રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝીટીવ કેસમાં 524 દર્દીઓનો વધારો થયો, સાથે જ જાણીએ દેશની...
રાજ્યમાં ગત ચોવીસ કલાકમાં કોરોના વાઇરસના આકડાઓમાં 500થી વધુ કેસન ઉમેરો થયો છે. જેના કારણે કુલ પોઝીટીવ કેસની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે, ત્યારે...
ગિરનારના કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું આરોગ્ય વર્ધક કેન્દ્ર એટલે ‘યોગાશ્રમ’.
જિંદગીની રોજીંદી ભાગદોડથી આપણે કંટાળી જતાં હોઈએ છીએ, અને એ કંટાળાને દૂર કરવા આપણે સંગીત સંભાળવું, રમતો રમવી, ચાલવા કે દોડવા જવું- જેવી અનેક...
ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયેલા ભોળાનાથ આ રીતે “સોમનાથ” કહેવાયા, જાણો સોમનાથની વેદગાથા..
અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થયેલું અને પૌરાણિક કાળને સીધું જ આધુનિક કાળમાં લઈ જતું 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું જ્યોતિર્લીંગ મંદિર એટલે સોમનાથ મહાદેવ મંદિર....
ઉનાળાની ગરમીથી પશુ-પંખીઓને બચાવવા સકકરબાગ ઝુમાં થઈ રહી છે આ વિશિષ્ટ કામગીરી
ઉનાળાની ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે સમગ્ર જીવ-સૃષ્ટિ આકુળ વ્યાકુળ બની ગઈ છે. ચારે તરફ આકાશમાંથી વરસતી અગ્નિથી બચવા જીવમાત્ર કોઈને...
જૂનાગઢ કોરોના અપડેટ: તા.18મી મે, 11:30AM સુધીની કોરોનાના પોઝીટીવ કેસ અને રિકવર દર્દીઓની માહિતી
આજે કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચુક્યો છે. જેમાં આજે આપણો જૂનાગઢ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. જૂનાગઢની સાથે સાથે આજે ગુજરાત અને ભારતમાં...
એક જ દિવસમાં નવા 48 પોઝીટીવ કેસ નોંધાયા, તો સાથે જ 48 લોકો થયા...
જિલ્લામાં કોરોનાના સતત વધતા કેસથી જૂનાગઢ કોરોનાનું નવું હૉટસ્પોટ બનવાની ભીતિ સેવાઇ રહી છે. તેમાં પણ ગઈકાલે એક જ દિવસમાં જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા...
MatinaGanesh Clay modelling workshop
કોઈપણ નવા વિચારને લોકો સહયોગ આપશે કે નહીં આવી મુંજવણ રહેતી હોય છે પણ Aapdu Junagadh દ્વારા આયોજિત 'માટીના ગણેશ - clay modelling workshop'...
જૂનાગઢ કોરોના અપડેટ: તા.22મી મે બપોરે 12 વાગ્યા સુધીમાં ફરી નોંધાયા આટલા નવા કેસ…
આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ખૂબ મોટા પ્રમાણમાં ફેલાઈ ચુક્યો છે. ઉપરાંત આ બીમારીનો હજી સુધી કોઈ તોડ મળી શક્યો નથી અને સામે દિવસેને...
માંડણપરા ગામે ૧૨૮ શ્રમજીવીઓ દ્વારા થઇ રહેલી જળ સંચયની ઉમદા કામગીરી
જૂનાગઢ તા.૫ જૂનાગઢ જીલ્લામાં મનરેગા યોજના હેઠળ જળ સંચયની કામગીરી શ્રમજીવીઓની રોજગારી સાથે કરવામાં આવી રહી છે. માંડણપરા ગામે જંગલ વિસ્તારમાંથી આવતા પાણીના સંગ્રહ...
ભારતમાં મૃત્યુઆંક થયો 1000ને પાર! ચાલો જાણીએ તા.30મી એપ્રિલ 8:30PM સુધીની દેશમાં કોરોનાની સ્થિતિ...
ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રીની ગઈકાલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 313 કેસ સામે આવ્યા છે. સાથે જ સમગ્ર ભારતમાં પણ...
જૂનાગઢ કોરોના અપડેટ: તા.19મી મે,10.00 am સુધીના કોરોના સંબંધિત(એકટીવ અને રિકવર કેસ) ની ...
થોડા દિવસો પહેલા જૂનાગઢ જિલ્લામાં એકપણ કોરોના વાઇરસનો પોઝીટીવ કેસ નોંધાયેલ નહોતો, પરંતુ આજ તા.19મી મેના રોજ જૂનાગઢમાં 10થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ થઈ...
Thank you, everyone, for the overwhelming response on the Rangoli post
Thank you, everyone, for the overwhelming response on the Rangoli post. We have received so many beautiful Rangolis & we are so glad to...
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતનું ગૌરવ: ભારતીબેન સોલંકી
"મન હોય તો માળવે જવાય " ઉકતીને સાર્થક કરતાં ગીર-સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાના નાના એવાં ગામના વતની રાણાભાઈ અને મલી બેન સોલંકીના પુત્રી ભારતીબેને...
જૂનાગઢ એટલે એક યાદો ભરેલી કવિતા
આમ તો ઘણા બધા વિષયો પર લખતો રહ્યો છું, પણ કોઈ મને એમ કહે કે તમારા શહેર વિશે જ લખી બતાવ! તો થોડીવાર વિસામણમાં...
નવા નોંધાયેલા 108 કેસ સહિત જાણીએ 11:30 AM સુધીના રાજ્યના જિલ્લા મુજબના કોરોના સંબંધિત...
ગઈ કાલે યોજાયેલી પત્રકાર પરિષદ બાદ રાજ્યમાં ફરી નવા 108 કેસ સામે આવ્યા છે. આ સાથે જ હાલ ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો 1,800ને...
અમદાવાદમાં 5,260 કેસ સાથે રાજ્યના બીજા જિલ્લાઓની તા.8મી મેં, સુધીની કોરોનાની સ્થિતિ જાણીએ
રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 388 દર્દીઓ સામે આવ્યા છે, તો દેશમાં પણ આજે ફરી 3,500થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે...
જૂનાગઢમાં તા.23મી જૂનના રોજ બપોરે 2 વાગ્યા સુધીમાં વધુ 6 લોકો ડિસ્ચાર્જ થતાં એક્ટિવ...
જૂનાગઢમાં છેલ્લા થોડાક દિવસથી કોરોનાનો કહેર વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ચૂક્યો હતો, જેના કારણે જિલ્લામાં કોરોનાની કુલ સંખ્યા 60 નજીક પહોચવા આવી છે. જો કે...
રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીના સાસણ પ્રવાસની એક ઝલક | Ramnath Kovind Junagadh News
ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ પોતાના પરિવાર સાથે તા. ૩૦ ડિસેમ્બરના રોજ ગુજરાતની શાન અને એશિયાટિક સિંહોના વસવાટ એવા સાસણ ગીર ખાતે પ્રથમ...
Fun Fiesta 2018 was organised by the students of BCA of Shri M M...
Fun Fiesta 2018 was organised by the students of BCA of Shri M M Ghodasara Mahila Arts and Commerce college. In this event, various...
એક જ રાતમાં નોંધાયા નવા 46 કેસ! ગુજરાતમાં તા.10મી એપ્રિલ સવારે 11.30 સુધીની કોરોના...
ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો અત્યારે 300થી ઉપરનો થઈ ચૂક્યો છે. ગઈકાલે એક જ રાતમાં નવા 46 કેસ નોંધાયા, જેમાં વડોદરામાં જ કુલ 17...