ઝાલા અશ્વિન By Aapdu Junagadh - July 16, 2022 પ્રકૃતિ અને ભવનાથ ચોમાસે એકબીજાને મળવા આતુર હોય એવો એહસાસ થાય છે! ભવનાથની ગરિમા સોળે કળાએ ખીલી ઉઠી છે!