હોય અને જાણે લીલી ચાદર ઓઢી હોય.