Sanjay chavda

    જ્યારે ઊંચી લીલીધરાને વરસાદના મોતી મલકાવે,
    ત્યારે રૈવતનો ધોધ નીચે કાળવો છલકાવે,
    એના કારણે મારું મન ભવનાથ ભાગે