ચોમાસામાં ચાની અને માટીની મહેકજ જુદી છે..
જે કોઈને પણ તેમાં આકર્ષવા પરિપક્વ બની રહે છે.
ચોમાસામાં ચા અને વાયરાનો વા..
બસ આ બેજ વસ્તુ હૃદયને ભીંજવવા કાફી છે.
——————X———————-
ચોમાસામાં ભવનાથની સફર પર મિત્રો તથા પરિવાર સાથે જવા રવાના થવુ એટલે અંતરના અજવાશ માટે કુદરતના ખોળામાં બેસીને જીવસૃષ્ટિ તથા પ્રાણિસૃષ્ટિનો પ્રકૃતિની સાથે પરિચય કરવો.