Chirag Bhanushali

    ગુજરાતનું અમૂલ્ય રત્ન એટલે જૂનાગઢ,
    જેની ભવ્યતાને અને પ્રાકૃતિક સૌંદર્યને અને કાઠિયાવાડી ખમીરને રજૂ કરાવતું વિલીંગ્ડન ડેમ,
    જૂનાગઢની ગલીઓમાં ભગવાન ગિરધરને ફેરવતું’ને લોકોને પ્રકૃતિ સાથે પ્રેમ કરાવતું..