જૂનાગઢના આ વ્યક્તિ પાણી બચાવવા માટે કરી આપે છે આ સેવાકીય પ્રવૃતિ
એક સમયે કહેવત હતી, કે “એતો પાણીના ભાવે વેંચાઈ ગયું”. પણ હવે એ કહેવતની સાથે સાથે પાણીની કિંમત પણ વધી ગઈ છે, જેથી એ...
જનમત ગ્રુપ જૂનાગઢ દ્વારા – ઉપરકોટ ખાતે રાણક દેવી મહેલનાં પાછળના ભાગની સફાઇ
જનમત ગ્રુપ જૂનાગઢ દ્વારા ઘણા સમયથી ઉપરકોટ ખાતે આપણાં ધરોહર સમાન વિવિધ સ્થાનોની સાફ સફાઈનું આયોજન રવિવારના રોજ કરવામાં આવે છે. જે અંતર્ગત રવિવારના...
ભારતમાં હવે કોરોના સંક્રમણનો આંકડો થયો 5,000ને પાર, ચાલો જાણીએ ગુજરાત અને ભારત ની...
ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો અત્યારે 150થી પણ વધુ થઇ ગયો છે, તો સાથોસાથ ભારતમાં પણ હવે કોરોના અસરગ્રસ્તોની સંખ્યા 5,000ને વટી ચુકી છે....
Janmat Group cleaned the Kund adjacent to Damodar Kund on April 22
જનમત ગ્રુપ જૂનાગઢ દ્રારા 22/04/2018 રવિવારનાં રોજ સવારે 09:15 થી 01:00 વાગ્યા દરમ્યાન ભવનાથ ખાતે દામોદર કુંડ ની બાજુ નો કુંડ સાફ કરવામાં આવ્યો....
Urbanization of Junagadh
Junagadh is esteemed since ages for the inherited rare beauty of nature and heritage. The cultural diversity and infamous festivals have been able to...
એક જ દિવસમાં નવા 48 પોઝીટીવ કેસ નોંધાયા, તો સાથે જ 48 લોકો થયા...
જિલ્લામાં કોરોનાના સતત વધતા કેસથી જૂનાગઢ કોરોનાનું નવું હૉટસ્પોટ બનવાની ભીતિ સેવાઇ રહી છે. તેમાં પણ ગઈકાલે એક જ દિવસમાં જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા...
મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા યાત્રાળુઓ માટે બે માહિતી કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે.
મહાશિવરાત્રી ભવ્ય મેળાનો પ્રારંભ તા.૦૯/૦૨/૨૦૧૮ શુક્રવારે થનાર છે. આ દિવ્ય પર્વે Junagadh Municipal Corporation (મહાનગરપાલિકા જૂનાગઢ ) દ્વારા યાત્રાળુઓની સુખાકારી અર્થે પ્રતિવર્ષની જેમ બે...
જાણો શિવરાત્રિના મેળાની આ અદ્દભુત પરંપરા વિશે
આપણાં જૂનાગઢમાં યોજાતો શિવરાત્રીનો મેળો જગ વિખ્યાત છે.આ વર્ષથી તેને મિની કુંભમેળો જાહેર કરવામાં આવ્યોછે.આ મેળો દર વર્ષે હિન્દુ પંચાંગ અનુસાર મહાવદ એકાદશીના દિવસથી...
About Ra Khengar Vav
We are going to tell you about a place which is lesser known even though being in Junagadh and is one of our ancient...
જૂનાગઢે કરાટે ચેમ્પિયનશીપ માં 4 ગોલ્ડ, 5 સિલ્વર તેમજ 16 બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્યકક્ષાએ...
અંબાજી ખાતે 8 મી ઓલ ઇન્ડિયા વાડોકાય કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 250 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયશીપનું સેન્સેય...
સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ મતદાન આપણાં જૂનાગઢમાં થયું હતું! જાણીએ એ ઐતિહાસિક દિવસની સંપૂર્ણ માહિતી…
15મી ઓગષ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો. એ સમયે જૂનાગઢનાં નવાબ ભારતમાં ભળવાને બદલે પાકિસ્તાનમાં ભળવા માંગતા હતાં. ત્યારે અનેક આગેવાનો દ્વારા જૂનાગઢને...
