Junagadh Save Water Plant : જૂનાગઢના આ વ્યક્તિ પાણી બચાવવા માટે કરી આપે છે...
Junagadh Save Water Plant : એક સમયે કહેવત હતી, કે “એતો પાણીના ભાવે વેંચાઈ ગયું”. પણ હવે એ કહેવતની સાથે સાથે પાણીની કિંમત પણ...
Farmer Seed : ખેડૂતો થઈ જાવ તૈયાર, મગફળી સહિત ચોમાસુ પાકના બિયારણોનું 16મી મે...
Farmer Seed : સૈારાષ્ટ્ર વિસ્તારનાં ખેડુતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે મગફળી અર્ધવેલડી, ઉભડી જાતો તથા તુવેર, અડદ, તલ અને સોયાબીનની સર્ટીફાઇડ અને વિશ્વાસપાત્ર...
Fat Rate Increase : દૂધમાં પ્રતિ ફેટે થશે આ વધારો, દૂધ ઉત્પાદકોને થશે ફાયદો!
Fat Rate Increase : પશુપાલન વ્યવસાયએ ગ્રામીણ ભારતમાં કૃષિ પછી સૌથી મોટા વ્યવસાય તરીકે ઓળખ ઉભી કરેલ છે. એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર તેમજ...
Wildlife Gir Jungle : જંગલ છોડી નીકળેલા પ્રાણીઓને પાછાં લાવવા, વનતંત્ર દ્વારા થઈ રહી...
Wildlife Gir Jungle : ગિરનું જંગલ અનેક વન્ય પશુ-પંખીઓને આશરો આપી રહ્યું છે. ગીરમાં ઉભેલા ઘટાદાર વૃક્ષોથી સૂર્યપ્રકાશ રોકાતા ઘાસ નથી ઉગી શકતું, આથી...
Junagadh Waste Plant : જૂનાગઢમાંથી દરરોજ એકઠા થતાં કચરાનો નાશ કરી, તેમાંથી થશે આ...
Junagadh Waste Plant : જૂનાગઢ શહેરમાંથી રોજેરોજ ડોર-ટુ-ડોર એકઠો કરાયેલો કચરો પ્લાસવા પાસેની ડમ્પીંગ સાઇટ ઉપર ઠલવાય છે. જ્યાં અત્યાર સુધીમાં આશરે બે લાખ...
ગીરના 8 સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે લઈ જવાશે
થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી વચ્ચે જૂનાગઢના સક્કરબાગ ઝૂના 11 સિંહ ઉત્તર પ્રદેશને આપવાની સહમતિ થઇ હતી. જે બાદ સેન્ટ્રલ...
Adi Kadi Vav Uparkot : અડી-કડી વાવના બાંધકામ સમયે બે કન્યાઓએ આપ્યો હતો જીવ!
Adi Kadi Vav Uparkot : જૂનાગઢમાં ચાલુક્ય(સોલંકી) રાજાશાહી દરમિયાન મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહા વચ્ચે ઉપરકોટ અને ખેંગાર વાવ મુદ્દે થોડું ઘર્ષણ થયું. જોકે પછી...
Junagadh Birds : જાણો આપણાં જૂનાગઢમાં મહેમાન બનીને આવતા પક્ષીઓ વિશે.
Junagadh Birds : આપણાં જૂનાગઢમાં એક બાજુ ગઢ ગરવો ગિરનાર છે તો બીજી બાજુ સિંહોની ત્રાડ સંભળાય એવી ગાંડી ગીર છે. જૂનાગઢએ ઘણી બધી...
Mahobat Maqbara : વ્યસ્ત સડકોની વચ્ચે ધબકતું જૂનાગઢનું હૃદય
Mahobat Maqbara : જૂનાગઢ નગર પર કાળક્રમે કેટલાંય રાજાઓએ શાસન કર્યું. જેમાં જૂનાગઢ પર રાજ કરનારા અંતિમ શાસકો એટલે બાબી વંશજો. બાબી વંશના રાજાઓ...
Junagadh Save Water : જૂનાગઢના આ વિસ્તારમાં નથી સર્જાતી ક્યારેય પાણીની સમસ્યા, જાણો શું...
Junagadh Save Water : જુનાગઢ સહીત રાજ્યના મોટાભાગના શહેરો તેમજ નાના ગામોમાં પાણીની કારમી તંગી ઉભી થઇ છે. અનેક લોકો પીવાના પાણી માટે ભટકી...
