Aaru Desai

    ભવનાથ એટલે અંતરનો નાથ, દરેક પ્રકૃતિ પ્રેમીના મનમાં વસતુ સ્વર્ગ એટલે ભવનાથ. આમ તો ભવનાથમાં દરેક ઋતુંમાં મજા જ આવે પણ ચોમાસાંમાં ભવનાથ એટલે દિલની ધડકન.