વિવિધ વન્યજીવ સંપતિઓથી સમૃદ્ધ છે ગિરનારનું જંગલ. ચાલો જાણીએ કેટલા પ્રકારના સજીવો અહી નિવાસ...
ગાંડી ગીર અને ગરવો ગિરનાર આ બન્નેમાં સમગ્ર સોરઠનું વર્ણન સમાઈ જાઇ, પરંતુ ગિરનારના જંગલમાં આનાથી પણ વધુ સમૃદ્ધિ રહેલી છે. જેને જાણીને ગિરનાર...
અડી-કડી વાવના બાંધકામ સમયે બે કન્યાઓએ આપ્યો હતો જીવ!
જૂનાગઢમાં ચાલુક્ય(સોલંકી) રાજાશાહી દરમિયાન મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહા વચ્ચે ઉપરકોટ અને ખેંગાર વાવ મુદ્દે થોડું ઘર્ષણ થયું. જોકે પછી ૧૫મી સદીમાં ચુડાસમા વંશના હાથમાં...
જૂનાગઢ કોરોના અપડેટ: તા.19મી મે,10.00 am સુધીના કોરોના સંબંધિત(એકટીવ અને રિકવર કેસ) ની ...
થોડા દિવસો પહેલા જૂનાગઢ જિલ્લામાં એકપણ કોરોના વાઇરસનો પોઝીટીવ કેસ નોંધાયેલ નહોતો, પરંતુ આજ તા.19મી મેના રોજ જૂનાગઢમાં 10થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ થઈ...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18,000 નવા કેસ ઉમેરાતા કુલ પોઝિટિવ કેસનો આંક થયો આટલો
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે દેશમાં ભયનું વાતાવરણ વધતું જાય છે, પરંતુ જો કોરોના સામે...
જૂનાગઢ cityમાં નોંધાયેલા 5 કેસ સાથે જિલ્લામાં નોંધાયેલા કુલ કેસની વિગત જાણીએ.
જૂનાગઢ શહેરમાં મેઘમહેરની સાથે સાથે કોરોનાના કેસમાં પણ સતત ઉમેરો થતો જોવા મળી રહ્યો છે. આજના દિવસે પણ જૂનાગઢ cityમાં વધુ 5 કોરોનાના પોઝીટીવ...
નવા 36 કેસ સાથે સતત વધતો કોરોનાનો ગ્રાફ! તા.11મી એપ્રિલ સાંજે 8.30 સુધીની કોરોના...
ગુજરાત પર હવે કોરોનાનો તાંડવ વર્તાઈ રહ્યો છે. હાલ 450થી પણ વધુ પોઝીટીવ કેસ નોંધાયેલા છે. જેમાંના 200 ઉપરના દર્દીઓ માત્ર અમદાવાદના જ છે,...
શહેરની મધ્યમાં આવેલું બ્યુટીફુલ સ્ટ્રેસ રિલિવર સ્પોટ: નરસિંહ તળાવ
મોટાભાગે જ્યારે કોઈ સ્થળ વિશે વાત કરવાની હોય, તો વાતની શરૂઆત તેના ઐતિહાસિક મૂળ દ્વારા કે તેના ઈતિહાસના સંદર્ભમાં થતી હોય, કારણ કે જે...
ગુજરાતમાં 2 દિવસ બાદ નવા કેસમાં રાહત જોવા મળી… આજના દિવસે નોંધાયા 500થી ઓછા...
ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કોરોનાના આંકડાઓ 500થી વધુ જ નોંધાતા હતા, ત્યારે આજના દિવસમાં કોરોનાના કેસમાં કંઈક અંશે રાહત મળવી એ રાજ્ય માટે ખરેખર...
નાગા સાધુબાવાની રવાડી: જૂનાગઢ શિવરાત્રી મેળાનું મુખ્ય આકર્ષણ
મહાશિવરાત્રીનું નામ પડે એટલે સૌપ્રથમ આપણી નજર સમક્ષ ભવનાથનો મેળો જ આવી જાય! જ્યારે ભવનાથના મેળાનું ચિત્ર નજર સમક્ષ આવે ત્યારે ભજન, ભોજન અને...