ઝાંબાઝ મહિલા ઓફિસરોએ ખૂંખાર આરોપીને દબોચી લઈને જૂનાગઢ પોલીસનું કામ હળવું કર્યું, જાણો સંપૂર્ણ...
સ્ત્રી હવે ખરેખર પુરુષ સમોવડી બની રહી છે. સ્ત્રીઓ પડકારજનક કામ કરતી નથી આવી માન્યતાને સ્ત્રીઓએ દૂર કરી બતાવી છે. ગુજરાત પોલિસમાં હાલમાં સ્ત્રીઓની...
Somnath Chandra Bhakti : ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયેલા ભોળાનાથ આ રીતે “સોમનાથ” કહેવાયા, જાણો...
Somnath Chandra Bhakti : અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થયેલું અને પૌરાણિક કાળને સીધું જ આધુનિક કાળમાં લઈ જતું 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું જ્યોતિર્લીંગ મંદિર...
રાજકોટ ખંડેરી સ્ટેડિયમમાં યોજાઇ રહી છે સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગ, દર્શકોને મળશે ફ્રી એન્ટ્રી
સૌરાષ્ટ્રના યુવા અને પ્રતિભાશાળી ક્રિકેટરોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આઇપીએલની જેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ લીગ ટી-20 ટુર્નામેન્ટનું આયોજન ક્રિકેટ એસો. દ્વારા થઈ રહ્યું છે....
Animal Ambulance : ઇજાગ્રસ્ત પશુ-પંખીઓ માટે ગુજરાત રાજ્યમાં ચાલતી આ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વિશે તમે...
Animal Ambulance : ગુજરાત રાજ્યમાં કોઈપણ જાતની આપાતકાલીન સ્થિતિને નિવારવા રાજ્ય સરકાર દ્વારા 108ની સેવા 29, ઓગષ્ટ, 2007 ના રોજ શરૂ કરવામાં આવી હતી,...
જૂનાગઢનાં રમતવીરો માટે વિવિધ રમતોનો નિ:શુલ્ક સમર કેમ્પ યોજાશે
વિશ્વ આખાએ શારીરિક તંદુરસ્તીને સ્વીકૃતિ આપી છે. સૌ માને છે કે માનસિક ક્ષમતા વધારવી હશે તો શરીરનો પણ એટલો જ ખ્યાલ રાખવો પડશે. શરીરની...
Mango Kesar History : કેસર કેરીનો કેસરિયાળો ઇતિહાસ
Mango Kesar History : જૂનાગઢના નવાબ મહાબત ખાન-બીજાના વખતમાં 'સાલેભાઈની આંબડી' તરીકે ઓળખાતી કેરી મહાબતખાન-ત્રીજાના વખતમાં કેવી રીતે 'કેસર' બની એની કહાની, કેસર કેરી...
Junagadh Farmer Online : જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે આ ઓનલાઈન સુવિધા ખુલ્લી મૂકવામાં આવી
Junagadh Farmer Online : ખેતી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુક્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ખેતી સંબંધી...
40 હજાર જેટલા વૃક્ષોના ઉછેરમાં સહયોગ કરી સંસ્કૃત વિષયના આ આદર્શવાદી શિક્ષકે પોતાનું જીવન...
માંગરોળ તાલુકાનાં લોએજ ગામમાં રહેતાં અને એસ.ડી.બી હાઈસ્કૂલ- લોએજમાં સંસ્કૃત વિષય શિક્ષક શ્રી રામ જાદવ નંદાણિયા સ્વભાવે ખૂબજ શાંત અને સાદગીમાંગાંધીજીના વારસદાર જ સમજો....
ઉનાળામાં વનવિભાગ દ્વારા ઉભી કરવામાં આવી આ વ્યવસ્થા, જ્યાં એકીસાથે 14 સિંહોની થઈ...
ઉનાળો દિવસેને દિવસે તેનું જોર વધારી રહ્યો છે, ત્યારે સમગ્ર જીવસૃષ્ટિ પર તેની અસર જોવા મળી રહી છે. ગીરમાં રહેતા વન્યપ્રાણીઓ અને જંગલના રાજા...
Shishumangal Sanstha : નિરાધાર બાળકો અને સ્ત્રીઓને આશરો આપતો આધાર
Shishumangal Sanstha : 1948માં પુષ્પાબેન મહેતાએ સ્થાપેલી સંસ્થા નિ:સહાય બાળકને ‘માં’ની અને માવતરની હુંફ આપે છે. ગિરનાર કરતાં પણ મોટો ખોળો પુષ્પાબેન મહેતાએ વિસ્તારી...